________________
૧૯૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૦ जयत्ति दुःषमादौ, जइअत्ति दुर्भिक्षादाविति । तथाप्रवृत्ताश्च ते वन्दनाराधनाजन्यं हितमासादयन्ति, तद्विराधनाजन्यप्रत्यपायेभ्यश्च मोचिता भवन्तीति । अयं चोपदेशोऽसमञ्जसतया स्वयं वन्दनां विदधानांस्तथाऽनवाप्तापुनर्बन्धकाद्यवस्थेभ्यस्तथाविधजिज्ञासादितल्लिङ्गविकलेभ्यो जनेभ्यस्तां प्रयच्छतः सूरीन् वीक्ष्याचार्येण विहितः, एवं हि तत्प्रवृत्तौ तेषामन्येषां चानर्थोऽसमञ्जसक्रियाजन्या च शासनापभ्राजना मा भूदित्यभिप्रायेणेति गाथार्थः I૪૨’ તિ
अत एव च कालानुभावाज्जैनप्रवचनेऽप्यल्पस्यैव जनस्याराधकस्य दर्शनात् जिनाज्ञारुचिशुद्धष्वेव भक्तिबहुमानादि कार्यमिति पूर्वाचार्या वदन्ति । उक्तं चोपदेशपदे(८३४)"एवं पाएण जणा कालाणुभावा इहंपि सव्वेवि । णो सुंदरत्ति तम्हा आणासुद्धेसु पडिबंधो ।।" त्ति ।
एतवृत्तिर्यथा - "एवं अनन्तरोक्तोदाहरणवत्, प्रायेण बाहुल्येन, जना=लोकाः, कालानुभावाद्-वर्तमानकालसामर्थ्याद्, इहापि जैनमतेऽपि, सर्वेऽपि साधवः श्रावकाश्च, नो-नैव, सुन्दराः शास्त्रोक्ताचारसारा वर्तन्ते, किन्त्वनाभोगादिदोषाच्छास्त्रप्रतिकूलप्रवृत्तयः, इति–पूर्ववत्, तस्मात्कारणादाज्ञाशुद्धेषु सम्यगधीतजिनागमाचारवशाच्छुद्धिमागतेषु साधुषु श्रावकेषु च, प्रतिबन्धो-बहुमानः कर्त्तव्य" इति ।।३०।।
શીલ બહુશ્રુતો જે કાંઈ આચરે છે તે તીવ્રશ્રદ્ધાવાળા જીવોને આલંબનભૂત બને છે. આ રીતે વિધિપાલનમાં પ્રવૃત્ત થયેલા તેઓ વંદનારૂપ આરાધનાથી થનાર હિતને મેળવે છે, તેમજ તેની વિરાધનાથી થનાર નુકસાનોથી બચી જાય છે. પોતે વિધિનો ભંગ કરીને ગમે તેમ વંદનાદિ કરતાં આચાર્યોને તેમજ અપુનબંધકાદિ અવસ્થા નહિ પામેલા અને શુદ્ધવંદનાના લિંગભૂત જિજ્ઞાસા વગેરેથી રહિત એવા જીવોને “ગમે તે રીતે પણ વંદના કરવી' ઇત્યાદિ ઉપદેશરૂપે વંદના (અનુષ્ઠાન) આપતાં શીખવાડતાં) આચાર્યોને જોઈને “આ રીતની તેઓની પ્રવૃત્તિથી તેઓને અને બીજાઓને અનર્થ પ્રાપ્તિ ન થાઓ તેમજ અયોગ્ય ક્રિયાથી થતી શાસન અપભ્રાજના અટકો એવા અભિપ્રાયથી શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પ્રસ્તુત (વિધિપાલનના યત્નનો) ઉપદેશ આપ્યો છે. આ પ્રસ્તુત ગાથાનો અર્થ છે. આમ વિધિઆરાધના એ જ મુખ્ય આરાધના છે અને આ દુઃષમ કાળમાં વિધિ દુર્લભ પણ છે. તેથી આ દુષમકાળના પ્રભાવે જૈનશાસનમાં પણ બહુ થોડા જ લોકો આરાધક દેખાતાં હોવાથી “જિનાજ્ઞાની રુચિ હોવાના કારણે શુદ્ધ એવા આરાધકોના જ ભક્તિ-બહુમાન વગેરે કરવા” એવું પૂર્વાચાર્યો કહે છે. ઉપદેશપદ (૮૩૪)માં કહ્યું છે કે
“આમ હમણાં કહી ગયેલા ઉદાહરણ મુજબ આ દુષમકાળના પ્રભાવે આ જૈન દર્શનમાં પણ લગભગ દરેક સાધુ કે શ્રાવક લોકો પણ પ્રાયઃ કરીને સુંદર (ત્રશાસ્ત્રોક્ત આચાર રૂપ સારવાળા) હોતા નથી, કિન્તુ અનાભોગાદિ દોષના કારણે શાસ્ત્રવિપરીત પ્રવૃત્તિ કરનારા હોય છે. તેથી આજ્ઞાશુદ્ધ સાધુઓ અને શ્રાવકો પર બહુમાન રાખવું. આજ્ઞાશુદ્ધ એટલે જિનાગમમાંથી સારી રીતે આચારો જાણેલા
- - - १. एवं प्रायेण जनाः कालानुभावादिहापि सर्वेऽपि । न सुन्दरा इति तस्मादाज्ञाशुद्धेषु प्रतिबन्धः॥
-
-
-
-
-
-
-
-