Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
S
( ૧૦ ) અને સમસ્ત પીડાને હરનારી એવી મનને હરી લેનારી તારી મૃતિ, કેના આનંદને માટે થતી નથી ? અર્થાત્ એ સર્વ પ્રકારે મંગલ કરનારી શ્રી જિનેશ્વર પ્રભુની મૂત્તિ સહુ કેઈને આનંદ ઉપજાવનારી છે. પાકા એ પ્રમાણે પ્રયાણની આદિ મંગલરૂપે શ્રી શાંતિનાથ પ્રભુને નમન કરીને સ્તુતિ કર્યા બાદ શ્રી જિન ભવનમાંથી નીકળીને દૂર દૂર થાલી નીકળેલા તે ને રાજકુમારે થાકયા અને વિશ્રાન્તિને માટે એક વડ નીચે બેઠા. બાદ મેટા ભાઈ જયકુમાર જાગતે સતે ના ભાઈ વિજયકુમાર તે વડ નીચે કેઈક અનુકૂળ જગ્યાએ સૂઈ ગયે ૪૦ છે તે અવસરે તે વડ ઉપર વાસ કરીને રહેનારી યક્ષિણ, પિતાના સ્વામી યક્ષને કહે છે કે હે નાથ ! આ વડ નીચે આવેલા
આ બે કુમારે આપણું અતિથિ ગણાય, શ્રી જયકુમારને માટે તેઓ વિશાળ સત્કારને એગ્ય છે. યક્ષ પાસેથી પ્રાપ્ત ૪૧ આંગણે આવેલી જે તે થયેલ-પાઠસિદ્ધ અતિથિ પણ સર્વ પ્રકારે સર્વને પૂજમહામંત્ર, વાંછિત-નીય ગણાય છે, તે આપણું પુણ્યાગે કાર્યકારી મહામણિ પ્રાપ્ત થયેલા અને ત્રણેય જગતને વિષે અને અનેક દેને ઉત્તમ એવા આ અતિથિએ તે હરનારી એવી વિશાળ સત્કારને એગ્ય ગણાય તેમાં મહાઔષધિને કહેવાનું જ શું હોય? ૪ર યક્ષિઅપૂર્વ લાભ. શ્રેણીની વાત સંભળને પ્રમુદત ઈંએલ . . . . યક્ષ પણ નિપુણયુક્તિ કરીને બોલ્યો કે હે પ્રિયે! તે ઘણું જ સાફ કંછું. આપણુંબે પધારેલા આ એ અતિથિઓને હું ત્રણ દિધ્ય વસ્તુઓ આપીને ઉત્તમ સત્કાર કરીશ. ૩ તે બંને અતિથિઓને જે ત્રણ દિવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com