Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૩૪ ) ઝીલ, તારા જેવા બહાદુરથી તે સાપનું ઝેર ન ઉતરે અને તારા જેવા શૂરવીરને તે કન્યા વિગેરે ન મળે તે શું બનવાજેમ છે? માટે તું તારે બેધડક રીતે પટડ ઝીલ” એવા પ્રકારે પેર કરવા લાગ્યા! અને મધ્યસ્થ જનેએ, કુમારે તે પહ ઝીલવાની વાતમાં–ઉત્તમ જનોએ કુમારને તેમ કરતે અટકાવવાની વાતમાં અને ટીંપળીયા લેકેએ કુમારને તે સંબંધી કરવા માંડેલી પ્રેરણામાં ઉપેક્ષા રાખી ! અહા ! ત્રણ પ્રકારની જગતની સ્થિતિ ! ! ! ! ૧૭૦–૧૭૧ કુતુહળથી-અનેક રીતે વામનનાં હાસ્યાદિ અને તે સંબંધી વિનોદની વાત કરી રહેલા લેકને અનુકૂળ જવાબ આપતે વામન રાજમહેલે આવ્યું. ૧૭૨ છે. હવે લેકે –અહે! આની બડાઈ તે. જુઓ! બહાદુરી તે જુઓ!” ઈત્યાદિ બોલી રહ્યું તે
રાજાને પ્રણામ કરીને રાજાની આજ્ઞા ઔષધિના પ્રભાવે પામેલે એ તે વામનરૂપધારી જયકુમાર સજીવન થયેલી તે સાપે ડસેલી કન્યા પાસે જઈને બેઠે. પિતાની કન્યાને ૧૭૩ બુદ્ધિમાન એવા આ કુમારે વમનને આપવા પહેલાં જયાપુરના રાજાની પ્રેતદોષથી
સંબંધી અચેત બનેલી કુમારીને જે રીતે બાહ્યાડંલોકાપવાદને પણ બરપૂર્વક ગુપ્તપણે પ્રવેગ કરેલ–ઔષધિઅવગણીને રાજાએ વડે જીવતી કરી હતી, તે રીતે જ મંત્રકન્યા વામનને જ જાપ વિગેરેના ખાટા બાહ્યાડંબર કરવાઅ પવ! પૂર્વક ગુપ્તપણે પ્રયોગ કરેલી ઔષધિવડે
આ દુષ્ટ સર્પ ડસેલી રાજકન્યાને જીવતી કરી! ખરેખર આવા પુરુષમાં વિસંવાદ હેય નહિ અર્થાત્ આવા સત્પરુષે “કન્યાને હું સારી કરીશ. એ પ્રમાણે કરેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com