Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ,
अमर: प्रणिजगाद -
फलोदएण म्हि हिं पविठो-त —તથા સળસ્થા પમિત્રિકા । 4क्खित्तचित्तेण मए न नायं सकुंडलं वा वयणं नवति ॥ १३ ॥ तो सारेयरभावं निवेण कव्वाण पुच्छिया विबुहा । जंपति नहु विसेसं - एसि वयं देव पिच्छामो ॥ १४ ॥ जं इह इमेहि वक्खित्तचित्तया अखिया फुૐ સો) મનિફેલિયસમૂરું સદ્દો તેળ ચિત્ર મિર્ઝા ॥ ?! તે સોउ सयमवि - वीमंसिता पपई नरिंदो 1 कह मंतिसत्तम अहं उतम्मधमं वियाणिस्सं? ॥ १६ ॥ पभणइ मंती नरवर - जिणदंसणिणोवि अस्थि इह मुणिणो । विहिपयत्था पालियमहव्वया पवरगोवसमा ॥ १७ ॥ समतिणमणिणो सममित्तसत्तणो तुल्लरंकभरवइणो । महुयरवित्तीकयमाणચિત્તનો ધમ્મુજતહળો ॥ ૨૮ ॥
૩૯૪
ત્રીજો ખલ્યેા
નશીબ યાગે હું એક ધરમાં પેઠે, ત્યાં મેં આસનપર બેઠેલી પ્રમદાને જો, પણ મારૂ ચિત્ત વિક્ષિપ્ત હોવાથી તેના વદનમાં કુંડળ હતાં કે નહિ, તે હું જાણી શકયે નહિ. ( ૧૩ )
ત્યારે રાજાએ પંડિતાને તે કાવ્યેામાં સારૂં નરતુ પારખવા પૂછતાં, તે ખેલ્યા કે, હે દેવ ! અમે કંઇ એએમાં પૂરક જોઇ શકતા નથી. [ ૧૪ ] વળી એમાં જે એમણે વિક્ષિપ્ત ચિત્તતા જણાવી, તે ખુલ્લી રીતે અજિતેંદ્રિયપણું બતાવે છે, અને તે તે અધર્મ છે; માટે એ વિચારવા યેાગ્ય છે. ( ૧૫ ) તે સાંભળીને રાજા પોતે પણ તે કાવ્યોને વિચારીને મેલ્યા કે, હે મંત્રિ! શી રીતે હવે હું ઉત્તમ ધર્મ જાણી શકીશ ? ( ૧૬ ) મત્રિ ખેલ્યા કે, હે નરેશ્વર ! ઇહાં હજુ જિન દર્શનના પણ મુનિઓ છે. તે પદાર્યના જાણુ, મહાવ્રતના પાળનાર, અને મહા ગેાપ સમાન છે. [ ૧૭ ] વળી તે તૃણુ અને મણિ, શત્રુ અને મિત્ર, તથા રક અને રાજામાં સમાન દૃષ્ટિ રાખનારા, મધુકર વૃત્તિથી પ્રાણ વૃત્તિ કરનારા અને ધર્મ ળનાં તરૂ સમાન છે. [ ૧૮ ] વળી તેઓ જિતેન્દ્રિય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org