Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૪૧ ) નાખેલ મારા દેહને હું જાત્યવંત સુવર્ણની જેમ ર્નિસંદેહપણે
ઉત્કૃષ્ટ ભાવાળે બનાવીશ ર૦રા એ રૂપ પરાવર્તાન પ્રમાણે કહીને અને રાશિની ખાઈની માટે સને તે ખાઈ પડવાની તૈયારી કરીને
સાક્ષાત્કાર સર્વાધિક એ તે વામન, આશ્ચર્ય, કરાવતા વામનને ભય, ખેદ શાને દયા આદિવડે સમસ્ત (જયકુમારને) જને દઈ રહ્યા હોવા છતાં પણ (રાગ્નિમાં અગ્નિપ્રવેશ : પડતાં જાપણ ક્યા વિના) જ્વાળા
એની જટાઓને ઉછાળી રહેલા તે અગ્નિમાં પતંગીયાની માફક એકદમ પડ્યો ! અને આશ્ચર્યની વાત છે કે તે ભીષણું રાશિમાંથી સૂર્યની માફક અત્યંત દેદીપ્યમાન કાંતિવાળો બનીને તુર્ત જ બહાર નીકળે ! ! ! ર૦૩-૨૦૪ મહાઓષધિના પ્રભાવે તે વાસનરૂપધારી જયકુમાર, સહેજ પણ બળે નહિ અને મડામણિના પ્રભાવે પ્રથમનું જે દિવ્ય સ્વરૂપ હતું, તેવા જ સ્વરૂપવાળે થયે! ર૦પા હવે અત્યંત વિસ્મય પામેલા, અને તેથી અસ્પષ્ટ બેલ નીકળી શકે તેવા મંદહાસ્યવાળા બનેલા રાજા વિગેરેએ તમે આવા ઘેર અગ્નિમાંથી સુંદર રૂપ ધારીને જીવતા કેવી રીતે નીકળ્યા?” એ વિગેરે. વૃત્તત અતિ ગાજીપૂર્વક પૂછવાથી જયકુમારે પિતાને તે દરેક વૃત્તાંત મંત્રશક્તિના નામે યથાસ્થિત કહ્યો, પરંતુ મડામણિ અને મહોધિના પ્રભાવે એ બધું બળ્યું છે, એમ ન કહ્યું છે. કારણ કે તેવી અદભૂત દિવ્ય વસ્તુઓનું રક્ષણ તેમજ કરાય. ર૦૬-૨૦ળા ત્યારબાદ હર્ષવડે લષ્ટ પુષ્ટ બનેલા રાજાએ દેવકુમાર જેવા
જયકુમારની જોડે પિતાની કન્યાને મેટાં મહોત્સવપૂર્વક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com