Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 296
________________ ૨૫૩ કવિલા ઇત્યંપિ૦” વચનનો વિચાર पिंडं असोहयंतो अचरित्ती इत्थ संसओ णत्थि । चारित्तंमि असंते सव्वा दिक्खा निरत्थिया ।। एवं उस्सग्गमेव केवलं पण्णवेइ । अववायं चचेइअपूआ कज्जा जइणा वि हु वयरसामिणव्व किल । अनियसुअसूरिण व नीआवासे वि न हु दोसो ।। तहालिंगावसेसमित्तेवि वंदणं साहुणा वि दायव्वं । 'मुक्कधुरा संपागडसेवी' इच्चाइ वयणाओ ।। अहवापासत्थोसन्नहाछंदे कुसीले सबले तहा । दिट्ठीए वि इमे पंच गोयमा ! न निरक्खिए ।। जो जहावायं न कुणइ मिच्छद्दिट्ठी तओ हु को अन्नो । वड्डेइ य मिच्छत्तं परस्स संकं जणेमाणो ।। (पिं.नि. १८६, उप.मा. ५०४) इच्चाइ णिच्छयमेव पुरओ करेइ । किरिया कारणं (मोक्खस्स) न नाणं, नाणं वा न किरिया, कम्मं पहाणं न ववसाओ, ववसाओ वा न कम्मं, एगंतेण णिच्चमणिच्चं वा दव्वमयं पज्जायमयं वा सामन्नरूवं विसेसरूवं वा ३ અપવાદાદિમાં કુગ્રહની પ્રરૂપણા કરવી તે વિપરીત પ્રરૂપણા. જેમકે ભિક્ષાને શુદ્ધ ન ગવેષતો જીવ અચારિત્રી જ છે એમાં સંશય નથી. અને ચારિત્ર ન રહે તો સંપૂર્ણ દીક્ષા જ વ્યર્થ છે.” ઇત્યાદિ રૂપે માત્ર ઉત્સર્ગને જ પ્રરૂપે. “સાધુએ પણ વજસ્વામીની જેમ ચૈત્યપૂજા કરવી જોઈએ. અર્ણિકાપુત્ર આચાર્યની જેમ નિત્યવાસમાં પણ કોઈ દોષ નથી.” ઇત્યાદિ રૂપ માત્ર અપવાદને જ પ્રરૂપે. અથવા “માત્ર લિંગ જ ઊભું રહ્યું હોય (સાધુતા બધી ચાલી ગઈ હોય) તો પણ તેને સાધુએ પણ વંદન કરવું, કેમકે આવશ્યક નિર્યુક્તિમાં “મુક્તપુરા-સંપ્રકટ સેવી' ઇત્યાદિ વચનો કહ્યા છે.” આવો એકાન્તવાદ પકડે. અથવા “હે ગૌતમ! પાસસ્થા, અવસન, યથાછંદ, કુશીલ તથા શબલ આ પાંચને નજરથી પણ જોવા નહિ. જે બોલવા મુજબ કરતો નથી તેના કરતાં વધુ મિથ્યાત્વી બીજો કોણ હોય? બીજાઓને શંકા પાડતો તે મિથ્યાત્વને વધારે છે' ઇત્યાદિ નિશ્ચયને જ આગળ કરે. અથવા ક્રિયા મોક્ષનું કારણ છે, જ્ઞાન નહિ, કે જ્ઞાન કારણ છે-ક્રિયા નહિ, અથવા કર્મ જ મુખ્ય છે, પુરુષાર્થ નહિ કે પુરુષાર્થ જ મુખ્ય છે કર્મ નહિ, १. पिण्डमशोधयन्नचारित्री अत्र संशयो नास्ति । चारित्रेऽसति सर्वा दीक्षा निरर्थका ॥ एवमुत्सर्गमेव केवलं प्रज्ञापयति । अपवादं च चैत्यपूजा कार्या यतिनाऽपि खलु वज्रस्वामिनेव किल । अन्निकासुतसूरिणा इव नित्यावासेऽपि नैव दोषः ।। २. लिङ्गावशेषमात्रेपि वंदनं साधुनाऽपि दातव्यम्। 'मुक्तधूः संप्रकटसेवी' इत्यादि वचनात् ॥ ३. पार्श्वस्थावसन्नयथाछन्दाः कुशीलाः शबलास्तथा। दृष्ट्याऽपीमान् पञ्च गौतम ! न निरीक्षेत ॥ यो यथावादं न करोति मिथ्यादृष्टिस्ततः खलु कोऽन्यः । वर्धयति च मिथ्यात्वं परस्य शङ्कां जनयन् ।। ४. इत्यादि निश्चयमेव पुरतः करोति । क्रिया कारणं (मोक्षस्य) न ज्ञानं, ज्ञानं वा न क्रिया, कर्म प्रधानं न व्यवसायः, व्यवसायो वा न कर्म, एकान्तेन नित्यमनित्यं वा द्रव्यमयं पर्यायमयं वा सामान्यरूपं विशेषरूपं वा

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332