Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૫૧૭ ૧. સોમિલબારવઈનો બ્રાહ્મણ. તે સોમસિરીનો પતિ અને સોમા(૧)નો પિતા હતો.' તે અને સોમભૂઈ(૪) એક છે. જુઓ ગયસુકુમાલ(૧).
૧. અત્ત.૬, આવચૂ. ૧.પૃ.૩પ૯. ૨. સોમિલ મજૂઝિમ(૧)નો બ્રાહ્મણ. તેણે મોટો યજ્ઞ કર્યો હતો. તે યજ્ઞમાં ઇંદભૂઈ વગેરે જેવા પ્રસિદ્ધ પંડિતો આવ્યા હતા. જ્યારે આ યજ્ઞ ચાલુ હતો ત્યારે તિવૈયર મહાવીર મજુઝિમામાં આવ્યા હતા.' ૧. આવયૂ.૧.પૃ.૩૨૪, વિશેષા.૧૯૯૭, આવહ.પૃ. ૨૨૯, આવમ.પૃ.૩૦૦, કલ્પધ.
પૃ.૧૧૫, કલ્પવિ.પૃ. ૧૭૯. ૩. સોમિલ વાણિયગામનો બ્રાહ્મણ. તેણે તિર્થીયર મહાવીરને કેટલાક પ્રશ્નો પૂછયા, તેના મનનું સમાધાન થયું, તેણે મહાવીર પાસે દીક્ષા લીધી અને છેવટે તે મોક્ષ પામ્યો.
૧. ભગ.૬૪૬-૪૭. ૪. સોમિલ અંતગડદસાના દસ અધ્યયનોમાંનું ત્રીજું અધ્યયન. તે વર્તમાનમાં અસ્તિત્વ ધરાવતું નથી.
૧. સ્થા.૭૫૫, સ્થાઅ.૫૧૨. ૫. સોમિલ વિયાહપણતિના અઢારમા શતકનો દસમો ઉદ્દેશક. ૧
૧. ભગ.૬ ૧૬. ૬. સોમિલ ઉજેણીનો અબ્ધ બ્રાહ્મણ. તેને આઠ પુત્રો અને આઠ પુત્રવધૂઓ હતી. અન્ધત્વના કારણે તે અગ્નિમાં પડ્યો.'
૧. બૃભા.૧૧૫૨-૫૩, વૃક્ષ.૩૫૯. ૭. સોમિલ વાણારસીનો બ્રાહ્મણ તાપસ. તે અને સોમ(૧૦) એક છે.
૧. નિર.૩.૩. સોમિલિઅ (સૌમિલિક) જેણે પોતાના ઉપદ્રવી પડોશીને પાઠ ભણાવ્યો હતો તે શ્રેષ્ઠી.'
૧. આવયૂ.૨,પૃ.૨૯૦. સોયંધિય (સૌગન્ધિક) આ અને સોગંધિય એક છે.'
૧. જીવા.૬૯. સોયરિઅ (શૌકરિક) આ અને સાગરિ એક છે.'
૧. પિંડનિ. ૩૧૪, ૧. સોયામણી (સૌદામિની) રુયગ(૧) પર્વત ઉપર વસતી મુખ્ય દિસાકુમારી.
૧. તીર્થો.૧૬૧, જબૂ.૧૧૪. ૨. સોયામણી વિજુકુમારીમહત્તરિયા દેવી. તે અને સોયામણી(૧) એક છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org