Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
...
शा
.
૧૧૯
-
-
-
-
-
-- uneetha
P
सायरं गुरुं गयउरे नियइ ॥ १७ ॥ संजायकम्मविवरो-बहुबहुमाणण नमइ गुरुचरणे । तो कहइ मुणिवरो तस्स-समुचियं धम्म कहमेवं ॥ १८ ॥ धम्मेण धणसमिद्धा-जम्मो धम्मेण उतमकुलंमि । धम्मेण दीह माउँ--धम्मेण उदग्ग ‘मारुग्गं ॥ १९ ॥ सयलचउजलहिवलयंमि--निम्मला भमइ धम्मओ किती । हसियरइरमणरुवं-रुवं धम्माउ इह होइ ॥ २० ॥ जं भुजति सुहाई-मणिरयणपहापहासियदिसेसु । भुवणेसु भुवणवइणो-तं सव्वं धम्ममाह ॥ २१ ॥ जं हरिसभरुभतं-निषचकं चक्किणो नमइ चलणे । तं सुद्धधम्मकप्रदुमस्स . कुसुमुग्गमं मन्ने ॥ २२ ॥ सरहससुरसुंदरिकर-चालिय चलचारुचामरुप्पीलो । सुरलोए सुरनाहो--हवेइ धम्मपभावेण ॥ २३ ॥ किं बहुणा भणिएणं -धम्मेण हवंति सयलसिद्धीओ । धम्मेण विमुक्काण उ-जियाण न कयावि फलसिद्धी ॥ २४ ॥ तं सोउं धणमितो-कर्यंजली जपए नमिय सूरि । एव 'मिणं मुणिपुंगव-जं तुम्भे
ગો, ત્યારે તે મુનીશ્વર તેને ઉચિત એવી આ રીતે ધર્મ કથા કહેવા લાગ્યા. ( ૧૮ ) ધર્મથી માણસે ધનવાળા થાય છે, ધર્મથી ઉત્તમ કુળમાં જન્મ મળે છે, ધર્મથી લાંબુ આયુષ્ય થાય છે, અને ધર્મથી ભરપૂર આરેગ્ય મળે છે. [ ૧૮ ] ધર્મથી ચારે સમુદ્રના અંતવાળા ભૂમંડળમાં નિર્મળ કી ફેલાય છે, તેમજ ધર્મથી ઈહાં કામદેવ કરતાં પણ अघि ३५ थाय छ: [ २० ] . ભુવનપતિ દેવતાઓના મણિરત્નની પ્રભાથી ચારે દિશાઓને ઝળકતી કરતા ભુવને માં જે સુખ ભોગવાય છે, તે બધું ધર્મનું માહાભ્ય છે. (૨૧) વળી જે ચક્રવર્તિ રાજાના ચરણે હર્ષના જોરથી ઉદુભ્રાંત બનીને રાજાઓને સમૂહ નમન કરે છે, તે શુદ્ધ ધર્મરૂપી કલ્પવૃક્ષનાં પુષ્પ છે, એમ માનું છું. [ ૨૯ ] હર્ષવાળી સુરાંગનાઓના હાથે ચલાવવામાં આવતા ચંચળ અને સુંદર ચામરના મુગટવાળી દેવલોકને ઈ પણ ધર્મના प्रमाथी थाय छे. ( २3 ) आशु ४ीम ? धर्मप3 स सिधिया थाय छ, અને ધર્મથી રહિત છની ક્યારે પણ ફળસિદ્ધિ થતી નથી. (૨૪) તે સાંભળીને ઇ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org