Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
मा२ प्रत..
-
इय जाव पंच मासा-विहरइ इह पंचमा भवे पडिमा, छठ्ठीइ बंभचारी-ता विहरइ जीव छम्मासा. ३४ सत्तमि सत्त उ मासे, नवि आहारे सचित्त माहारं, जं जं हिडिल्लाण-तंचो वस्मिाण सव्वपि. , ३५ आरंभसय-करणं-अठमिया अट्टमास वज्जेइ नवमी नवमासे पुण--पेसारंभे विवज्जेइ. दसमी पुण दस मासे-उदिकपि भत्त नवि मुंजे, सो होई छुरमुंडो-सिहलिं वा धारइज्जा वि. . ३७ जं निहिय मत्थजायं--पुच्छंत नियाण नवरि सो आह, जइ जाणइ तो साहइ-अह नवि तो वेई नवि जाणे. ३८ । खुरमुंडो लोओ वा--रयहरण पडिग्गई . प गिहिता, समणभूओ विहरइ-नवरं समायगाणु वरि.
' સાતમીમાં સાત માસ લગી સચિત્ત આહાર ન ખાવું, અને જે જે હેડેની પ્રતિમાઓમાં કરવાનાં કામ છે, તે તે બધાં ઉપરલીમાં કાયમ રહે છે. ૫
આઠમી પ્રતિમામાં આઠ માસ લગી પતે આરંભ નહિ કરે. નવમીમાં નવ માસ લુણી ચાકર પાસેથી પણ આરંભ નહિ કરાવે. ૩૬
- દશમીમાં દશ માસ લગી ઉદીષ્ટકૃત એટલે આધાક આહાર પણ નહિ ખાય, તથા તેં ખુરમુંડ થાય અથવા શિખ ધારણ કરે. ૩૭ - એ પ્રતિમામાં રહેતાં, તે પૂર્વે જ તેણે નિધાનગત પસાટકા રાખ્યા હોય, તે છે તેના વારસે પૂછે છે તે જાણતો હોય તો તેમને કહે અને ન જાણતો હેય તે કહે છે, નથી જાણતા. ૩૮
અગીયારમી પ્રતિમામાં ખુરમું કે, લોયા કરાવે, અને રજોહરણ અને પત્રમાં રાખી શ્રવણભૂત એટલે સાધુ જેવો થઈ વિચરે. માત્ર સ્વજાતિમાં આહાર લેવા જાય. ૩૮. .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org