Book Title: Charitavali athva Katha Sangraha Part 02
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ અતિપણુ જ થાય પણ કેઈની છે. આ (૧૮) મૃષાવાદને સમાવેશ દ્વિપદ ચતુષદાદિક અલીકમાં થાય છે છતાં જુઠી. સાક્ષીનું લેકમાં અતિ ગતપણું હોવાથી તે તેનું પ્રથફ ગ્રહણ કર્યું છે. આ વ્રતના પાંચ અતિચાર છે. ૧ કેાઈની ઉપર વગર વિચારે અછતા દોષનું આરેપણ કરવું–આ ચાર છે ઈત્યાદિ કહેવું તે, ૨ કેાઈને એકાંતે વાત કરતાં દેખીને આ અમુક અમુક રાજ્ય વિરૂદ્ધાદિ વિચારો કરે છે એમ કહેવું તે. ૩ પોતાની સ્ત્રી વિગેરેએ વિશ્વાસ લાવીને કહેલી વાત બીજાને કહી દેવી તે. ૪ અજાણ્યા મંત્ર. આષધાદિકને ઉપદેશ કરે, કોઇને ખેટે રસ્તે ચડાવે તે. ૫ ખટી સહી સીકક વિગેરે કરવા વડે બેટે લેખ (દસ્તાવેજો બનાવે તે. આ અતિચારો જાણીને તેનાથી દૂર રહેવું. જે પ્રાણી નિરતિચાર બીજું વ્રત પાળે છે તે સુખ પામે છે અને જે પ્રાણુ એ ઘાત અંગીકાર કરતો નથી-જુ ડું બોલે છે, અને અંગીકાર કરીને નિરતિચાર પાળતનથી-અતિચાર લગાડે છે તે દુ:ખ પામે છે, તે ઉપર બે ભાઇઓની કથા આ પ્રમાણ આ ભરતક્ષેત્રના કાંચનપુર નામના નગરમાં સિંહ ૧ દિકરું. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126