Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
-
-
- -
-
द्विपदं पुत्रकलत्रदासीकमकरशुकसारिकादि चतुःपदं मवाश्वादि तयोर्यत् प्रमाणं तस्य कारणेन गर्भविधायनेनातिक्रमोऽतिचारो भवति.
- यथा किल केनापि संवत्सराघवनिना द्विपदचतुःपदानां परिमाणं कतं. तेषां च संवत्सरमध्य एवं प्रसवेऽधिकद्विपदादिभावतो व्रतभंगः स्यात्अतस्तद्भयात् कियंतमपि कालमतिबाह्य गर्भग्रहणं कारयतोऽतिचारः गर्मगताधिकद्विपदादिभावाबहिरनिर्गमनेन तदभावात्कल्पनाच व्रतभंगाभंग प्रा.
• कुष्यं शयनासनकुंतखड्गभाजनकचोलकादिगृहोपस्काररूपं तत्ममाणस्यभावेन पर्यायांबररूपेणातिक्रमोऽतिचारो भवति.. यथाकिल केनाफि कच्चौलकदशकलक्षणं कुप्यमानं कृतं, कयधिश्च तदपिकसंभवे सति व्रत-' भंगभयाद्भजायित्वा बहुभिरपि पर्यायांतरेण दर्शक कास्यतः, स्वसंख्यापूरणात् स्वाभाविकसंख्यावाधनाचातिचार इति..
___ ६५६ ते पुत्र, सत्र, सी, ३२, पोपट, मेना गोरे, यतु.प. ते मेव ઘેડા વગેરે. તેના પ્રમાણનું કારણવડે એટલે ગભધાન કસવવાવડે અતિક્રમ તે અતિચાર शशको.
. .' જેમકે કોઈએ એક વર્ષની હદ બાંધી દ્વિપદ ચતુષ્પદનું પરિમાણ કર્યું. હવે જો તે વર્ષની અંદર જ તેઓ બચ્ચું આપે છે, અધિક થવાથી વ્રતભંજ થાય, તેથી તેની બીકે કેટલેક વખત ગાળીને પછી ગર્ભગ્રહણ કરાવે છે અતિચાર થાય. કેમકે ગર્ભમાં પણ અધિક દિપદાદિક થયા અને બાહેરમાં નથી તેથી અધિક નથી એમ ધારવાથી વ્રતને ભંગ તથા અભંગ બે કાયમ રહે છે.
माना, मासन, Hei, तरवार, मा, ११ १२ सरसामान તેના પ્રમાણને ભાવે કરીને રૂ૫ બદલાવીને અતિકામ કરે તે અતિચાર છે. જેમકે કોઈએ દશ કટારાનું માન કર્યું. હવે તે રીતે તે અધિક થતાં વ્રતભંગની બીકે તેમને ભંગાવી મોટા કરી દશજ કાયમ કરાવે છેસંખ્યા પૂરી રહી, અને સ્વાભાવિક સંખ્યા તૂટી તેથી અતિયાર થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org