Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
બાર વ્રત.
૯૧
हास-पाओसर-विमरिसर-पुढो विमाया उ तत्य दिव्वाओ, चरिमा हासारदा-पोसओ निष्ठिया यपुणो.. २ हास-पाओस-विमरिस३-कुसीलपडिसेवणा उ माणुस्सा, भय'-दोसर-भोयणत्यं३-अवच्यगिहरक्खणी तिरिया. ३ आयस्संवेयणिया-चउहा वायाउी तय पित्ताउने, सिंभाउ३ संनिवायाउ-वाहिणी अहव एवं तु. ४ ઘળા-ચંપર-સાર-વળગો, ઘટ્ટ તુ ચરિંછમ, रयमाइहिं पीडा-थंभणुयं होइ वाएणं. लेसण चिरसंकोइप-धरणाओ अंगुवंगसंकुडणं,
खलियस्स खाणुमाइसु-पवडणयं देहभंजणया.. ६. तेषां संगेपि संपर्कोप सति-तत्रातंकसंगे आरोग्यद्विजवन, उपसर्गसंगे कामदेवश्रावककन
ن
ત્યાં દિવ્યના ચાર ભેદ આ રીતે છે?-હાસ્યથી, પ્રદેશથી, ઈર્ષ્યાથી, અને માયાથી. તેમાં છેલ્લે ભેદ હાસ્યથી થાય છે, અને બાકીના બધા પ્રદેષથી છે. ૨.
માનનુષ્ય ઉપસર્ગના ચાર ભેદ આ રીતે છે-હાસ્યથી, પ્રદેષથી, ઈર્ષોથી, અને કુશળ પ્રતિ સેવનાથી તિર્યંચના ઉપસર્ગ આ રીતે થાય છે ભયથી, ષથી, ભ. જન અર્થે અને બચ્ચાં તથા ઘરને રાખવા માટે. ૩
આત્મ સંવેદનયના ચાર પ્રકાર તે વાતથી, પિત્તથી, કફથી, અને સનિપાતથીજે વ્યાધિઓ થાય છે, તે જાણવા અથવા નીચેની રીતે જાણવા. ૪
ઘદનથી, સ્તંભનથી, શ્લેષણથી, અને પ્રપતનથી. ત્યાં ઘટનથી તે આંખમાં રજ'. છે વગેરે પડવાથી પીડા થાય છે તે જાણવા. સ્તંભન તે વાતને લીધે અંગ અકડાઈ હે છે. ૫.
શ્લેષણ તે લાંબા વખત સુધી દબાવી રાખ્યાથી અોપાંગ સંકડાઈ જાય તે - જાણવું, તેમજ થાંભલા વગેરેમાં અથડાતાં દેહ ભાંગે છે તે પ્રપતન જાણવું. ૬
તે આંતક તથા ઉપસને સંગ એટલે સંપર્ક થયા છતાં પણ અડગ રહે, ત્યાં આતંકના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org