Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 54
________________ ( ૪૧ ) નાખેલ મારા દેહને હું જાત્યવંત સુવર્ણની જેમ ર્નિસંદેહપણે ઉત્કૃષ્ટ ભાવાળે બનાવીશ ર૦રા એ રૂપ પરાવર્તાન પ્રમાણે કહીને અને રાશિની ખાઈની માટે સને તે ખાઈ પડવાની તૈયારી કરીને સાક્ષાત્કાર સર્વાધિક એ તે વામન, આશ્ચર્ય, કરાવતા વામનને ભય, ખેદ શાને દયા આદિવડે સમસ્ત (જયકુમારને) જને દઈ રહ્યા હોવા છતાં પણ (રાગ્નિમાં અગ્નિપ્રવેશ : પડતાં જાપણ ક્યા વિના) જ્વાળા એની જટાઓને ઉછાળી રહેલા તે અગ્નિમાં પતંગીયાની માફક એકદમ પડ્યો ! અને આશ્ચર્યની વાત છે કે તે ભીષણું રાશિમાંથી સૂર્યની માફક અત્યંત દેદીપ્યમાન કાંતિવાળો બનીને તુર્ત જ બહાર નીકળે ! ! ! ર૦૩-૨૦૪ મહાઓષધિના પ્રભાવે તે વાસનરૂપધારી જયકુમાર, સહેજ પણ બળે નહિ અને મડામણિના પ્રભાવે પ્રથમનું જે દિવ્ય સ્વરૂપ હતું, તેવા જ સ્વરૂપવાળે થયે! ર૦પા હવે અત્યંત વિસ્મય પામેલા, અને તેથી અસ્પષ્ટ બેલ નીકળી શકે તેવા મંદહાસ્યવાળા બનેલા રાજા વિગેરેએ તમે આવા ઘેર અગ્નિમાંથી સુંદર રૂપ ધારીને જીવતા કેવી રીતે નીકળ્યા?” એ વિગેરે. વૃત્તત અતિ ગાજીપૂર્વક પૂછવાથી જયકુમારે પિતાને તે દરેક વૃત્તાંત મંત્રશક્તિના નામે યથાસ્થિત કહ્યો, પરંતુ મડામણિ અને મહોધિના પ્રભાવે એ બધું બળ્યું છે, એમ ન કહ્યું છે. કારણ કે તેવી અદભૂત દિવ્ય વસ્તુઓનું રક્ષણ તેમજ કરાય. ર૦૬-૨૦ળા ત્યારબાદ હર્ષવડે લષ્ટ પુષ્ટ બનેલા રાજાએ દેવકુમાર જેવા જયકુમારની જોડે પિતાની કન્યાને મેટાં મહોત્સવપૂર્વક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118