Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 46
________________ (૩૩) વૈભવ વડે વિદ્યાધરને ઇન્દ્રસમાન સુભગ નામને રાજા હતે. એ રાજાને વિશ્વનું જાણે સૌભાગ્ય હેય નહિ, તેવી ભગવતી નામે રાણું હતી અને સુભેગા નામે એક પુત્રી હતી. ૧૬૬ (આ નગરીમાં વામનરૂપે આવતાંની સાથે તેનું તેવું વિચિત્ર રૂપ જોઈને) માખીઓ વડે મધપુડે વીંટાઈ વળે તેમ કૌતુથી નગરીના માણસો વડે ઘેરાઈ વળેલા તે વામનરૂપધારી જયકુમારે આ પ્રકારે પહેલ્વેષણ સાંભળી કે- દુષ્ટ સર્વે ડસેલી રાજાની પુત્રીને જે કંઈ જીવાડશે તે તેને રાજા તે કન્યા અને એક હજાર અશ્વ સહિત એક સે હાથી આપશે !” ૧૬૭–૧૬૮ આ શેષણ સાંભળવાથી વિદુષક-નારદની જેમ અશ્વો અને હાથીઓ સહિત રાજકન્યાને મેળવવાની) ઉત્કંઠાને નચાવતા એવા એ વામનરૂપધારી જયકુમારે તે પહ સ્પ ! અને (તેવા રૂપધારી અને ગુણધારીએ પટ સ્પ તેથી) લેકમાં વિસ્મય અને હાસ્ય પેદા થયું ૧૬લા “હે વામન ! તું કન્યા, અશ્વો અને હાથીઓના લેભમાં ફેગટ મન કરીશ નહિ, કારણ કે તે કન્યાને નગરમાં વામન- કરડેલ સર્પનું ઝેર, વૈદે અને મંત્ર-તંત્રરૂપે આવેલ વાદીએથી પણ ઉતર્યું જ નહિ હેવાથી) જયકુમારે વેદ અને મંત્ર-તંત્રવાદીઓએ પણ તે પટનું ઝીલવું કન્યાને ઉપચારમાંથી મુક્ત કરેલી છે, અને ત્યાં રાજ- માટે આ બાબત પટહ ઝીલ યુક્ત પુત્રીને ડસેલ નથી.” એ પ્રમાણે કહેવા લાગીને નગરના સર્ષનું ઝેર ઉત્તમજને, તે વખતે કુમારને પહ ઉતારીને સજીવન ઝીલતે અટકાવવા લાગ્યા, ટીખળી જને કરવી. “અરે ! એ તે બધા કહ્યા કરે, તું તારે ૧ કીજિસ્ટ ૪ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118