Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 18
________________ કલ્પવૃક્ષ જેવા બે પુત્રને હણું નાખવા તે તે ઉત્તમ જનેને ઘટે જ કેમ? ૧૯-૨૦ “એમ અનેક પ્રકારની ચિંતામાંથી કેમે કરીને ચિત્તને એકદમ સ્થિર કરીને બંને પુત્ર કલ્પવૃક્ષ હેવા છતાં રાજ્યદેવી તેઓને હણવા લાયક જ જણાવે છે, તે એ બંને કુમારોને મારી પાસે આવતાં જ અટકાવવા પૂરતું કરું. એટલું કરવાથી પણ મને ભય રહેતો નથી: (એટલે હણી નાખવાનું કે પ્રજન નથી:) દેવીના વચનથી બે કુમારે પર શંકા ધરતા રાજાએ એ પ્રમાણે વિચારીને બંને કુમારોને મહેલમાં પ્રવેશ અટકાવ્ય [ખરેખર અહિં કલ્પવૃક્ષ જેવા પિતાના કુમારમાં આવા ઉત્તમ પિતાને પણ શંકા આવી તેમાં રાજાને દેષ નથી.] લક્ષ્મીનું સ્થાન જ અવિશ્વાસ છે. . ૨૩-૨૪ ત્યારબાદ તે લક્ષ્મીને સ્થાન જેવી સભામાં બેઠેલા પૃથ્વીપાળને નમન કરવાને માટે આવેલા . : : તે બંને કુમારે દ્વારપાળે બારણામાં પિતાના અ૫- અટકાવ્યાસ્પા આટલા અપમાનથી માનથી દેશ છેડી પણ અત્યંત દુભાએલા તે બંને કુમાર પરદેશ જવાની કોઈપણ બેલ્યા વિના જ પાછા વળ્યા કુમારની તૈયારી અને તે જ દિવસે આ પ્રમાણે મંત્રણ ૧ વા યોગ, સફળી ફુ લા ? गरलसहोदरजाता, तचित्र यन्त्र मारयति ॥१॥ અર્થ –લક્ષ્મી જ એવી વસ્તુ છે કે–તે જેને વરે છે તેનાં વાણું, આંખ અને કાનને નાશ કરે છે અને તેથી શાણો પણ માનવી વિપરીત વર્તન કરે તેમાં મનુષ્યને શું દોષ ? સમુદ્રમાં રહેલાં ગેરરૂપ સગા ભાઈથી ઉત્પન્ન થયેલી એવી એ લક્ષ્મી, જેને વરે છે તેને મારતી નથી એ આશ્ચર્ય છે. જે ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ' '.: : : : * * * * * * :

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118