Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
કલ્પવૃક્ષ જેવા બે પુત્રને હણું નાખવા તે તે ઉત્તમ જનેને ઘટે જ કેમ? ૧૯-૨૦ “એમ અનેક પ્રકારની ચિંતામાંથી કેમે કરીને ચિત્તને એકદમ સ્થિર કરીને બંને પુત્ર કલ્પવૃક્ષ હેવા છતાં રાજ્યદેવી તેઓને હણવા લાયક જ જણાવે છે, તે એ બંને કુમારોને મારી પાસે આવતાં જ અટકાવવા પૂરતું કરું. એટલું કરવાથી પણ મને ભય રહેતો નથી: (એટલે હણી નાખવાનું કે પ્રજન નથી:) દેવીના વચનથી બે કુમારે પર શંકા ધરતા રાજાએ એ પ્રમાણે વિચારીને બંને કુમારોને મહેલમાં પ્રવેશ અટકાવ્ય [ખરેખર અહિં કલ્પવૃક્ષ જેવા પિતાના કુમારમાં આવા ઉત્તમ પિતાને પણ શંકા આવી તેમાં રાજાને દેષ નથી.] લક્ષ્મીનું સ્થાન જ અવિશ્વાસ છે. . ૨૩-૨૪ ત્યારબાદ તે લક્ષ્મીને સ્થાન જેવી સભામાં બેઠેલા પૃથ્વીપાળને નમન કરવાને માટે આવેલા
. : : તે બંને કુમારે દ્વારપાળે બારણામાં પિતાના અ૫- અટકાવ્યાસ્પા આટલા અપમાનથી માનથી દેશ છેડી પણ અત્યંત દુભાએલા તે બંને કુમાર પરદેશ જવાની કોઈપણ બેલ્યા વિના જ પાછા વળ્યા કુમારની તૈયારી અને તે જ દિવસે આ પ્રમાણે મંત્રણ ૧ વા યોગ, સફળી ફુ લા ?
गरलसहोदरजाता, तचित्र यन्त्र मारयति ॥१॥
અર્થ –લક્ષ્મી જ એવી વસ્તુ છે કે–તે જેને વરે છે તેનાં વાણું, આંખ અને કાનને નાશ કરે છે અને તેથી શાણો પણ માનવી વિપરીત વર્તન કરે તેમાં મનુષ્યને શું દોષ ? સમુદ્રમાં રહેલાં ગેરરૂપ સગા ભાઈથી ઉત્પન્ન થયેલી એવી એ લક્ષ્મી, જેને વરે છે
તેને મારતી નથી એ આશ્ચર્ય છે. જે ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
'
'.: :
: :
* *
* *
* *
: