Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
વચ્છકા (વત્સકા) જુઓ વચ્છગા.૧
૧. આચાચૂ.પૃ.૨૨૬.
વચ્છકાતીર અથવા વચ્છગાતીર (વત્સકાતીર) વચ્છગા નદીના કાંઠે કોસંબી અને ઉજ્જૈણી વચ્ચે આવેલું શહેર.
૧. આચાચૂ.પૃ.૨૨૬, આનિ.૧૨૮૨, આવચૂ.૨.પૃ. ૧૯૧-૯૨, મ૨.૪૭૫, આવહ. પૃ. ૭૦૦.
વચ્છગા (વત્સકા) જે નદીના કાંઠે વચ્છગાતીર શહેર આવેલું હતું તે નદી.
૧. મ૨.૪૭૫, આનિ.૧૨૮૨, આવચૂ.૨.પૃ.૧૯૦, આચાચૂ.પૃ.૨૨૬, આવહ. પૃ.૭૦૦. વચ્છગાવતી (વત્સકાવતી) આ અને વચ્છાવઈ એક છે.૧
૧. સ્થા.૯૨.
વચ્છણયરી (વત્સનગરી) જ્યાં મહાવીરે ઘણો કઠણ અભિગ્રહ લીધો હતો તે કોસંબી નગરનું બીજું નામ.
૧. આનિ.૫૩૨, આવચૂ.૧.પૃ.૩૨૩, વિશેષા.૧૯૮૭, આવમ.પૃ.૨૯૯. વચ્છભૂમિ (વત્સભૂમિ) આ અને વચ્છ(૧) એક છે.
૧. આવનિ.૬૪૬, વિશેષા.૨૫૦૭.
૧
૧. વચ્છમિત્તા (વત્સમિત્રા) ઊર્ધ્વલોકમાં વસતી મુખ્ય દિસાકુમારી દેવી. ઠાણ અનુસાર તે અધોલોકમાં વસે છે.૨
૧. જમ્મૂ.૧૧૩.
૨૯૧
૨. સ્થા.૬૪૩, આવહ.પૃ.૧૨૧.
૨. વચ્છમિત્તા છંદણવણમાં આવેલા રુયગ(૬) શિખર ઉપર વસતી દેવી.`આ અને વચ્છમિત્તા(૧) એક છે.
૧. જમ્મૂ.૧૦૪.
૩. વચ્છમિત્તા સોમણસ(૫) પર્વતના કંચણ(૧) શિખર ઉપર વસતી દેવી.૧
૧. જમ્મૂ.૯૭.
વચ્છયાતીર (વત્સકાતી) આ અને વચ્છગાતીર એક છે.
૧. આવહ.પૃ.૭૦૦.
વયાવતી (વત્સકાવતી) આ અને વાવઈ એક છે.
૧. આચૂ.૧.પૃ.૧૭૯.
9
વચ્છવાલી (વત્સપાલી) વયગામની વૃદ્ધા. તેણે મહાવીરને ભિક્ષા આપી હતી
૧. આવમ.પૃ.૨૯૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org