Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ભાવ શ્રાવક
૪૦૫
पेहा । एगूणवीस दोसा-काउस्सग्मंमि वज्जि ज्जा ॥ ४१ ॥ इरिउस्सग्गपमाण-पणवीसु स्सास अट्ठ सेसेसु । गंभीरमहुरसदं-महत्थ
पडिकमणे जिणहर जिमण-चरिम पडिकमण मुयण पडिलोहे । चिइवंदणमिय जइणो-सत्त उवारा अहोरत्ते ।। ४३ ॥ पडिकमओ गिहिणोविहु-सगवेला पंचत्रेल इयरस्स । पूयासु तिसंझासुं-होइ तिवेला जहन्त्रेण ॥ ४४ ॥ तंबोली पाणर भोयण वाणह४ मेहुन्न मुयण नि- .
બંછા મુજુઠ દા –જે નિજનામર | ૪પ | ___ अन्ये पुनराचार्याश्चतुरशीति संख्या आशातना एवं प्रतिपाરાંતિ– ' .
खलंग केलि२ कलिं३ कला४ कुललयं५ तंबोला मुग्गालयं७-- गा
[ ૪૦-૪૫ ] ( ભાષ્યમાં કુ દોષ, નથી ગમ્યું-હાં તે ગણેલ છે, તેથી ૧૮ ના બદલે ૨૦ થાય છે, માટે ઘેટક લત રૂપ એક દોષ ગણવાથી અથવા બીજા કોઈ પણ બે એકરૂપ ગણવાથી ૧૦ દેવ થશે.) ઇરિયાવહીના કાઉસ્સગનું પ્રમાણ પચીશ શ્વાસોશ્વાસ છે, બાકીના આઠ શ્વાસે શ્વાસના છે. સ્તોત્ર તે એ કે જે ગંભીર મધુર શબ્દવાળું અને મોટા અર્થ યુક્ત હોય તે. [ ૪૨ ]
સવારના પરિકમણે, જિન મંદિરમાં જતાં, જમતાં, દિવસ ચરિમ લેતાં, સાંજના પડિકમણે, સૂતાં અને જાગતાં એમ મુનિને રાત દિવસમાં સાત વાર ચૈત્ય વંદન કરવું ' પડે છે. [ ૪૩ ] પડિકમણું કરનાર ગૃહસ્થને પણ સાત વેળા ચૈત્યવંદન કરવાનું હોય છે. પડિકમણું નહિ કરનારને પાંચ વાર હોય છે. જઘન્યપણે ત્રણ સંધ્યા વખતે ત્રણ વાર તો જરૂર ચૈત્યવંદન કરવું જોઈએ. [ ૪૪ ] આશાતના દશ છે –તાંબલ, પાન, ભજન, પગરખાં, મિથુન, રાયન, નિષ્ઠીવન, મૂત્ર, ઉચ્ચાર [ ખરચું છે, અને જુગટું એ દશ આશાતના જિનેશ્વરના ગર્ભ ગૃહમાં નહિ કરવી. [ ૫ ]
બીજા આચાર્યો તે ચોરાસી આશાતના કહે છે, તે આ રીતે છે – ખેલતમાસ ૧, કીડા ૨, ક ૩, કળા , કુળલય પ, તળ, એગારવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org