Book Title: Charitavali athva Katha Sangraha Part 02
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 108
________________ (૧૫) અગ્યારમા પિષધેપવાસ વણ ઉપર બ્રહ્મસેનની કથા. ધર્મની જે પુષ્ટિ કરે તેને પૈષધ કહીએ, તે અષ્ટમી વિગેરે પર્વ દિવસેએ અવશ્ય કરે તેવા પિષધને વિષે જે વસવું તે “પષધોપવાસ” કહીએ. તે આહારાદિ ચાર પ્રકારે છે; અને તે ચારના પણ દેશથી અને સર્વથી એમ બે બે ભેદ છે, તે આ પ્રમાણે દેશથી એકાશનાદિ પ્રત્યા ખ્યાન કરવું તે દેશથી આહાર પિષધ અને ચારે આહારને આઠ પહેર પર્યંત ત્યાગ કરે તે સર્વથી આહાર પિષધ. એજ રીતે શરીરસત્કાર પિષધ, બહાચર્ય પૈષધ અને અવ્યાપાર પૈષધને માટે પણ સમજી લેવું પૈષધ લેવાની વિધિ પૈષધ પ્રકરણથી જાણું લેવી. આ વ્રતના પાંચ અતિચાર છે તે આ પ્રમાણે– ૧ કબળાદિકના સંથારાની ઉપર ચક્ષુવડે જોયા વિના અથવા બરાબર જોયા વિના બેસવું તે પ્રથમ અતિચાર, ૨ કંબળાદિકના સંથારાની ઉપર રજોહરણાદિવડે પ્રમાર્યા વિના અથવા બરાબર માર્યા વિના બેસવું તે બીજે અતિચાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126