Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૮૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ લોગહિય (લોકહિત) સોહમ્મ(૧) સ્વર્ગ(કલ્પ)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમ વર્ષનું છે, તેઓ એક પખવાડિયે એક જ વાર શ્વાસ લે છે અને તેમને એક હજાર વર્ષે એક જ વાર ભૂખ લાગે છે. ૧
૧. સમ. ૧. લોગાઇત અથવા લોગાયત અથવા લોગાયય (લોકાયત) એક અજૈન દર્શનશાસ્ત્ર."
૧. નરિ.૪૨, અનુ.૪૧, સૂત્રશી.પૃ. ૧૫, ૨૧૫-૧૬, સૂત્રચૂ.પૂ.૨પ૬, ૨૬૬. લોગાવત્ત (લોકાવર્ત) લોગ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન ૧
૧. સમ ૧૩. લોગુત્તરવહિંસગ (લોકોત્તરાવતંસક) લોગ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ. ૧૩. લોયંતિય (લોકાન્તિક) જુઓ લોગતિય."
૧. આવયૂ. ૧.પૃ. ૨૫૧. લોયણા (લોચના) ઉજેણીના રાજા દેવિલાસત્તની રાણી, જયારે તે ગર્ભવતી હતી ત્યારે તે શ્રમણી બની હતી. તે અને અણુરત્તલોયણા એક છે.
૧. આવયૂ. ૨.પૃ. ૨૦૨. લોલ રણપ્રભા નરકભૂમિમાં આવેલું એક મહાણિરય.'
૧. સ્થા.૫૧૫. લોલુઅ (લોલુપ) રણપ્રભા નરકભૂમિમાં આવેલું એક મહાણિરય.'
૧. સ્થા.૫૧૫. લોલુચ્ચય (લોલુપાચ્યત) પ્રથમ નરકભૂમિ રણપ્રભા(૨)માં આવેલું નારકીય વાસસ્થાન. આણંદ(૧)ના અવધિજ્ઞાનની સીમા, અધોલોકના ક્ષેત્રની દષ્ટિએ, આ વાસસ્થાનના ક્ષેત્ર સુધી જ હતી. મહાસયય(ર)ની પત્ની રેવઈ (૨) મૃત્યુ પછી આ વાસસ્થાનમાં જન્મી હતી. ૧. ઉપા.૧૪.
૨. એજન,પરે. લોહ આ અને લોહજ્જ એક છે.૧
૧. વ્યવભા. ૬.૨૨૫. ૧. લોહગ્ગલ (લોહાર્ગલ) પુવવિદેહના પુખલાવઈ વિજય(૨૩)નું નગર. રાજા વઈરજંઘ(૧) અહીં રાજ કરતો હતો. ૧ ૧. આવચૂ.૧,પૃ.૧૭૮, કલ્પધ પૃ.૧૫૪, કલ્પવિ.પૃ.૨૩૯, કલ્પલ, પૃ.૧૩૮, કલ્પસ.
પૃ.૧૯૩.
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org