Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 19
________________ કરવામાં પ્રવર્યા. ર૬ અપરાધ વિગેરેનું નામ જણાવ્યા વિના જ રાજાવડે જે આપણું પણ અવજ્ઞા કરી શકાય છે, તે અહિં આ રાજાના રાજ્યમાં આપણે રહેવું તે ઉચિત નથી. છે ર૭ કારણ કે मा जीवन् यः परावज्ञा-दुःखदग्धोऽपि जीवति । તસ્યાંજ્ઞાનવારસુ, નરો ur: If૨૮ ) અર્થજે જીવ, બીજાની અવજ્ઞાથી થએલા દુ:ખથી દાઝીં ઉડ્યો છતાં પણ જીવે છે તે નજી. માતાને જન્મ વખતે કલેશ કરાવનાર એવા તે જીવને જન્મ જ ન હે. ૨૮ આથી આપણે સ્વેચ્છાએ સારા દેશમાં ચાલ્યા જઈએ. શુભ થવું કે અશુભ થવું એ વાત આપણે આધીન નથી, કર્માધીન છે; એમ જાણવા છતાં પરાધીનતામાં કેણ રહે ? પારકા તેમ કરવાથી દેશાંતર જેવાની આપણી ઈચ્છા પણ પૂરી થાવ. પિતાના પુત્રનું અભિમાનીપણું રાજા પણ જાણે. waો કારણ કે– त्रयः स्थानं न मुश्चन्ति, काकाः कापुरुषा मृगाः ॥ अपमाने त्रयो यान्ति, सिंहाः सत्पुरुषा गजाः ॥३१॥ અર્થ-અપમાન થયે સતે કાગડા, કાયર પુરુષ અને મૃગલાં જે સ્થાન છેડતા નથી, સિહ, સત્પષે અને હાથીઓ એ ત્રણે, સ્થાન છેડીને ચાલ્યા જાય છે. ૧૧ - - વળી નક્કી આ કઈ પ્રપંચ દુબુદ્ધિવાળી રોપણી એકમાન માતા શ્રીમતી લાગે છે, અને આવું ઈ વર્તજ તેનેજ યોગ્ય છે, નહિ કે–પિતાને ગ્ય છે. અર્થાત્ ચિતા. આવું વર્તન કરે નહિ. અથવા તે પિતા શાણું છે છતાં એ તે રાજા - t.: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118