Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 43
________________ ( ૩૦ ) વેશ્યાના ઘરમાંથી નીકળ્યા બાદ પોતાનાં મૂળ સ્વરૂપનું મહામણીના પ્રભાવે પરાવર્ત્તન કરીને જયકુમાર તે નગરની બહાર નીકળી ગયા ! ! ૧૫૦ ૫ દૂર જઇ અહિં કેઇ દેખે તેમ નથી' એમ જાણીને આકાશમાં વિદ્યાધ શ્વસુરનૃપતિની ઝડપભેર ઉડી જાય તેમ ' જયકુમાર પણ તે મહામણીના પ્રભાવથી આકાશમાં ' લજ્જાથી નગર છેડી ગએલ જયકુમારને ઔષધિની પુનઃ પ્રાપ્તિ ! ' , ઝડપથી 1ઉડીને કયાંઇ દૂર દૂર નીકળી ગર્ચા ! ॥ ૧૫૧ ॥ અહિં દૂધ ક્રૂર શૂન્ય અરણ્યમાં આવી ચડેલા કુમારે અવધૂતના વેષ ધારણ કર્યા ! કુમાર એ રીતે અવધૂતના વેષે અરણ્યમાં ભમે છે, તેવામાં તેને ‘ ગુમ થયેલી વસ્તુ પાછી મળશે’ એવી ચાડી ખાનારાં–સૂચના આાપનારાં સુંદર શકુન થયાં ! તે શકુન જોઈને કુમાર અતિ હર્ષિત થયા. ॥ ૧પર u · આવા શૂન્ય અરણ્યમાં મને મારી ગુમ થએલી ઓષધિ કેમે કરીને રેપણુ પાછી મળવી જોઇએ ' એમ વિચારે છે તેટલામાં જાણે પ્રીતિથી જ મળવા આવતા ન હોય તેમ એક (પેાતાની જેમ અવધૂતજોગીના વેષવાળા) કઇ જોગી પાતાને આવીને મન્યેા. ! ॥ ૧૫૩ ૫ આવના યાગીએ ‘ પાતાની પાસે એક અપૂર્વ ઔષધિ છે ' એ વિગેરે બીના સ્પષ્ટતાથી કહીને આપ્તજનને પૂછે તેમ · આ ઔષધિ શું ગુણ આપનારી છે ?” એ વિગેરે જયકુમારને પૂછ્યું. કુમારે પણ ઔષધિ જોતાંજ આ ઔષધિ પોતાની જ છે, એમ ખાત્રીથી ઓળખીને હપૂર્વક કહ્યુ કે ન્હે યાગી! ખેલ, આ ઔષધિ તેં કયાંથી મેળવી? જો તું સાચું ખોલીશ તે હું તને ૧ ફુત્ક્રુત્ય × 1૨ થવિધ× | ' ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118