Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૯૭
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. સમ.. સૂરવર્ડેસઅ સૂર્યાવર્તસક) સૂર(૧) જ્યાં વસે છે તે સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સૂર્ય.૯૭. સૂરવણ (સૂર્યવર્ણ) સૂર(૭) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૫. સૂરવર (સૂર્યવર) જુઓ સૂરવરસમુદ.'
૧. સૂર્ય. ૧૦૨. સૂરવરદીવ (સૂર્યવરદ્વીપ) સૂરોદ સમુદ્રને ઘેરીને આવેલા વલયાકાર દ્વીપ અને તે દ્વીપને ઘેરીને વલયાકાર સૂરવર સમુદ્ર આવેલો છે.'
૧. સૂર્ય ૧૦૨. સૂરવરભાસોદ (સૂર્યવરભાસોદ) જુઓ સૂર્યવરોભાસસમુદ્ર.'
૧. જીવા.૧૮૫. સૂરવરસમુદ્ર (સૂર્યવરસમુદ્ર) સૂરવરદીવને ઘેરીને આવેલો વલયાકાર સમુદ્ર. અને તે સમુદ્રને ઘેરીને વલયાકાર સુરવારોભાસદીવ આવેલો છે.
૧. સૂર્ય. ૧૦૨. સૂરવારોભાસદીવ (સૂર્યવરાવભાસદ્વીપ) સૂરવારોભાસસમુદ્ર વડે ઘેરાયેલો વલયાકાર દ્વીપ. આ વલયાકાર દીપ સુરવરસમુદ્રને ઘેરીને આવેલો છે.'
૧. સૂર્ય. ૧૦૨. સુરવરોભા સમુદ્ર (સૂર્યવરાવભાસસમુદ્ર) સૂરવારોભાસદીવને ઘેરીને આવેલો વલયાકાર સમુદ્ર. તે સમુદ્ર પોતે દેવદીવ વલયાકાર દ્વીપથી ઘેરાયેલો છે.'
૧. સૂર્ય. ૧૦૨, જીવા.૧૮૫. સૂરવિભાણ (સૂર્યવિમાન) જોઇસિય દેવોનું હવાઈ જહાજ તેમજ વાસસ્થાન. તે જ યોજન લાંબું અને ૪ પહોળું છે. તેનો પરિઘ તેની લંબાઈ કરતાં ત્રણ ગણાથી કંઈક વધારે છે. ત્યાં વસતા દેવો અને દેવીઓનું જઘન્ય આયુષ્ય પલ્યોપમ વર્ષોનો ચોથો ભાગ છે જ્યારે દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમ અને એક હજાર વર્ષ છે અને દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય અર્પો પલ્યોપમ અને પાંચ સો વર્ષ છે. આ હવાઈ જહાજ પૃથ્વીથી ઉપર આઠસો યોજના અંતરે, જોઇસિય ક્ષેત્રની સૌથી ઉપરની સીમારેખાથી નીચે દસ યોજનાના અંતરે, ચંદવિમાણથી ઉપર એંશી યોજનના અંતરે, અને તારાઓની આકાશગંગાની સૌથી ઉપરની સીમારેખાથી નીચે એક સો યોજનાના અંતરે ગતિ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org