________________
૫ નિદ્રાદિ પ્રમાદથી શૂન્યપણે સામાયિક કરવું
સ્મૃતિ ભૂલી જવી તે સ્મૃતિહિન અતિચાર, આ પાંચ અતિચારવડે સામાયિક નિષ્ફળતાને પામે છે માટે બનતા સુધી ન લગાડવા. કદાચિત લાગી જાય તે તેનો ત્રિવિધ મિથ્યા દુષ્કૃત આપો-તે પાપની નિંદા કરવી,
અહીં કઈ શંકા કરે કે-સામાયિકનું દ્વિવિધ ત્રિવિધ પચ્ચખાણું છે, તેમાં મન વશ ન રહેવાથી મન દુપ્રણિ. થાન થાય તો તે વૃવને ભગજ થાય છે તેમાં કોઈ અતિચાર લાગતો નથી, માટે એવી રીતે સામાયિક અંગીકાર કરવા કરતાં ન કરવું જ શ્રેષ્ઠ જણાય છે. આમ કહેનારને શાસકાર ઉત્તર આપે છે તારૂં કહેવું બરાબર નથી. ? એમાં મને કરીને કરું નહીં, મને કરીને કરાવું નહીં; વચને કરું નહીં, વચને કરાવું નહીં; કાયાએ કરું નહીં, કાયાએ કરાવું નહીં એ પ્રમાણે છે પ્રત્યાખ્યાન છે, તેમાં અનામેગાદિ કારણથી કદી એક પ્રત્યાખ્યાનને ભંગ થાય તો પણ બાકીના પચ્ચખાણ કાયમ રહેવાથી સામાયિકને સર્વથા અભાવ સમજો નહીં. વળી મને દુપ્રણિધાનની મિથ્યા દુષ્કૃત કરીને જ શુદ્ધિ કહેલી હોવાથી એવું સામાયિક ન કરવું એમ કહેવું સુંદર નથીકેમકે માથ
તારમાં “અવિધિએ કરવા કરતાં ન કરવું સારું એ વચન સમિચિન નથી, શાસ્ત્રમાં કહેવું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com