Book Title: Charitavali athva Katha Sangraha Part 02
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/034791/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ @kkhslidk LK જૈન ગ્રંથમાળા Zlclobllo l991121313 ClEhtla-2020:15 587400€ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચરિતાવળી ભાગર જે. વિભાગ ૨ જે. ૨ (સમકિત તથા બાર વત ઉપર કથાઓને સંગ્રહ.) છે. પ્રગટ કર્તા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. ભાવનગર. સંવત ૧૮૬૧. વીર સંવત ૨૪૩૧. છે - ભાવનગર–ધી “વિઘ વિજય”પ્રીન્ટીંગ પ્રેસમાં શાહ પુરૂષોત્તમ ગીગાભાઈએ છાપે. - કીંમત રૂ. ૦-પ-૦ CXs - - - — - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. ૧ સમતિ ઉપર નરવર્મ રાજાની કથા, ...... ૨ પ્રથમ વ્રત ઉપર યજ્ઞદેવની કથા. ................. ૩ બીજા વ્રત ઉપર બે ભાઇઓની કથા. .......... ૪ ત્રીજા વત ઉપર પરશુરામની કથા. ............. ૫ ચોથા વ્રત ઉપર સુરપ્રિયની કથા. ............... ૬ પાંચમા વ્રત ઉપર ક્ષેમાદિત્ય તથા ધરણની કથા. ૭ છઠ્ઠા વ્રત ઉપર બે ભાઇઓની કથા. .............. ૮ સાતમા વ્રત ઉપર પિતા પુત્રની કથા. ............ ૯ આઠમા વ્રત ઉપર ચિત્રગુપ્તની કથા. ................ ૧૨ નવમા વ્રત ઉપર મેઘરથની કથા. .............. ૧૧ દશામા વ્રત ઉપર પવનંજયની કથા ૧૨ અગિયારમા વ્રત ઉપર બ્રહ્મસેનની કથા. ..... ૧૫ ૧૩ બારમા વ્રત ઉપર નરદેવની કથા, ............. ૧૧૨ ના કથા ....... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ચરિતાવળી ભાગ રજો. વિભાગ ૨ જે. (સમકિત ઉપર) નરવને રાજાની કથા, સમ્યકત્વની ટૂંકી વ્યાખ્યા આ પ્રમાણે સમજવી. દર્શન મોહનીય કર્મના પક્ષમાદિક વડે ઉત્પન્ન થયેલા અરિહંત કથિત તવશ્રદ્ધાન રૂપ શુભ આત્માના પરિણામ તે સમ્યકત્વ જાણવું. તેના ગુણ વિગેરે નરવર્મા રાજાની કથાથી સમજી લેવા. * આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં મગધ દેશને વિષે શેભાડે સર્વ નગરીને જીતનારી વિજયવતી નામની નગરી છે. ત્યાં નરેની શ્રેણીઓ જેના ચરણમાં નમસ્કાર કરી રહેલ છે એ નરવર્મા નામે રાજા છે. તેને અતિ રૂપવંત રતિસુંદરી નામે પટરાણું છે, બળે કરીને વાસુદેવ જે હરિદત્ત નામે પુત્ર છે અને સર્વ ગુણ મંત્રને જાણનાર મહિસાગર નામે મુખ્ય મંત્રી છે. પ્રાય સામ્રાજ્યવાળા રાજ્યને પાળતા નરવર્મ રાજા એકદ સભા ભરી બેઠે છે, તેવામાં સભામાં બેઠેલા સભાસદોમાં ધર્મ સંબંધી વાતે આ પ્રમાણે ચાલી-એકે કહ્યું- દક્ષિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ). થે, ઔદાર્ય, વૈર્ય, પોપકાર અને લેક વિરૂદ્ધને ત્યાગ એજ ધર્મ છે. એકે કહ્યું- “શ્રુતિઓમાં કહેલે અગ્નિહોત્રાદિક ધર્મ તે જ ધર્મ છે. એકે કહ્યું- “કુળક્રમાગત ચાલ્યો આવેલા ધર્મ તેજ છે, એકે કહ્યું. “ ધર્મ કે અધર્મ પ્રત્યક્ષ દેખાતા ન હોવાથી આકાશકમળની પેઠે તે છેજ નહીં આ પ્રમાણે ધર્મના સંબંધમાં તેમને બાદ કરતાં જેને જ્ઞાનવાનમાં શિરોમણી નરવર્મા રાજા ચિત્તમાં ચિંતવવા લા-દાક્ષિણ્યતાદિવડે ધર્મ હોવાનો સંભવ નથી, કેમકે તે તે સતપુનું આચરણ છે, કૃતિમાં કહેલ ધર્મ પણ ધર્મ જણાતું નથી, કેમકે તે હિંસાદિકવડે દુષિત છે. કુળકમાગત ઘર્મ પણ ધર્મ સંભવેનહીં, કેમકે તેમ હોય તે પછી ધર્મ રહિતજ કઈ ન કહેવાય, અને નાસ્તિકોનું કહેવું તે મિથ્યાજ છે. કેમકે ધર્મ અધર્મ બંને ન હોય તે આ જગતમાં વિચિત્રતા દેખાય છે તે શેની દેખાય? માટે આ બધા કહે છે તે તો વાસ્તવિક ધર્મ જણાતા નથી, ધર્મતે સર્વ ઉપાધિથી વિશુદ્ધ હવે જોઈએ તે ધર્મ કર્યો છે?” આ પ્રમાણે વિચારે છે તેવામાં પ્રતિહારે આવીને રાજાને વિજ્ઞપ્તિ કરી આપને બાળ મિત્ર મદનદત્ત ઘણે વર્ષે અહીં આવેલ છે અને તે આપને મળવા ઇચ્છે છે.” રાજાએ તેને પ્રવેશ કરવાની આજ્ઞા આપી એટલે તેણે અંદર આવી રાજાને નમસ્કાર કર્યો. રાજા તેને આલિંગન દઈને મળ્યો. પછી તેણે પૂછયું- હે મિત્ર ! આટલા વખત સુધી તમે ક્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ (૩) હતા અને શું ઉપાર્જન કરી આવ્યા? * મદનદ રાજાને નમીને કહ્યું-“હે રાજન ! હું બહુ દેશમાં ભમ્યો, ઘણું આશ્ચર્યા જેમાં અને ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. ઉપરાંત આ નક્ષત્રની શ્રેણી જેવો એકાવળી હાર ત્રણે વિશ્વમાં મનહર એ મને પ્રાપ્ત થયું છે. ” રાજાએ કહ્યું-“એ હાર કયાંથી પ્રાપ્ત કર્યો તે વાત કહે,” મદનદત્ત બેલ્યો“હે દેવ ! આ નગરમાંથી નીકળ્યાં પછી હું ઘણું પૃથ્વી ભ, અનુક્રમે હૃદિક નાની એવીમાં પહોંચ્યો મધ્યાહુ કાળ ચા એટલે મને ઘણું તૃષા લાગી, તેથી જળને શોધવા તે આટવીમાં આમ તેમ ફરવા લાગ્યો. કરતાં કરતાં એક સ્થાનકે દેવતાઓથી પરવારેલા ઇંદ્રની જેમ કે મુનિસમૂહથી પરવારેલા અને શેષનાગની જેમ ક્ષમા ના આધારભૂત એક આચાર્ય ભગવંતને સમવસરેલા દીઠા, તે મુનિરાજની પર્ષદામાં બેઠેલા અનેક દેવામાં એક દેવતા આ મહા શ્રેષ્ઠ એકાવળી હારને ધારણ કરીને પિતાની દેવી સહિત બેઠેલે હતામુનિ મહારાજ દેશના દેતા હતા, તેથી હું પણ દેશના સાંભળવા બેઠે. અમૃતના વર્ષાદ જેવી તેમની દેશના સાંભળીને તત્કાલ દુ:ખે છેદી શકાય તેવી મારી બંને પ્રકારની તૃષા ૨ છેદ પામી. પછી દેશના ૧. શેષનાગ પક્ષે ક્ષમા એટલે પૃથ્વી, મુનિ પક્ષે ક્ષમા. ૨ દ્રવ્યતૃષા (પાણીનીપા ) અને ભાવતૃષા ( દ્રવ્યાદિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ સમાપ્ત થઈ તોપણ હું ગુરૂ મહારાજને ભક્તિ પૂર્વક નમ: કાર કરીને તેમની પાસે બેઠે. તે વખતે આ હારને પહરનાર દેવતા પોતાના બંધુની જેવી પ્રીતિથી મારી સામું જોઈ રહ્યા. પછી તે સ્વચ્છ બુદ્ધિવાળા દેવે આચાર્ય ભગવતને પૂછ્યું- “હે ભગવન! આ મનુષ્યને જોઈને મને અતિશય પ્રમાદ ઉત્પન્ન થાય છે તેનું શું કારણ આચાર્ય બાલ્યા આ ભવથી પાછલે ભ કશાંબી નામની નગરીમાં જય નામના રાજાને ભેટે વિજય નામે અને નાનો વિ યંત નામે-એમ બે પુત્ર હતા. દેવગે તે પુત્રોની માતા તેમની બાળવયમાંજ મરણ પામી એટલે તેમને ધાવ્ય માતાઓએ ઉછેરીને મોટા ર્યા. અનુક્રમે યોવનય પામ્યા એટલે રાજાએ તેમને વિરાજ્ય પદે સ્થાપિત કર્યું તે જોઈને દયમાં બળતી ઓરમાન માતાએ દુર્બાનને વશ થઈ તે નેને વનમાં ગયા હતા ત્યાં ઝેર દીધું. તે વખતે નગરની બહાર તે જ વનમાં દિવાકર નામના મુનિ પધારેલા હતા. તે દયાનમાં નિશ્ચળ થઈને ગરૂલ અધ્યયન ગણવા લાગ્યા. તે અધ્યયનના જાપથી જેનું આસન કંપાયમાન થયું છે એ ગરૂડધ્વજ ગરૂડ નામને દેવતા મોટી હદ્ધિ સહિત ત્યાં આવ્યું અને અંજલી જેડીને તે મુનિસત્તમ પાસે બેઠે, ગરૂડેશને પ્રભાવથી બંને રાજકુમારને આપેલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ વિષમ વિષ તત્કાલ સૂર્યના મંડળથી અંધકાર સમૂહ નાશ પામે તેમ નાશ પામી ગયું; તેથી તે બંને સાવધાન થયા. અહીં ગરૂડ દેવે તે મુનિસરૂમ પાસે અંજળી જેડી તુષ્ટમાન ચિત્તે બેસીને ગરૂલ અધ્યયન શ્રવણ કર્યું. તે વખતે ગરૂલ અધ્યયનના વિષાપહારરૂપ મહાભ્યને ગુરૂ મુખે સાંભળીને વિસ્મય પામ્યા સતા તે બંને રાજપુ પણ તે મુનિ મહારાજના ચરણકમળમાં નમસ્કાર કરી તેમની સમીપે બેઠા. તે વખતે સુવર્ણકમાર નિકાયના અધિપતિ ગરૂડ દેવે તે રાજકુમારોને કહ્યું- હે રાજપુરો! જે આ મુનિરાજ અહીં પધાર્યા ન હતા અને તેમણે ગર્લ અધ્યયનને પાઠ કે ન હેત તે તમે ઓરમાન માતાએ આપેલા ઝેરથી મરણ પામ્યા હતા માટે આ વિશ્વ સેવિત મુનિ મહારાજ જેમણે તેમને જીવિતદાન આપ્યું છે તેમની સમ્યક્ પ્રકારે સેવા કરજો. ” આ પ્રમાણે કરી મુનિરાજને નમીને સુવર્ણ દેવ સ્થાને ગયે, બંને રાજકુમારોએ સુવર્ણકુમાર કચેત હકીકતને સાંભળી સંસારથી વિરક્ત થઈ પિતાની આજ્ઞા લઇને તે મુનિરાજ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું અને તીવ્ર તપને તપવા લાગ્યા, અનુક્રમે કાળધર્મ પામીને એ રાજપુત્ર તે તું વિધુતપ્રભ નામે અને નાને રાજપુત્ર વિદ્યુતસુંદર નામે પહેલા દેવલોકમાં દેવતા થયા. તેમાંથી વિદ્યુતસુંદર આયુષ પૂર્ણ થયે આવીને આ મદનદત્ત નામે કશાંબી નગરીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ રાજા નરવર્મને મિત્ર વણિક પુત્ર થયો છે; અને દ્રવ્ય ઉપાર્જન કરવા માટે ભમતાં ભમતો તે અહીં આવ્યો છે, તેને દેખીને પૂર્વભવના અભ્યાસથી તેને તેના ઉપર અને ત્યંત રાગ ઉત્પન્ન થાય છે. ” આ પ્રમાણે ગુરૂમુખથી સર્વ વૃત્તાંત સાંભળીને તે દવે બહુ હર્ષિત થઇને આ હાર મને આપે, પછી ગુરૂ મહારાજને પૂછયુ-“મને દેવયાણું છતાં હમણા નિદ્રાદિક પરાભવ થવા લાગ્યો છે તેનું શું કારણ?” ગુરૂએ કહ્યું-“ તારે ચવવાને સમય નજીક આવ્યો છે તેના એ બધા ચિન્હ છે. દેવે પૂછ્યું “હું અહીંથી ચ્યવીને કયાં ઉત્પન્ન થઇ અને મને બેધિને લાભ શી રીતે થશે? 5 ગુરુ મહારાજે કહ્યું- તુ નરવર્મ રાજાનો પુત્ર હરિદત્ત નામે થઇશ અને આ હાર અને પ્રતિબંધ પાસીશ, ” આ પ્રમાણે ગુરૂ મહારાજના મુખથી સર્વ સંશયને દૂર કરીને તે દેવ સ્વર્ભમાં ગયો. પછી મેં ગુરૂ મહારાજને નમીને આ હારની ઉત્પત્તિ પૂછી, એટલે ગુરૂ બાલ્યા - પૂર્વે જ્યારે અમરેંદ્ર ઉત્પન્ન થયો ત્યારે પોતાને મસ્તકે શકેંદ્રના પગ જે ધાયમાન થઈને તે તેની સાથે યુદ્ધ કરવા ગયો હતો. પછી જ્યારે કે વજ મૂક્યું ત્યારે તેનાથી ભય પામી માથું નીચું કરીને ભાગતાં તેના કંઠમાંથી આ હાર અહીંથી અસં ખ્યાતમાં દ્વીપમાં ભૂમિ ઉપર પડી ગયો હતો, ત્યાંથી આ tવના હાથમાં આવેલ તે તેણે આજે પૂર્વ સ્નેહના વશથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ (૭). તને આપે છે. ' આ પ્રમાણે ગુરૂ મહારાજને મુખેથી હારની ઉત્પત્તિ સાંભળી તેમને નમીને મેં અન્યત્ર ગમન કર્યું. પછી એકંદર પચીસ વર્ષ પૃથ્વી પર ભમી પુષ્કળ દ્રવ્ય ઉપાર્જન કરીને હું અહીં આવ્યો છું. હે રાજન ! તમને જે એક પુત્ર થયેલ છે અને જેનું નામ તમે હરિદત્ત પાડેલું છે તે મારે પૂર્વભવનો ભાઇ વિધુતપ્રભ દેવતાજ થયો છે કે બીજે જે છે તેની આપણે ખાત્રી કરીએ.” રાજાએ કહ્યું- ઠીક છે, આપણે તેને બોલાવીએ અને આ હાર બતાવીએ. » તરતજ હરિદત્ત કુમારને ત્યાં બેલા અને તેને હાર બતાવ્યું. એટલે હારને દેખવાથી “આ હાર મેં પૂર્વ કંઈક દીઠે છે” એમ કહાપણ કરતાં તેને જાતિ મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. રાજાના પૂછવાથી તેણે તેજ , પ્રમાણે પોતાના પૂર્વ ભવાદિકની વાત કરી, કે જે પ્રમાણે મદન રાજા પાસે કરી હતી. રાજાએ વિચાર્યું કે પૂર્વ રાજસભામાં જે ધર્મ સંબંધી વિવાદ થયે હતું અને જેમાં છેવટે નિર્ણય ન થવાથી શંકા રહી હતી તે અંકનો આ પુત્રના પૂર્વ ભવના વૃત્તાંતથી સ્વયમેવ જ છેદ થયે છે અને ખરૂં ધર્મનું સ્વરૂપ સમજાયું છે. આ વિશ્વને વિષે અરિહંત ભાપિત ધર્મજ ખરે ધર્મ છે અને તે પ્રાણીઓના ભવભયને છેદનાર અને શિવસુખને આપનાર છે. આ પ્રમાણે રાજા વિચાર કરે છે તેવામાં ઉદ્યાન પાળકે આવીને વધામણી આપી-“હે સ્વામી ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) આપણા નગરની બહાર પુષ્પાવતંસક નામના ઉદ્યાનમાં બહુ શિખ્યએ પરવરેલા, ચાર જ્ઞાનને ધારણ કરનારા, સુરને અસરે જેમને નમી રહ્યા છે એવા અનૈ ણે તેમજ નામે ખરેખરા ગુણધર નામના આચાર્ય ભગવંત સમયસર્ય છે." આ પ્રમાણેના ખબર સાંભળી અંભોધરની નિ સાંભળવાથી મોર ખુશી થાય તેમ રાજા ઘણે ખુશી થયા, અને વધામણી લાવનારને પુષ્કળ પારિતોષિક આપી વિદાય કર્યો. પછી ચતુરંગીણી સેના સજ કરાવી પિતે હસ્તીના અંધપર આરૂઢ થઇ પુત્રમિત્રાદિ સહિત સર્વ ઋદ્ધિ સંયુક્ત મુનિવંદન કરવા ચાલ્યો. તેમની સમિએ જ હાથ પરથી નીચે ઉતરી પાંચ પાંચ અભિગમ અને પ્રકારના જાળવી રાજાએ ગુરૂ મહારાજને વંદન કર્યું. પછી યથા. ચોગ્ય સ્થાને બેસીને કને અમૃત સમાન દેશના સાંભળવા લાગે, ગુરૂમહારાજે દેશનામાં કહ્યું– ભવ્ય પ્રાણીઓ સર્વ ધર્મનું મૂળ કાર, પ્રતિ કાન, આધાર, ભાજન અને નિધિ સમ્યકત્વજ છે; સમ્યક ૧ મેધ, ૨ સચિત્ત મૂકવું, અચિત્ત ન મૂકવું. મન એકાગ્ર કરવું. એક સાડી ઉત્તરાસન કરવું અને પ્રભુ કે ગુરૂને દેખીને મસ્તકે અંજ કરવી; એ પાંચ અભિગમને જણા એ ઉપરાંત બીજા ખગ. છત્ર, ઉન, મુકુટ અને ચામર તજવાં એ ર સંબધી પાય અભિગમને જાણવા, * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ એવા દેવ. ગુરૂ અને ધર્મમાં જે દેવદિપની બુદ્ધિ તે સંખ્યત્વ અને તેથી વિપરીત મિથ્યાત્વ, એ બને અનુકમે મેક્ષ અને સંસારને આપનાર છે. તેમાં દેવ તે રાગ દ્વેષણ રહિત જિનેશ્વર, ગુરૂ મહાવ્રતને ધારણ કરનાર મુનિ અને ધમ તે જિનેશ્વર કથિત દયામળીઆ પ્રમાણેને ત્રણ તત્વની શ્રદ્ધાયુક્ત સમકિત બળા પ્રાણીની નર્ક અને તિર્યંચગતિ તો થતી જ નથી અને દેવતાના, મનુષ્યના અને મોક્ષના સુખ તેને વશીભૂત થાય છે. અંતર્મુહુર્ત માત્ર પણ જે પ્રાણી એ સમ્યક્ષ્યને ધારણ કરે છે તે પ્રાણી અર્ધ પુદ્ગલાવર્તનની અંદર જરૂર સિદ્ધિપદને પામે છે. આ પ્રમ ની દેશના સાંભળીને નરવર્મ રાજાએ પુત્ર સાહિતી સમ્યકત્વ પૂર્વક ગૃહીધર્મ અંગીકાર કર્યો અને ઘણા હર્ષિત થઈને પાછા પોતાના નગરમાં ગયા. એકદા દેવલોકમાં તે તેની પ્રશંસા કરી કે આ નરવર્મ રાજાને સમ્યકત્વમાંથી ચળાવવાને માટે દેવતા પણ સમર્થ નથી. આવી તેની પ્રશંસાને નહિ સદહતિ સતો સુવેગ નામને દેવતા તેની પરીક્ષા કરવા માટે વિયિ ઋદ્ધિને ફેરવતો મનુષ્યમાં આવ્યાતેણે અનેક પ્રક રિનાં અકયાંને કરતા મુનિઓ વિકવિને રાજાને બતાવ્યા કે જેને જોવાથી જરૂર બીજા સમધારીનું મન તો સાર્વથા ધર્મથી જુદું પડી જાય, બુદ્ધિમાન નરવમાં રાજા તો તે યતિઓને જોઇને હદયમાં વિચારવા લાગે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ પ. તાપ, છેદ વિગેરેથી શુદ્ધ સુવર્ણની જેવું શાસન તે નિર્દોષ છે. આ પ્રાણીઓ બીચારા ભારેકમ હેવાથી તે જૈનશાસનને લઘુતા પમાડે છે. પરંતુ બુદ્ધિરૂપ દ્રવ્યના સ્વામીએ તેની સર્વ પ્રકારના પ્રયત્ન વડે રક્ષા કરવી જોઇએ. આ પ્રમાણે વિચારીને તેણે મીઠા વચનેથી તે અકાયેના કરનારા મુનિએનું નિવારણ કર્યું. સુવેગ દેવતાએ નરવર્માને માં નિશળ જાણ્યા એટલે તેમને નમસ્કાર કરીને કહેવા લાગ્યો-“હે રાજેદ્ર! તમે ધન્ય છે કે જેમની લાળા દેવે દેવસભામાં બેસીને કરે છે. આ પ્રમાણે કહી પિતાને મુગટ તેમને આપી તે દેવ અદશ્ય થઈ સ્વસ્થાને ગયે. 'નરવર્મા રાજાએ સમકિત મૂળ અહીધર્મ ઘણું કાળ પર્યત પ્રતિપાલન કર્યો. પછી યોગ્ય અવસરે પુત્ર સહિત ચારિત્ર અધીકાર કરી નિરતિચાર પાળીને સદ્ગતિ ભાજન થયે, આ પ્રમાણે સારા ફળવાળા નિર્મળ સમ્યફથી નરવર્મા રાજાને પ્રાપ્ત થયેલા સ્વર્ગ, મનુષ્ય અને મોક્ષના મુખને જાણીને ઉતમ જનોએ નિરંતર તેને વિષે આદરવાળા થવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ (૧૧) પ્રથમ વ્રત ઉપર યજ્ઞદેવની કથા શ્રાવકને પહેલું વ્રત સ્થલ હિંસાના ત્યાગ રૂપ છે. એઇડી વિગેરે બાદર જીવોની અપ્રશસ્ત એવા ક્રોધાદિકના ઉદયથી પ્રમાદના પ્રસંગવડે જે હિંસા કરવી, તેમને દેહથી જુદા કરી નાંખવા, તેનું નામ સ્થલહિંસા, તેને જે ત્યાગ તે પ્રથમ વત. એ વ્રતના પાંચ અતિચાર છે, ૧ દ્વિપદાદિકને નિર્દયપણે તાડન કરવું તે, ૨ દોરડા વિગેરેથી બાંધવા તે, ૩ કાન વિગેરે દવા તે, ૪ શક્તિ ઉપરાંત ભાર આરે પણ કરવો તે, ૫ અન્નપાણીને રે કરવો તે, આ પાંચ અતિચાર કોધાદિક વડે થયેલા સમજવા. અહીં કોઈ પ્રશ્ન કરે કે તેમણે વધાદિકને ત્યાગ કરેલ ન હેવાથી–માત્ર પ્રાણનું વ્યપરપણુજ તજેલું હોવાથી તેમનું વ્રત મલીન થતું નથી તે તેમને આ અતિચાર કેમ લાગે? કેમકે અંગીકાર કરેલું વ્રત તો અખંડિત છે, તેથી આ અતિચારની અનુપત્તિ છે. તેનો ઉત્તર મુખ્ય વૃત્તિએ તો પ્રાણુના અતિપાતને જ ત્યાગ કરે છે, પરંતુ પરમાર્થથી વધ બંધાદિકને પણ ત્યાગ કરે છે એમ રામજવું, કેમકે તે પ્રાણાતિપાતના હેતુભૂત છે. વળી પ્રશ્ન ઉઠે છે કે જે પરમાર્થ વધ બંધનાદિકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ પણ ત્યાગજ છે તો તે કરવાથી અતિચાર શા માટે લાગે? વધ બંધન કરવાથી તેનો ભંગ થાય. તેનો ઉત્તર-વ્રત બે પ્રકારે છે. ૧ સંતવૃત્તિથી અને ૨ બહિત્તિથી. તેમાં કે પાકિવડે વધબંધનાદિકમાં પ્રવર્તવાથી- દયાશ - પણ પ્રાપ્ત થવાને લીધે અંતત્તિએ તો વ્રત્ત ભંગ થાય છે, પણ પિતાના આયુષ વિગેરેના બળથી તે જંતુ મરણ પા તા ન હોવાથી બહિવૃત્તિએ વ્રત ભંગ થતું નથી, તેથી વ્રતનું ભંગાભગ જે સ્વરૂપ તેને અતિચાર જાણવા. કેઈ કહે કે “મારૂં નહીં' એવા વ્રત લેનારને મૃત્યુ પામ્યા વિના અતિચાર કેમ લાગે? તેને એજ ખુલ્લાસ સમજે કે કે પાયમાન થઇને જયારે વેધાદિ કરે છે ત્યારે તેનામાં નિરપેક્ષપણું આવે છે. પ્રાણીના ન મરી જવાથી તેને નિયમ રહે છે, પણ દયાહીનપણું આવવાથી તેના દેશને ભંગ થાય છે, તેથી જ એ અનાગ, અતિક્રમાદિવડે સર્વત્ર અતિચારજ લાગે એમ કહેવું છે. આ પ્રથમ વ્રત ઉપર યાદવની કથા જનબંધુને જાણવા ગ્ય હૈવાથી અહીં દાખલ કરી છે. આ ભરત ક્ષેત્રમાં કલિંગ નામના દેશમાં સુવેલા નામે મંગરી છે. ત્યાં સુમિત્ર નામે રાજા છે અને તારા નામે તેને રાણી છે. તેને બંધુદેવ ના મંત્રી છે, તેની મહિમા નામની સ્ત્રીથી તેને બે પુત્ર થયા છે. માટે યાદેવ નામનો પુત્ર વિનયાદિ ગુણે સહિત અને નાને શિવદેવ , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧૩) નામે પુત્ર સ્વભાવે જ નિષ્કર છે. તેઓ વનાવસ્થા પામ્યા. એટલે તેના પિતાએ શ્રેષ્ઠ કન્યાઓ તેમને પરણાવી. તે બંને નિરંતર રાજ સેવા કરવા લાગ્યા. રાજાએ પણ તેમના સ્વભાવ ઓળખ્યા, તેથી રાજાને યાદેવ ઉપર વધારે પ્રીતિ થઈ. અન્યદા તે રાજાના મહિધર નામના સેનાનીની મનસુંદરી નામની કન્યા શિવદેવે દીઠી. જોતાંજ તેના રૂપથી મેહપામેલે તે શુન્ય ચિત્તવાળે થઇને ઘરે ગયે. તેને એ શુન્ય થઈ ગયેલ દેખીને તેના પિતાએ આગ્રહ પૂર્વક તેનું કારણ પૂછયું, એટલે તેણે કહી બતાવ્યું. પછી તરત જ મંત્રીએ તે કન્યાની યાચના કરવા માટે સેનાની પાસે પોતાના માણસને મોકલ્યો. તેણે જઈને યાચના કરી એટલે સેનાની અંજલી જેડીને બોલ્યો–આ વાત બહુજ સુંદર છે, પરંતુ મેં એ કન્યા પ્રથમ નંદિધેલ નામના સંધિ. પાળના પુત્રને આપેલી છે. હજુ પણ જે કોઈપણ કારણથી તે મારી પુત્રીને પરણશે નહીં તે હું જરૂર એ કન્યા શિવદેવને પરણાવીશ. આ પ્રમાણેની વાત મત્રીસેવકે આવી મંત્રીને કહી, તે સાંભળીને મંત્રીપુત્ર શિવદેવ કામને કેની તીવ્ર બાધાવડે માઠા ચિત્તવાળ થઈ ગયો. આ હકીકત સાંભળીને નંદિઘોષ મદન સુંદરીને પરણવામાં વિશેષ આદરવાળે અફને પરણવા માટે સેનાનીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧) ત્યાં આવ્યા. આ હકીકત સાંભળીને મંત્રીપુત્ર શિવદેવ બાલ્યો-“ એ મદન સુંદરીને જે એ દુષ્ટાત્મા નદિપ પર હશે તો હું એને જરૂર અમને ઘેર પહોંચાડીશ.’ આવે તેને માટે વિચાર જાણીને મંત્રીએ યજ્ઞદેવને કહ્યું- આ શિવદેવને આ પાપકર્મમાંથી શી રીતે નિવતાવવો? ” પણ વળી તે બે-“હા, યાદ આવ્યું આપણે તેને કેાઈ રીતે વજસેન ગુરૂ મહારાજ પાસે લઈ જવો; તે જરૂર તેને પ્રતિબદ્ધ પમાડશે. આ પ્રમાણે વિચારી બંને પુત્રને લઇને તે ગુરૂ મહારાજ પાસે ગયે. ત્યાં તેમને નમસ્કાર કરીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી – હે પ્રભુ! અમને ગ્રહીધર્મનું સ્વરૂપ તેના ફળ સહિત કહો ગુરૂ મહારાજ બોલ્યા “સર્વત્ર દયામૂળ ધર્મ કહેલો છે. તે ધર્મ અભયદાનવડે અત્યંત ફળને આપનાર છે. તેમાં દ્વિવિધ ત્રિવિધ નિરપરાધી ત્રસ જંતુઓને વધન જે નિષેધ તે પ્રથમ વ્રત છે, અને તે જ વાસ્તવીક ધર્મ છે; શેષ વ્રતે આ વતની રક્ષાને માટે ફરતી વાડરૂપ છે; એ તેના આરાધનથી મનુષ્યના અને દેવતાના સુખ પ્રાપ્ત થાય છે અને અનુક્રમે મોક્ષ મળે છે. આ પ્રથમ વ્રતના કોધથી ઉત્પન થયેલા એવા વધ બંધનાદિક પાંચ અતિચાર છે તે જાણીને યત્ન પૂર્વક વર્જવા; એ વતને જે પ્રાણિ ગ્રહણ કરતા નથી અથવા ગ્રહણ કરીને અતિચાર લગાડે છે તે મહા મા એવા દુર્ગતિના દુઃખ નિશ્ચયે ચિરકાળ પતિ ભગવે છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે ગુરૂ મહારાજે કહેલા વ્રતના સ્વરૂપને જાણીને યા દેવે તે પ્રથમ વ્રત અંગીકાર કર્યું. પરંતુ શિવદેવ કોપાન્વિત ચિત્તવાળે હોવાથી તેણે તે વ્રત ગ્રહણ કર્યું નહીં. પછી ગુરૂ મહારાજને નમીને સે સ્વસ્થાનકે આવ્યા, શિવદેવે જ્યારે સાંભળ્યું કે મનસુંદરીનંદિઘોષને પરણી ત્યારે તે બેલ્યો-“સંધિપાળના એ પુત્રને હું જરૂર મારી અને જ્યાં સુધી મારી નહીં શકું ત્યાં સુધી શય્યા ઉપર સૂઇશ નહીં તેમજ પુષ્પમાળા વિગેરે ધારણ કરીશ નહીં.' મંત્રી તેને આ મહા માટે સંકલ્પ સાંભળીને વિરાગ્ય પામે. તેથી તરતજ ગુરુ મહારાજ પાસે જઈને તેણે ચારિત્ર અંગીકાર કર્યું. પાછળ યજ્ઞદેવે તે સર્વ વાત રાજ પાસે જઈને નિવેદન કરી. રાજાએ તુષ્ટમાન થઈને યજ્ઞદેવને મંત્રીપદ આપ્યું અને શિવદેવને બોલાવીને તેણે ધારેલા કાર્યની મનાઈ કરી; ત્યાં તે તેણે રાજાના ઉપરોધથી તેમનું કહેવું કબુલ કર્યું, પરંતુ તે રાત્રે દિવસ સર્પની જેમ નંદિઘોષના છળ જેવા લાગ્યો. એ પ્રમાણે કેટલાક દિવસે વ્યતિકમ્યા. એકદા અનંગ ત્રયોદશીને દિવસે વસંત ઋતુમાં નગરના સર્વે લોકે સર્વ ઋદ્ધિ સમેત ક્રીડા કરવા માટે વનમાં ગયા છે, તે દિવસે શિવદેવના હેર પુરૂષે આવીને તેને ખબર આપ્યા કે આજે સાંજે અલ્પ પરિવારે નદિધેષ ઉદ્યાનમાં જનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧૬) છે. અને પ્રમાણે સાંભળીને તે સનબદ્ધ થઈ પ્રથમથી દિધ્યાનમાં જઇને સંતાઈ ર. નંદિઘોષ સાંજને વખતે તે વનમાં કામદેવની પૂજા કરવા આવ્યો. તે વખતે મંત્રીપુને ત્યાં તેની સાથે યુદ્ધ કર્યું અને બખ્તર તથા સાદિ વિનાના નંદિઘેને હણી ત્યાંથી ભાગે, માર્ગમાં જ સંધિપાળ સામે મળ્યો. તેણે તેને પકડ્યો અને રાજાને સર્વે હકીક્ત નિવેદન કરી. રાજાએ શિવદેવને પ્રગટ અન્યાયી જાણીને તેની ઉપેક્ષા કરી એટલે સંધિ પાળે તેને હણ નાંખે. મરણ પામીને તે મહા દુર્ગતિએ ગયે. યદેવને નગરના લોકોએ પિતાના ભાઈ વેર લેવા માટે વારંવાર પ્રેરણ કરી, પરંતુ તે ચિત્તમાં ચિંતવવા લાગ્યા કે સર્વ પ્રાણી અનંતીવાર મિત્ર પણ થયા છે અને કાળુ પણ થયા છે; તો તેમાં અહીં સ્વજન કે પરજન કેને ગણવા? છે જેનાથી પૂર્વે હણાયો હોય છે તેની સાથે તેને વિના થાય છે; એવી પૂર્વે શત્રુતા વિના જન્માંતરમાં કે પ્રાણી બીજને કેમ હણે? આ પ્રમાણેના વિચારથી અવિવકીઓના વચનોવડે જીવઘાતની વિરતિરૂપ પોતાના વ્રતથી પર્વત જેવા સ્થિર મનવાળે યજ્ઞદવ કિંચિત્ પણ ચળાયમાન થશે નહીં. પિતાના અંગીકાર કરેલા વ્રતનું ચિરફાળ પર્યત નિરતિચાર પ્રતિપાલન કરીને તે બુદ્ધિમાન યજ્ઞદેવ આ ભવમાં કીર્તિને પામે અને પરભવમાં ગાદિસુખનું ભાજન થયે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે બહુ દૂષણની અને બહુ સખની શ્રેણિ વાળ પ્રાણાતિપાત કરવાની અને ન કરવાની ઉપર શિવદેવ અિને યજ્ઞદેવના દાંતને વાંચીને ઉત્તમ પ્રાણીઓએ નિરંતર સવ પ્રાણીઓની ઉપ૨ કરૂણ ભાવ રાખવો, જેથી સ્વર્ગ અને અપવર્ગના ફળની પ્રાપ્તિ થાય. બીજા વ્રત ઉપર બે ભાઈઓની કથા. બીજા અણુવ્રતમાં શ્રાવકને પાંચ મેટાજુ બેલા ને ત્યાગ હેાય છે. તે પાંચ આ પ્રમાણે હેવાદિ કારણથી નિર્વિષ કન્યાને વિષ કન્યા કહેવી વિગેરે કન્યાલીક, અલ્પ દુધ આપનારી ગાયને બહુ દુધ આપનાર કહેવી વિગેરે બવાલીક, પારકી જમીનને પોતાની કહેવી તે ભૂખ્યલીક, આ ત્રણ પ્રકારમાં ઉપલક્ષણથી સર્વ દ્વિપદ ચતુપદસંબંધી અલીક જુઠું ન બોલવું. ધન ધાન્યાદિની થાપણ કેઇએ મૂકી હોય તે એળવવી તે ન્યાસાપહાર. આને અદત્તાદાનમાં સમાવેશ થાય છે છતાં એમાં વચનનું જ પ્રાધાન્યપરું હોવાથી મૃષાવાદ રૂપ છે, તથા પ્રાપ્ત થવા યોગ્ય વિષયમાં સંકેચ થવાથી અથવા મારાદિક કારણથી ખેરી સાક્ષી પૂરવી તે પાંચમું મૃષાવાદ છે. આ પાંચમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ અતિપણુ જ થાય પણ કેઈની છે. આ (૧૮) મૃષાવાદને સમાવેશ દ્વિપદ ચતુષદાદિક અલીકમાં થાય છે છતાં જુઠી. સાક્ષીનું લેકમાં અતિ ગતપણું હોવાથી તે તેનું પ્રથફ ગ્રહણ કર્યું છે. આ વ્રતના પાંચ અતિચાર છે. ૧ કેાઈની ઉપર વગર વિચારે અછતા દોષનું આરેપણ કરવું–આ ચાર છે ઈત્યાદિ કહેવું તે, ૨ કેાઈને એકાંતે વાત કરતાં દેખીને આ અમુક અમુક રાજ્ય વિરૂદ્ધાદિ વિચારો કરે છે એમ કહેવું તે. ૩ પોતાની સ્ત્રી વિગેરેએ વિશ્વાસ લાવીને કહેલી વાત બીજાને કહી દેવી તે. ૪ અજાણ્યા મંત્ર. આષધાદિકને ઉપદેશ કરે, કોઇને ખેટે રસ્તે ચડાવે તે. ૫ ખટી સહી સીકક વિગેરે કરવા વડે બેટે લેખ (દસ્તાવેજો બનાવે તે. આ અતિચારો જાણીને તેનાથી દૂર રહેવું. જે પ્રાણી નિરતિચાર બીજું વ્રત પાળે છે તે સુખ પામે છે અને જે પ્રાણુ એ ઘાત અંગીકાર કરતો નથી-જુ ડું બોલે છે, અને અંગીકાર કરીને નિરતિચાર પાળતનથી-અતિચાર લગાડે છે તે દુ:ખ પામે છે, તે ઉપર બે ભાઇઓની કથા આ પ્રમાણ આ ભરતક્ષેત્રના કાંચનપુર નામના નગરમાં સિંહ ૧ દિકરું. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ (૯) સુલ્ય પરાક્રમી રામસિંહ નામે રાજ હ. તે નગરમાં વેદાદિ શાસ્ત્રના પારગામી અને છાત્ર સમૃહુંબનિરંતર અભ્યાસ કરાવનારા રસાગર અને અનિશિખ નામના બે ઉપાધ્યાય ભાઈઓ રહેતા હતા. તેઓ પ્ર સુક્તિની નગરીમાં રહેનારા બુદ્ધિવંતોમાં ધુરાર કદબક ગુરૂની પાસે ભ શ્યા હતા. અન્યદા તેઓએ સાંભળ્યું કે -શ્રી કદંબક ગુરૂ મૃત્યુ પામ્યા છે અને ન પદે પરંતક નામ નમનો પુત્ર બે છે, તેમજ વા નામનો રાજપુત્ર જે પ્ર.મે તેને સહાધ્યાયી હતો તે રાજા થયો છે. અન્યદા નારદ નાના બ્રહ્મચારી તાપરા છે કે પ્રથમ તે પાકનો ડાયારી હ તે ફરતો ફરતે ત્યાં આવે અને પવતકનો આત થયે, તે વખતે બીજા ઘાને વણાવતાં મધ્યે એ વાકાનો અર્થ મંદ બુદ્ધિવાળા પતકે એવો કર્યો કે “ પશુથી યજ્ઞ કરે. તે સાંભળીને નારદ બોલે-“હે ભાઈ ! તું આવે જુઠો અર્થ કેમ કરે છે ? અજ' શબ્દનો અર્થ તો ત્રણ વર્ષના શાળ” એ ગુરુએ કહેલ છે. આ બાબત તે બંનેને બહુ વિવાદ થયો. બને પિત પોતાના અર્ધને ખરે કહેવા લાગ્યા. છેવટે વાત બહુ આગ્રહમાં પડવાથી જે ખેટ કરે તેનું મસ્તક જાય એવું સામસામું બંનેએ પણ કર્યું. પછી તે વાતને ઈન્સાફ કરાવવા માટે પિતાના સહાધ્યાયી અને સત્ય બોલનારા તરીકે પ્રસિદ્ધિ પામેલા વસુરાજ પાસે તેઓ રાજ્ય સભામાં ગયા અને બંનેએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ (૨૦) પોત પોતાની વાત કહી સંભળાવી. તે વખતે પિતાના અધ્યાપકના પુત્રનીદાશયતાથીવસુરાજાએ મર્યવં' એ શબ્દનો અર્થ એકડા વડે યજ્ઞ કરે ? એવો અસત્ય કર્યો. તે જ વખતે તેના આસનના અધિષ્ઠિત દેવતા એ તે વસુરાજાને ચપેટાના પ્રહારવડે મારી નાખે ! અને પતક કલેશનું ભાજન થયો. આ પ્રમાણેની લોકવાર્તાને સાંભળીને સાગર બોલ્યોઅહા! પર્વતક શા માટે ખોટું છે ?? અગ્નિશિખ કહે- તેમાં તેને રે દોષ છે? તેણે તે મુખ્ય અર્થ હતા તે કહે ” સાગર કહે-“અરે! શું એ અર્થે મુખ્ય છે? જે એ અર્થ મુખ્ય હેત તે તેને આવું ફળ કેમ મળ્યું?' સાગરનાં આવાં વચનથી ગાઢ રોષ લાવીને અનિશિખ બેઉ આ જગતમાં તે ન્યાયથી અને અન્યાયથી બંને પ્રકારે દંડ તે દેખાય છે. શું તમ પુરાણમાં કહેલું માંડ વ્ય ષિનું દૃષ્ટાંત સાંભળ્યું નથી? : એક અરણ્યમાં એકાગ્રમનથી માંડવ્ય ઋષિ અતિ દુષ્કર તપ કરતા હતા તેવામાં એક દિવસ કેઈ ચેર નજીકના શહેરમાં ચોરી કરીને ભાગ્યે પાછળ રાજપુરૂને બહુ ઉતાવળા આવતાં દેખીને ભય પામેલા ચારે લાવેલી વસ્તુ તે ઋષિ પાસે મૂકી દીધી અને પોતે આ પાશે થઈ છે. પાછળ આવી પહોંચેલા રાજપુરૂએ એ દિની પાસે ચારાયેલી વસ્તુ દેખીને વિચાર્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ (૨૧) fઆ અપિજ ચાર છે, પણ આપણને આવતાં દેખીને આ દંભ કર્યો છે. આ પ્રમાણે વિચારી તે પિને બાંધી તેઓ મુદામાલ સહિત રાજા પાસે લઈ ગયા, રાજીએ પણ રસવૃત્તિથી તે દુષ્ટ ચેષ્ટાવાળાને હણી નાખે એવી આજ્ઞા કરી, તરતજ રાજપુરૂષોએ તેવાજ ધ્યાનમાં નિશાળ એ ષિને ગધેડા પર બેસાર્યા અને ગામમાં ફેરવી વધસ્થાનકે લાવીને શળી ઉપર આરેપણ કર્યા. જ્યારે તેની છા તીને ભેદીને શૂળી બહાર નીકળી ત્યારે તેને આયં પી ઉત્પન્ન થવાથી તે ધ્યાન ભ્રષ્ટ થયા. એટલે સાવચેત થતાં પિતાને તેવી સ્થિતિ પ્રાપ્ત થયેલ જાણી ધવડે તે વિચા રવા લાગ્યા-“શું આ પુરૂષો જેણે મને શીએ ચડાવ્યા છે તેને હણું પણ એ સેવકોને હણવાથી શું? માટે “સત્યાસત્યને વિચાર ન કરનાર જાન જ હણું વળી • વિચાર્યું તે ધર્મરાજાની આજ્ઞાને અમલ કરનાર છે, માટે રાજાને ન હણતાં ઉગ્ર તપરૂપ અનિવડે તે ધર્મરાજાને જ ભસ્મીભૂત કરી નાખ્યું. આ પ્રમાણે વિચારીને તે ઋષિ ધર્મરાજાની ઘાત કરવા જેવા ઉદ્યમવંત થયા છે, તેવામાં ચિત્રગુને ધર્મરાજાની પાસે આવીને આ પ્રમાણે નિવેદન કર્યું. આ ગાયિનું પાપ શું શું છે? આ તેને કયા પાપની શિક્ષા છે? ધર્મરાજાએ કહ્યું-મેં તેના પૂર્વ પાપની યોગ્ય શિક્ષાજ કરી છે, કારણકે મારે તો સ્વકૃત કર્મનુસારજ વ્યાપાર છે. આ પ્રમાણેની ચિત્રગુપ્ત ને ધર્મરાજા વશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ (૨૨) થતી વાતચીત સાંભળીને ઋષિ વિચારવા લાગ્યાપૂર્વે શું પાપ કર્યું હતું કે જેથી મારે શુળીએ ચડવું પડયું?” તરતજ જ્ઞાનવડે તેને જણાયું કે-“પૂર્વે વસંપાળના ભાવમાં મેં કટાવડે જૂને વિંધી હતી તે પાપનું આ ફળ મને પ્રાપ્ત થયું છે. આ પ્રમાણે પોતાના પૂર્વ દુષ્કતને જાણવાથી તે કષિ નાગના દર્શનથી દીપક શાંત થઇ જાય તેમ શાંતા થઇ ગયા અને સમાધિએ મૃત્યુ પામ્યા. ” આ દષ્ટાંતથી હે સાગર ! એમ રમજવું કે સર્વ જીવોનો પિતાનાં કરેલાં કમાંથી છુટકે થતો નથી, તેથી કે બીજાં પૂર્વ કર્મથી વન અને પર્વતને દુ:ખની પ્રાપ્તિ થઈ છે; કાંઈ ટી વ્યાખ્યા કરવાથી થઈ નથી. તેણે તે મુખ્ય વ્યાખ્યા જે હતી તેજ કરી છે તો તેમાં તેને શો સાગર બોલ્યો-“હે ભાઈ ! તું કદાહથી એવું ન બેલ, કેમકે જ્યાં હિંસા છે ત્યાં નિ ધર્મ નથી, એ વાત યુક્તિયુક્ત છે.' અનિશિખ છેષથી કહે કે“શું તે નથી સાંભળ્યું કે–પુરાણ, માનવધર્મ, સામવેદ અને ચિકિત્સા શાસુ એ ચારે. આજ્ઞા સિદ્ધજ છે; તેમાં કાંઇ હેતુ વિગેરેને વિચાર કે આક્ષેપ કરે નહીં.” સાગર કહે કે- આ તમારું વચન જ કહી આપે છે કે એમાં કાંઈક વક્તવ્યતા ( કહેવાપણું ) છે, નહિતો જેનું નિર્દેષ કાંચન હોય છે તે પરિક્ષા કરાવતાં ભય રાખે છે નથી રાખતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ (૨૩): આ પ્રમાણેનાં સાગરનાં વચન સાંભળીને ક્રોધવડે સાક્ષાત અગ્નિની જે પ્રજ્વલિત થશે તે અગ્નિશિખ બોલ્યો“ અત્યારથી તારી સાથે બેસવાથી સ” સાગરે પણ એને અયોગ્ય જાણીને મન ધારણ કર્યું. અન્યદા તે નગ૨માં ગુણસાગર નામના આચાર્ય ભગવંત પધાર્યા. સાગર આદર પૂર્વક તેમની પાસે છે અને તેમને નમીને તે સ્વચ્છ બુદ્ધિવાળાએ પૂછ્યું-“હે મહારાજ ! ગૃહસ્થને પાળવાના સત્યવ્રતનું સ્વરૂપ કહે ” ગુરૂ બોલ્યા- ગ્રહ. કન્યાલિક વિગેરે પાંચ મોટાં જૂઠાં દ્વિવિધ ત્રિવિધેયાત જીવિત ન બોલવાં, અને તે વ્રતને સહસાવ્યાખ્યાન વિગેરે પાંચ અતિચાર દોષ નિષ્કપટ સુકૃતના અર્થી બુદ્ધિવંત મનુએ પ્રયત્ન પૂર્વક પરિહરવા. જે પ્રાણુ આ ભવમાં એ વ્રત સમ્યક્ પ્રકારે પાળે તે પ્રાણી પરભવમાં વિશ્વનો પૂજનિક થાય અને આદેય વિચનાળે થાય, અને જે પ્રાણી એ વાતને હણ ન કરે અથવા ગ્રહણ કરીને અતિચાર દેષ લડે તે પાણી ભ. વિભવને વિષે મુગ, ગુંગણે અને મુખરેગી થાય.” આ પ્રમાણે સૂરિ કહે છે તેવામાં બીજા લેકની સાથે અગ્નિશિખ પણ ત્યાં આવ્યો અને સૂરિ પ્રત્યે બેસત્ય બલવાનું કાંઈ પણ ફળ નથી. ' સૂરિએ કહ્યું શ્રનિમાં મન શુદ્ધિ કરનાર, કલેશનો નાશ કરનાર અને બ્રહ્મવના હેતુભૂત સત્યને કહેવું છે. વળી કહ્યું છે કે જ્યારે સર્વ પ્રકારનું અતિ તજી દે, મૃા ભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ વર્જી અને અનવદ્ય ભાષા બોલે ત્યારે બ્રહ્મને પ્રાપ્ત કરે, ગુરૂ મહારાજનાં આવાં વચન સાંભળીને તે પ્રત્યુતર ન દઇ શકવાથી ન રહે. અને સાગરે ગુરૂ પાસે થી અણુવ્રત અંગીકાર કર્યું. તે દિવસથી સાગર જૈનમ માં અનુરક્ત થશે અને ગ્નિશિખ ભારે કામ હેવાથી તેની નિંદા કરવામાં તત્પર થયો. અન્યદા તે નગરના રાજાએ યજ્ઞકર્મને પ્રારંભ કરે તે અખિશિખ યાગ હોમાદિ કર્મમાં પર થયે અને તેમાં શગને હેમવાની ગોઠવણ કરી. રાજાએ દેરા પરદેશથી બીજા પણ અધ્યાપકે બોલાવ્યા હતા, સાગરે એ વાત જાણી એટલે તે સર્વ અધ્યાપકોને મળ્યો અને તેમને પોતાના વિચારમાં મેળવીને રાજા પાસે જવા તૈયાર કર્યો. પછી એ એકત્ર થઈને રાજા પાસે ગયા. સાગરે રાજાને વિજ્ઞપ્તિ કરી– યજ્ઞમાં આ રક પશુઓને શા માટે હેલ્પવા જોઈએ? કેમકે અજ શદવડે તે ત્રણ વર્ષની શાળે હેમવાની કહેલી છે, વળી તમે શું વસુ રાજાનું અને પવંતકનું વૃત્તાંત સાંભળ નથી કે જેઓ અજ શબ્દને ખોટો અર્થ કરવાથી ક્ષય (મૃત્યુ ) ને પામ્યા છે? » રાજાએ કહ્યું-“મેં તે હકીકત સાંભળી નથી; ” એટલે સાગરે સવિસ્તર તે વૃત્તાંત કહી બતાવ્યું. પછી કહ્યું કે તમારે આ વાતમાં શું ન કરવી, તે છતાં આપને પૂછવું હોય તે આ બીજા શિષ્ટ પુરૂ ૧ બકરાને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ પિને પછી જુઓ. રાજાએ તરત જ તે અધ્યાપને પૂછયું એટલે તેઓએ કહ્યું-“હા, અમે પણ એજ રીતે તે વૃત્તાંત સાંભળેલું છે. ” આ હકીકત સાંભળીને ક્રોધ અને અહંકારવડ ભર પર અનિશિખ બે “હે રાજન ! આ લેકેના બેલવાથી શું એએએ તો પોતાને કુલાચાર તેજી દીધેલ છે, મેં નિશ્ચય સાંભળ્યું છે કે એને શાને પણ નમસ્કાર કરીને આજીવિકા ચલાવે છે. વળી એઓના કહેવા પ્રમાણે જે વસુરાજા ને પર્વતક અસત્ય બોલવાથી ક્ષય પામ્યા હોય તે હું તપાવેલે લેહને ગળે ઉપાડવાનું દિવ્ય કરવા તૈયાર છું.” રાજાએ તે વાતની હા કહી, એટલે કદાગ્રહ ગ્રહિત અનિશિએ વિચાર ન કરતાં લેહને તપાવેલે ગળે ઉપાડો, જેથી તેના હાથ બળી ગયા અને રાજાએ તેને ખોટો જાણુંને દેશપાર કર્યો. રાજાએ અને નગરના લેકએ સત્યવાદી કહીને સાગરની પૂજા કરી. સાગર ચિરકાળ પર્યત ધર્મનું આચરીને પ્રાંતે સમતિએ ગયે આ પ્રમાણે મૃષાવાદમાં અનેક દૂષણ સરાહને જા ને ભવ્ય જનાએ યશ ઓન સુખને આપનારા સત્ય ધર્મનું નિત્ય પરિપાલન કરવું, જેથી આ ભવ ને પરભાવમાં મુખની પ્રાપ્તિ થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ (ર૬) ત્રીજા વૃત ઉપર પરશુરામની કથા. રાજદંડાદિક પ્રાપ્ત થાય તેવી ચેરીના નિષેધ રૂપે શ્રાવકનું ત્રીજું વ્રત છે. તેના મુખ્ય પાંચ અતિચાર છે. ૧ ચેરે લાવેલી વસ્તુ લોભન કારથી ખરીદ કરવી તે, ૨ ચોરને સંબળા વિગેરેથી ચારીના કાર્યમાં મદદ આપવી તે. ૩ રાજ્ય વિરૂદ્ધ દેશાદિમાં વ્યાપારાર્થે ગમન કરવું તે. ૪ એક વસ્તુના જેવી બીજી કૃત્રિમ હલકી વસ્તુ તેમાં ભેળવવી તે. " બેટા તેલ, માપ, માન કરવાં તે. આ અતિચારે જાણીને તે વર્જવા, સ્કુલ અદત્તાદાન વિરમણ વ્રત પાળવા ઉપર પરશુરામની કથા અસરકારક હોવાથી આ નીચે દાખલ કરી તે લણ પૂર્વક વાંચો. કપિલ્યપુર નામના નગરમાં ચકેશ્વર નામનો રાજા હતા. તેને વસુંધરા નામે રાણી હતી અને અર્જુન નામે મંત્રી હતા. તેની દેવકી નામની સ્ત્રીથી પરશુરામ નામે પુત્ર થયો હતો, તે વૈવનાવા પામ્યા છતાં નિરંતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨૭) વિદ્યાભ્યાસમાં જ તત્પર રહેતો હતો. તેના પિતાએ તેને કહ્યું તું ગૃહકાર્યની સંભાળ લેતું નથી, ઈદ્રિના વિષ પણ સેવત નથી, માત્ર વિદ્યાના વ્યસનવડે દુષિત થઈ રહ્યો છે તે યોગ્ય નથી. આવું તેના પિતાએ કહ્યા છતાં તેણે કાંઈ પણ ઉત્તર આપ્યો નહીં અને માત્ર વિદ્યાભ્યાસમાં જ આદરવાળે ધ સતે નિરંતર તેમાંજ ચકચૂર રહેવા લાગે, એકદા રાજાએ કેટલાક બહુ મૂલ્યવાન અલંકારે મંત્રોને જાળવવા માટે સેપ્યાં. તેણે તે મૂકવા માટે પરશુરામને આપ્યાં. અને પોતે કાંઇક કાર્ય હોવાથી ત્યાંથી અન્યત્ર ગયે. અહીં પરશુરામ કેઇક વિષમ સૂત્રના અર્થ ચિંતનમાં લીન થઈ ગયો હતો, તેથી તેનું અલંકાર - રક કિંચિત્ પણ લક્ષ રહ્યું નહીં. તેને આ પ્રમાણે વ્યગ્રચિત્તવાળો જોઇને કાલિકાસુત નામને એક સેવક તે સર્વ અલંકારે ચરી લઈને તત્કાળ કેઈક દૂર દેશ જતો રહ્યો, પરશુરામે વિચારવા માંડેલ સૂત્રાર્થે સમજાયા પછી અલંકાર જોયાં તે મળ્યાં નહીં, એટલામાં ત્યાં મંત્રી આવ્યો અને તેણે અલંકાર ઉપડી ગયાનું જાણ્યું એટલે તેને ઘણે ખેદ થયે, તેથી તેણે પરશુરામને કહ્યું- પુત્રને મિષે જરૂર તું અમારે શત્રુ ઉત્પન્ન થયે છે; હવે હું રાજાને શે ઉત્તર આપીશ અને તે કોપાયમાન થશે તે મારી શી સ્થિતિ થશે? મૂર્ખની જેમ વિદ્યાભ્યાસને છોડતી જ નથી, તેથી જણાય છે કે જરૂર તારાથી આખું કુળ ક્ષય પામશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ મનિષ દીઠ નગરીમાર કરી કરીને આ પ્રમાણે પિતાએ બહુ નિર્ભર્ચના કરવાથી પરશુરામ ચિંતવવા લાગ્યો કે પિતાને ઉદ્વેગ પમાડનાર એવા મારે અહીં રહેવું હવે ઘટિત નથી. આ પ્રમાણે વિચારીને તે ત્યાંથી એકલે પરદેશ જવા નીકળે. ઉત્તર પંથ તરફ ચાલતાં તે અનુક્રમે ઇંદ્રપ્રસ્થ નગર રોના ઉદ્યાનમાં આવ્યું. ત્યાં તેણે એક મુનિરાજને દીઠા. ભક્તિ પૂર્વક તેમના પવિત્ર ચરણ કમળમાં નિર્મળ આ રાવવાળા પરશુરામે વંદના કરીને પૂછ્યું- આપે શા કારણે દીક્ષા અંગીકાર કરી છે?” મુનિ બેલ્લા-તગર નામની નગરીમાં સુંદરદત્ત નામે શ્રેષ્ઠી વસે છે, તેને ઈદ્રદત્ત નામે. ભાગ્યહીન પુત્ર થયે. મત પિતાએ તે વનાવસ્થા પામ્યા ત્યારે શ્રેષ્ઠ કન્યા સાથે પાણિગ્રહણ કરાવ્યું અને ગૃહકાર્યમાં તથા દ્રવ્યના ઉપાર્જનમાં તેને જોડી દીધું અનુક્રમે તેના માતા પિતા મરણ પામ્યા, ત્યાર પછી તેનું સર્વ દ્રવ્ય જળ, અગ્નિ અને તસ્કરાદિકના ઉપદ્વવથી ક્ષય પામી ગયું. જ્યારે તે લરિફથી ઘણે ઉપદ્રવિત થયો ત્યારે શૂન્ય ચિત્ત જેવો થઈ જઈને તે નગરમાંથી નીકળ્યો. ભમતાં ભમતાં એક સ્થાનકે તેણે એક મુનિને દીઠા એટલે તેણે પોતાના દારિદ્રનું કારણ પૂછ્યું, અતિશય જ્ઞાની મુનિ બેલ્યાપૂર્વે શામ્બી નગરીમાં બે પ્રથમ અણુવ્રતને ધારણ કરભારે તું શબ નામે વણિકે હતો. અન્યદા તેં ગુરૂ મહારાજને નમસ્કાર કરીને ત્રીજા અણુવ્રતનું સ્વરૂપ પૂછયું ૧ નિંદા કરવી, ધમકાવવું તે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ગુરૂએ કહ્યું કે જેણે કરીને રાજ્યનિગ્રહ પ્રાપ્ત થાય એવું અદત્ત દ્રવ્ય દ્વિવિધ વિવિધ ગ્રહણ ન કરવું એ ત્રીજુ અણુવ્રત છે, તેના સ્તનાહત ( ચોરાઉ વસ્તુ લેવી) વિગેરે પાંચ અતિચાર છે, જે પ્રાણી એ અતિચારને વજીને નિરતિચાર પણે ચિરકાળ એ વ્રત પાળે તેને થોડા કાળમાં પ્રચૂર લક્ષ્મી પ્રાપ્ત થાય, જે પ્રાણી એ વ્રત ગ્રહણ ન કરે અથવા ગ્રહણ કરીને તેમાં અતિચાર લડે તે પ્રાણું આ ભવમાં અનેક પ્રકારનાં દુ:ખ ભોગવે અને પરભવમાં નર્કગતિને પામે. આ પ્રમાણે સાંભળીને શબે ત્રીજું અણુવ્રત ગ્રહણ કર્યું અને ઘણા કાળ પર્યત નિરતિચારપણે પાળ્યું. અનુક્રમે તેને આઠ પુત્રીઓ થઈ અને તેના વિવાહાદિ કાર્યમાં તેનું સર્વ દ્રવ્ય વિનાશ પામ્યું. પછી ત્યાં નિર્વાહ ન થવાથી કેઈ નજીકના ગામડામાં જઈને રા, પરંતુ દ્રવ્ય પ્રાપ્તિને માટે તેણે ત્યાં ત્રીજા અણુવ્રતમાં વારંવાર અતિચારે લગાડયા, પ્રાંત અતિચારેને આવ્યા વિના કાળે કરીને તે ફિલિવષ દેવતા થયે ત્યાંથી ચ્યવીને તું ઈદ્રદત્ત ઘ છે. પૂર્વ લગાડેલા અતિચારથી આ ભવમાં તારૂં વડિલોપાર્જીત સર્વ દ્રવ્ય ક્ષય પામી ગયું અને નવું પણ ઉપાર્જન થઇ શકયું નહીં. આ પ્રમાણે મારા પૂર્વ ભવને સાંભળીને મને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, મેં મારે પૂર્વ ભવ દીઠે, તેથી મને ઉજવળ ભાવના ઉત્પન્ન થવાથી મેં તે મુનિરાજની પાસે ચારિત્ર પ્રહણ કર્યું. આ માટે ચારિત્રનો હેતુ છે. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ (૩૦) આ પ્રમાણે તે મુનિરાજનું વૃત્તાંત સાંભળીને પરશુરામ રંજીત થયો અને તરત જ તેમની પાસે ત્રીજું અસુત્રત અંગીકાર કર્યું. સાધુએ શિખામણ આપી-“હે ભદ્ર! તે આ વ્રત અંગીકાર કર્યું છે તો હવે તેને કિંચિત પણ અતિચાર લગાડીશ નહીં. તેણે તે પ્રમાણે કબુલ કર્યું. પછી મુનિરાજને નમીને પરશુરામે નગરમાં પ્રવેશ કર્યો અને જયદેવ નામના વણિકની દુકાને જઈને બેઠે દરરોજ તેની દુકાને આવીને બેસવાથી તેની સાથે વિશેષ પરિચય થયો. એકદા બંને જણ સાથે પુકરણી (વાવ) માં સ્નાન કરવા ગયા. શેઠના હાથમાંથી જળકીડા કરતાં કરતાં વાવ ઉપર વીંટી નીકળી પડી. પરંતુ તેની કાંઇ ખબર રહી નહીં અને તે તો સ્નાન કરીને પોતાના કર તરફ ચાલ્યો ગયો. પરશુરામ પાછળ રહેલો તેણે તે વટી : દીઠી એટલે તેણે લીધી અને શેઠને આપવા ચાલ્યો તેવામાં વીંટી પડી ગયેલી જાણુને વિષાદ પામેલા શેઠ સામા મળ્યા. તેને આતુરપણે આવતાં જે પરશુરામે કહ્યું-“તમારી વીંટી મને જડી છે;” એમ કહીને તેમને અર્પણ કરી. શ્રેષ્ઠીએ વીંટી મળવાથી બહ તુષ્ટમાન થઈને તેને પૂછ્યું. “તને આ વીટી કયાંથી પ્રાપણે થઈ ?પર શુરામે કહ્યું-વાવના કિનારા પાસે પડી હતી ત્યાંથી મારે હાથ આવી છે. આ પ્રમાણે હકીકત સાંભળી તેને પરદ્રવ્યમાં સ્પૃહા રહિત જાણે જયદેવે તેની બહુજ પ્રશંસા કરી અને કહ્યું- “તમારી જેવાથી જ આ પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ (૩૧) અન્યદા પશુઓને અને જયદેવને એકાંતમાં ખેલાવીન કાલિકાસ્તૃત નામના એક ના...સે કેટલાંક ખલકારો બતાવ્યાં, તે અલકાર અને મહાદેશાડી જય” શ્રેષ્ઠી માલ્ટાઆવાં મૂલ્યવાન્ અવકાશ ફેલાય વળ પશુ સમય નર્શી. પછી પશુસે તે અલકા! અધ ્યાથી તે સાધી પ્રસ્ટ પણે બધી વાતુ દેવ કહી બતાવી. આટલે જયદેવું કાઈ કાનુને પડ્યું કે હું અલકાર કયાંગી લાગ્યા છે ? આવે પ્ર શાંભવીને રાસ ભ્રમપણે અલ્યે ને તે કાકાચુત બેા કે પછ વાતુ તમારે શું કામ છે ? તે વખત પામ કાંઈક હસીને એલ્યો કે-હજી થોડાક વખતમાંજ તું શું બધુ ભૂલી ગયા છે ? યાદ કર ! કપુર નાના અન નામના મારા પિતા અને ત્યાંના રાજાના મતીના તુ કાળકા સુત નામને દાસ છે. આવાં તેનાં વચા સાંઢણીને ધાતુ અવલ’બન કરી ચપળ નેત્રવાળે તે ફાળકામુત આટ્યા કે હે ભદ્ર ! અને તે દાસની જે જોઇને તમે ડાહ્યા છતાં પણ હુસણા ભૂલાવા ખાએ છે. આવી તેની ધૃષ્ટતા જોઇને જયદેવે તેને પૂછ્યુ કે-ત્યારે તુ કયાંને રહેનાર છે ? તારૂ નામ શું છે ? આ અલકારે કેનાં છે ? અને તેનુ મૂલ્ય શું કલ્પેલુ છે ? તે બાલ્યા કે હુ રોહિણેશના ગગ નામે સેવક છુ; આ અલકારા માન્ય સ્વામીનાં છે અને તેનું લક્ષ મૂલ્ય છે. શ્રેષ્ઠી મેલ્યા કેતુ ખાટા છે અને આના મૂલ્યના પણ અજાણ છે; કારણ કે આમાં રહેલા એક એક માણિક્ય પણ • - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ લક્ષ લક્ષ મૂલ્યના છે. વળી આવા અલંકાર રોહિણેશ પાસે હેવાને પણ સંભવ નથી, દાસ બે કે ત્યારે તેના માલ્યથી સર્ચ, મને મારી અલંકારો શીધ્ર પાછા આપે. શેઠે તેને અલંકાર પાછી ન આપ્યાં, અને તેને લઈને અલકાર સહિત રાજા પાસે ગયા. રાજાએ બંને પક્ષની હકીકત સાંભળી અને અલકા યા પછી તે દાસને અને પરશુરામને કહ્યું–આ અલંકારો દિવ્ય છે, તે દિવ્ય કરવાથી તમને મળી શકશે, માટે આ ડીકાદેવીના મંદિરની પાસેના તળાવમાંથી કમળ લઈ આવવારૂપ (દાય તમે કરી બતાવે. ” તે દેવીનું એવું મહામ્ય હતું કે દિવ્ય કરવા માટે તે વળાવમાં કમળ લેવા પેસનાર જે ખેટે હેાય તો તે ગ્રાહ વિગેરે જળચર જતુઓને ભક્ષ થઈ પડતો અને સાથે હોય તો કમળ લઈને નિ. વિંનપણે બહાર આવી શક્તિ. પેલા કાળિકાસુને અતિ ધી હોવાથી હિંમત ધરીને તે તળાવમાં વિધિ પૂર્વક કમળ લેવા પ્રવેશ કર્યો પરંતુ તે ખોટે હેવાથી તકાળમહાદૂર રાહુ (ગરમ) વિગેરે જળ જતુએ ભક્ષ થઈ પડશે, રાજાએ તે અલકાના લોભથી મંત્રીપુત્ર પરશુરામને પણ કહ્યું કે જો તમારું આ અલંકાર હોય તે તમે પણ આ મહાદૂર દિવ્ય કરે, તેજ વખત પરશુરામ નવકાર મંત્રનું સ્મરણ કરીને તળાવમાં પડે, તે વખતે મગરમ છે પિતાની પીઠ ધરીને પોતાની ઉપર બેસાડ્યો અને કમળ સુધી લઈ ગયો. તેણે કમળ લઈ લીધું એટલે કાંઠા સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ (૩૩) તે પહોંચાડી ગયો, સત્યતા અને નવકાર મંત્રના પ્રભાવે, ચી તે જ્ય મેળવીને તળાવ બહાર આવ્યું. આ પ્રમાણે દિવ્ય કયા છતાં પણ રાજાએ લુબ્ધ થઈને તેને અલંકાર ન આપ્યાં; એટલે સર્વ શ્રેષ્ઠીએાએ ભેગા થઈને તેનું સર્વ વૃત્તાંત રાજાને કહી બતાવ્યું. રાજાએ કહ્યું- જે એમ છે તો હું તેની પરીક્ષા કરીને પછી તેને અલંકારે આપીશ. આ પ્રમાણે રાજાનું કહેવું સાંભળીને મંત્રીપુત્ર અને જયદેવ વિગેરે સ્વસ્થાનકે ગયા, એકદા રાજાએ પરશુરામના બહિર્ભમિ જવાના માર્ગ પિતાની વીંટી વિગેરે અલંકારે નાખ્યાં અને તે કઈ લે છે કે નહીં તેની તપાસ રાખવા માટે પ્રચ્છન્નપણે ચર પુરૂષ રાખ્યા. મંત્રીપુત્ર તે તરફ નીકળ્યો. તેણે મુદ્રાદિક અલંકારે દીઠાં, પરંતુ પોતાને અદત્ત ગ્રહણને નિયમ હોવાથી નિસ્પૃહપણે ત્યાંથી ચાલ્યો ગયે, ચર પુરૂએ તે વાત રાજાને જઈને કહી એટલે તે બહુજ રંજિત થયો. તરતજ સભા સરસ પરશુરામને બોલાવી તેને સારી રીતે સરકાર કરી તેના અલંકાર અર્પણ કર્યા. લોકેએ પણ તેની બહુજ પ્રશંસા કરીપછી જયદેવ રાજા પાસેથી રજા લઈ અલંકાર સહિત પરશુરામ પોતાને નગરે આવ્યું. - પરશુરામે પોતાના પિતાને તે અલંકારો આપ્યાં અને તે સંબંધી તથા કાળિકાસુત સંબંધી સર્વે હકીકત સવિસ્તર નિવેદન કરી. તે સાંભળી અર્જુન મંત્રી બહુજ ખુશી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ (૩૪) થયો; તેણે રાજા પાસે લાવીને અલંકારે અર્પણ કર્યા અને પોતાના પુત્રનું સર્વ વૃત્તાંત કહ્યું. રાજા તથા પુરલોક તે બીના સાંભળી બહુ આનંદ પામ્યા. રાજાએ પરશુરામને ઘણું સત્કાર કર્યો અને તેના નિલભીપણુથી તેના ઉપર પ્રસન્ન થયો. ત્યાર પછી પરદ્રવ્યાપહારના ત્યાગરૂપ ત્રીજા વ્રતને ચિરકાળ પર્યત નિરતિચાર પાળીને પરશુરામ પ્રાંતે સ્વદિ સુખનો ભાજન થયો. આ પ્રમાણે છે ભવ્ય લક! અદત્ત ગ્રહણ કરનારને આ લેકમાં દુ:ખ, દારિદ્ર અને દર્ભગ્યતા અને પરલોકમાં નરક તિર્યંચાદિ દુર્ગતિ પ્રાપ્ત થાય છે; અને અદત્તને ત્યાગ કરનાર પ્રાણુને આ ભવમાં સુખ, સમૃદ્ધિ અને યશ તથા પરભવમાં સ્વર્ગ મેક્ષાદિ મુખ પ્રાપ્ત થાય છે; માટે ઉત્તમ પ્રાણુએ કદાપિ પણ લોભને વશ થઇને અદત્ત વસ્તુ પ્રાણાતે પણ ગ્રહણ કરવી નહીં. જ ચોથા વૃત ઉપર સુરપ્રિયની કથા. શ્રાવકનું ચોથું અણુવ્રત સ્વદારા સંતેષ-પરસી ગમન વિરમણ નામનું છે, પોતાની પરણેલી સ્ત્રી શિવાય બીજી અન્ય પુરૂષની પરણેલી કે સંગ્રહેલી ( રાખેલી ) સીના ત્યાગરૂપ એ વ્રત છે, એમાં દેવતાની, મનુષ્યની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ (૩૫) અને તિચિની એમ ત્રણે પ્રકારની સ્ત્રીઓને ત્યાગ રહેલા છે, એ વ્રતના મુખ્ય પાંચ અતિચાર છે. ૧ અપરિગ્રહિતા ગમન કે કરેલી એવી વિધવા કે વેશ્યાન સાથે ગમન - રવું તે ઇવર પરિગ્રહિતા ગન–ડા કાળ માટે કેઈએ અમુક રકમ ઠાવી પિતાની કરી રાખેલી વેશ્યા સાથે ગમન કરવું તે. સ્વદારા સંતવાળાને આ બે અતિચાર નથી, પણ શ્રત ભંગ જ છે, ૩ અનંગડા–પરસ્ત્રીને એષ્ટચુંબન આલિંગનાદિ કરવું તે; અથવા કામ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ચારાશી આસન વિગેરે ક્રિયાવડે સ્વન્સી સેવન કરવું તે, ૪ પર વિવાહ કરણ–પારકા અપને સ્નેહાદિવડે વિવાહ કરે છે અથવા પોતાના અપત્ય સંબંધી સંખ્યા અભિગ્રહાદિનું ઉલ્લંઘન કરવું તે ૫ તીવ્રાનુરાગ–શબ્દ, રસાદિ પાંચ ઈતીઓના વિષય ભેગને વિષે તીવ્ર અનુરાગ કરવો-તગત અધ્યવસાય રાખવો તે, શ્રીઓને તે સર્વને આ ત્રણજ અતિચાર જાણવા પ્રએના બેત્રત લંગરૂપ જ સમજવા, પરંતુ સેક્યના વારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ (૩૬) વિગેરેના ઋતિક્રમાદિવડે અતિચારપણું' જાણવુ', આ વ્રત પાળવા ઉપર સુરપ્રિયનું દૃષ્ટાંત છે તે । પ્રમાણે— આ ભરતક્ષેત્રમાં મગધદેશને વિષે રાજગૃહ નામે નગર છે ત્યાં પ્રભાસગણધરના ભાઇ યજ્ઞપ્રિય નામે શ્રાવક બ્રાહ્મણ વસતા હતા. તેને યજ્ઞયશા નામે સ્ત્રી હતી. તેને રૂપ, સાભાગ્ય અને શીળાદિક ગુણવડ દેવતાઓને પણ પ્રિય એવે સુરપ્રિય નામે પુત્ર હતા. એકદા ધર્મચિ નામના મુનેિ રાજગૃહ નગરે જતા હતા, તેમને પ્રભાસગણુધરે યજ્ઞપ્રિયને પ્રતિધ કરવા ભલામણ કરી; અનુક્રમે તે મુનિ યજ્ઞપ્રિયને ધરે આવ્યા. તેમને આવતા જોઇ સસ ભ્રમપણે ઉભા થઇને તેણે આસન આપ્યું, આસનપુર એઠા પછી તે મુનિને તેમણે વિધિ પૂર્વક વંદના કરી અને શ્રીવીર ભગવંતને પણ પરિવાર સમેત ત્યાં રહ્યા છતાં વંદના કરી, પછી તે મુનિએ તેમને કહ્યું કે શ્રીપ્રભાસગણધરે મારે સુખે તમને કહેવરાવ્યું છે- તમે મનુષ્યાદિ મહા દુર્લભ સામગ્રી પામ્યા છે, માટે હવે ધર્મ કાર્યમાં કિચિત માત્ર પણ પ્રમાદ કરવા યુક્ત નથી.” યજ્ઞપ્રિયે આ પ્રમાણેનું સુનિનું વાક્ય 'ગીકાર કર્યું. મુનિએ પૂછ્યું- તમે વ્રતાના નિર્વાહ બરાબર કરા છે ?' યજ્ઞપ્રિયે ઉત્તર આપ્યા - તમારા પ્રસાદથી આજ સુધી તે ખરાખર નિર્વાહ્ થાય છે, પણ હવે એક ચિંતા ઉત્પન્ન થય છે કે—મારે ( Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ (૩૭) સુરપ્રિય નામે પુત્ર છે, તેમ સિાભાગનાં અતિશયપણાથી પગલે પગલે અનેક સ્ત્રીએ પ્રાર્થે છે, તેથી હું ભગવન! કદાપિ તે મહા નિર્મળ શીળનું ખંડન કરશે તે મારા શરરૂતુના ચંદ્રમા જેવા ઉજવળ કુળને કલંક લાગશે મુનિએ કહ્યું- હે ભદ્ર! તમે વિષાદ કરશો મહીં, એ તમારે પુત્ર કદિ પણ અકૃત્ય કરશે નહીં, કેમકે પુણ્યાનુબંધી પુણ્યના ભાવથી એ મહા મહિમાન છે.” આ પ્રમાણે મુનિના કહેવાથી તેણે તુષ્ટમાન થઈને મુનિને પૂછ્યું—“હે ભગવન ! તેણે પૂર્વે શું સુકૃત કર્યું છે? , મુનિ બેલ્યા-સાંભળે!વાણારશી નામની નગરીમાં પૂર્વ ભવે અરિમર્દન રાજાનો જયમાળી નામે એ પુત્ર હતો તે અન્યદો વસંતતિલક નામના ઉલ્લાનમાં ક્રીડા કરવા માટે ગયો હતો, ત્યાં તેણે અશોક વૃક્ષની નીચે કેાઈ ચારણ મુનિને દીઠા, એટલામાં કોઈ ખેરાર આકાશમાંથી નીચે ઉતયી અને મુનિને વાંદીને તેમની પાસે બેઠે. તેમની સાથે એક મહા રૂપવંત સીને જોઈને મુનિએ તેને પૂછ્યું–આ મુરૂપ સી કેણું છે? મુનિને નમીને લજજાવડે જેના સ્કંધ નમેલા છે એ તે ખેચર બોલ્યા હે સ્વામી ! તારાચંક નામના ખેચશની આ પુત્રી છે, તે પિતાના પતિને માતંગની પુત્રી સાથે આસન થયેલ જાણી તેનાથી વિરક્ત થઈ છે અને તેણે મને સ્વામી તરીકે સ્વીકાર્યો છે. મુનિ બેલયા–“હે ભદ્ર! પ્રાણુને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ (૩૮) ત્યાં પતિ તરીને એને પરસ્ત્રીગમન આ ભવમાં કુળને કલકભૂત છે અને અપકીર્તિનું પ્રબળ કારણ છે તેમજ પરભવમાં પરજીમાં આસક્ત પ્રાણ નરકમાં મહા કઠેર દુ:ખ સહન કરે છે અને પરમાધામીએ તેને તપાવીને લાલચોળ કરેલી લેહમય પુતળીનું આલિંગન કરાવે છે. આ પ્રમાણે મુનિ કહે છે તેવામાં તે સ્ત્રીને પતિ છે તેની ઉપરના રાગથી હથીઆરે ઉંચા કરીને તે વિદ્યાધ રીને હરી લાવનાર અનંગકેતુની તર્જના કરતો ત્યાં આવ્યું એટલે તેણે પણ તેને દીઠે, તેને જોઈને અનંગકેતુ બે - “ અરે માતંગીપતિ ! તારા દુષ્કર્મથી તું હમણા મરણ પામ્યું છે એમ જાણજે.” એમ કરીને તેણે તેના ઉપર શસ્ત્ર ફેંક્યું. એ પ્રમાણે ઘણા વખત સુધી તે બને પરસ્પર લડીને પરસ્પરના શસ્ત્ર ઘાતથી પ્રાંતે મૃત્યુ પામ્યા, તે સી પણ તેમના દેહ લઈને અગ્નિમાં બળી મુળ આ પ્રમાણેને બનાવ જોઈને તે ચારણમણ શકસંકળ થઈ ગયા. તે જોઈ નજીક રહેલા જયમાળીએ પૂછ્યું - હે સ્વામી ! તમે આમ શોક વ્યાપ્ત કેમ થયા છે?? શનિ બાલ્યા- “ આ અનંગકેતુ વિદ્યાધર મારે બંધુ થાય છે. તે આ મહા પાપના કારણથી અકસ્માત નવકાર મંત્રનું પણ શ્રવણ પામ્યા વિના મરણ પામે તે કોઈને મને શક થાય છે. પછી જયમાળીએ તે મુનિરાને બનીને પરસાગમનના ત્યાગરૂપ વ્રતની યાચના કરી, ઉપર જ જાય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ (૯) મુનિ બેલ્યા–“પ્રથમ એ વ્રતનું સ્વરૂપ સાંભળ પર જે પિતાથી ભિન્ન તેની સીએતેના બે ભેદ-દારીક અને વિક્રિય દેહવાળી; તેના ત્રણ ભેદ-દેવતાની, મનુષ્યની અને તિચાની સ્ત્રીઓ; તેના પણ બે ભેદ-પરણેલી અને રાખેલી; તે સર્વના ત્યાગમાં યથા ગૃહિત ભાગે તે વ્રતનું પાળવું તે શ્રાવકનું ચેાથે અણુવ્રત છે. એના અપરિગૃહિતાનું ગમન કરવા વિગેરે પાંચ અતિચાર છે તે તજી દેવા; એ વ્રત પાળવાનું ફળ યશ, કીર્તિ, સૌભાગ્ય અને સ્વર્ગાદિકની પ્રાપ્તિ થવી તે છે. જે પ્રાણું એ વ્રત ગ્રહણ કરતા નથી અથવા ગ્રહણ કરીને અતિચાર લગાડે છે તે દૈભંગ્ય, નપુંસકપણું અને મહા માઠી ગતિને પામે છે.” આ પ્રમાણે મુનિને મુખેથી તે વ્રતનું સ્વરૂપ સાંભળીને જ્ઞાનતત્વ એ તે રાજપુત્ર તે મુનિરાજની સમિપે ચાણું અણુવ્રત ગ્રહણ કરતા હવા. પછી તે ચારણ મુનિ ગરૂડની જેમ આકાશ માર્ગ ઉડીને અન્યત્ર ગયા; અને તે રાજપુત્ર પણ ઉદ્યાનમાંથી ઘરે આવ્યા. તે બહુ સૌભાગ્યવાન હોવાથીનગરની સ્ત્રીઓએ અપરિગ્રહિતા ગમ નાદિ દોષને વિષય તેને કે અર્થાત તેવા દેવ લગાડવા પ્રયત્ન કર્યો. પરંતુ તેણે કિંચિત પણ પિતાના વ્રતમાં અતિ ચાર લગાડો નહીં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ એકદા તેની સભામાં ચાર વર્ણનું વર્ણન ચાલતાં એમ કહ્યું કે ક્ષત્રીઓ સર્વ વર્ણનું રક્ષણ કરનાર હોવાથી વર્ણમાં શ્રેષ્ઠ છે. આ પ્રમાણે સાંભળવાથી તેને જાતિભેદ ઉત્પન્ન થયો, તેથી નીચ ગોત્ર કર્મ બાંધી મૃત્યુ પામીને નિરતિચાર ત્રતારાધનથી તે પ્રથમ દેવલેકમાં દેવતા થયે, ત્યાંથી આવીને પૂર્વે કરેલા જાતિમદથી બ્રાહ્મણ કુળમાં તમારે ત્યાં પુત્ર ઉપન્ન થયો છે. તેણે પૂર્વ એવે સમ્યક પ્રકારે ચે અણુવ્રત પાળેલું હોવાથી તે સૌભાગ્યવાન અને રૂપવંત હોવા છતાં પોતાના શીળમાં ખલિત થશે નહીં. આ પ્રમાણે પિતાના પૂર્વ ભવને સાંભળીને સુરપ્રિયને તત્કાળ જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું; તેથી તે કહેવા લાગ્ય-“હે પિતા! મને આ મુનિ પાસે દીક્ષા લેવાની આજ્ઞા આપે. યજ્ઞપ્રિયે કહ્યું- હે પુત્ર ! એગ્ય અવસરે શ્રી પ્રભાસ ગણધરની પાસે જઈને આપણે દીક્ષા ગ્રહણ કરશું. પિતાનાં આ પ્રમાણેનાં વચનથી યતિધર્મ પ્રિય છતાં પણ સુરપ્રિયે ધર્મરૂચિ મુનિની પાસે ગૃહીધર્મ અંગીકાર કર્યો; અને સુરપ્રિય શુદ્ધ બુદ્ધિથી ગ્રહીધર્મ પાળવા લાગ્યો. : એકદા તે ઉદ્યાનમાં જઇને કેઈ મંડપની નીચે સુતા હતા, તેવામાં કેઇક સુરૂપ વ્યંતરી ત્યાં આવી. તે સુરપ્રિયનું રૂપ જોઈને મેહ પામી, તેથી તે સુરપ્રિયની નું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ (૪૧) રૂપ ધારણ કરી વિકારકારી વચના માલતી તેની પાસે આવીને ઉભી રહી. તેને જોઇને સુરપ્રિય વિચારવા લાગ્યે -‘જરૂર આ મારી શ્રી નથી, કેમકે આ નિર્લજપણે વિકારી વચના એલે છે અને વળી આનાં તંત્ર મેષેન્મેષ રહિત છે,તેથી આ કેાઈ અન્ય સ્ત્રી છે; ' એમ વિચારી તેને તજીને તે પાતાને ઘેર ગયા પેલી ન્યતરીએ પેાતાની ધારણામાં પાર ન પડવાથી પોતાના પતિ પાસે જઇને કહ્યું- આ સુરપ્રિય નામના ઢીજે મારી પાસે વિષય પ્રાર્થના કરી, તેથી હું તે દુષ્ટની પાસેથી મહા કટે ભાગી આવીછું' વ્યતરીનાં આવાં વચન સાંભળી ક્રોધ પામેલા વ્યંતર સુરપ્રિયને હણવા માટે સધ્યા અવસરે તેના ઘર પાસે આવ્યેા. તેવામાં તે સુરપ્રિય પણ પેાતાની પ્રિયા પાસે પેાતાના આવાસ જીવ નમાં આવ્યેા. તેણે પોતાની સ્રીને પૂછ્યું- શું... તું હમણા વનમાં ગઇ હતી તે સ્ત્રીએ કાન ઢાંકી દઇને સ્વામીને કહ્યું- અરે ! આ તમે શું ખેલ્યા ? કોઈ અન્યકુળવધ પણ એકાકી વનમાં ન જાય તા હું શ્રીપ્રભાસ સ્વામીની નુષા થઇને શુ' એકલી વનમાં જાઉ' ? પણ હે સ્વામી ! અને સત્ય કહેા, કે આપને એમ પૂછવાનું શું કારણ ઉત્પન્ન થયુ' ?' સુપ્રિયે તરતજ વનમાં બનેલું વ્યતરીનું સર્વ ચેષ્ટિત તેને કહી સંભળાવ્યું. આ સધળી તે શ્રી ભર્તાર ' ૧ પુત્રવધૂ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ (૪૨) વચ્ચે થયેલી વાત વ્યંતરે સાંભળીને વિચાર્યું-“કુળવાન સીએના આવા દુશીળપણાને ધિક્કાર છે. પછી તેણે પ્રગટ થઈ પિતાનું વૃત્તાંત નિવેદન કર્યું અને કહ્યું-“હે મહા સત્વ! તારા થી હું તુષ્ટમાન થયો છું માટે વર માગ સુરપ્રિયે કહ્યું-“મેં ધર્મ પ્રાપ્ત કેવી છે તે હવે બીજું મેળવવા યોગ્ય શું છે? – વ્યંતરે કહ્યું “તે વાત ખરી, પણ દેવ દર્શન અમેઘજ હોય છે માટે કાંઈક માગ. સુરપ્રિય બે -જો એમ છે તો સ્કુટ કહે કે મારું આયુષ્ય કેટલું છે? વ્યવરે કહ્યું-અત્યારથી એક માસનું આયુષ્ય રહેલું છે. પછી તેની પ્રશંસા કરી તેના આંગણામાં સેનિયાઓની વૃષ્ટિ કરીને તે વ્યંતર અદશ્ય થયે. સુરપ્રિય આયુ સ્વલ્પ જાણવાથી અરિહંત ભગવંતની અચા કરીને અંધારે કર્યો અને એક માસનું અણસણ કાળી મરણ પામીને બારમા દેવલોકમાં દેવતા થયે. ત્યાં દેવ સંબંધી ઉત્કૃષ્ટ આયુ પાળી, ત્યાંથી ચાવી, મનુષ્યપણું પામીને ઉત્કૃષ્ટ સ્થાનક (મક્ષ) ને પામશે. આ પ્રમાણે પંડિત પુરૂષના ચિત્તમાં ચમત્કૃતિ ઉપજાવે તેવા સુરપ્રિયના વૃત્તાંતને સાંભળીને સુખ, યશ અને કલ્યાણરૂપ વૃક્ષના ભાગરૂપ ચતુર્થ વ્રતનું યથા સ્થિત નિરતિચારપણે પ્રતિપાલન કરવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ (૪૩) પરિગ્રહપ્રમાણના વૃત ઉપર ક્ષેમાદિત્ય તથા ધરણની કથા, પાંચમું અણુવ્રત શ્રાવકે અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. સતિષને શાસકારે સુરત (કલ્પવૃક્ષ)ની ઉપમા આપી છે. તેનું મૂળ આ વ્રત છે. આ પ્રાણીના પારાવાર લોભની શાંતિને પ્રબળ ઉપાય આ વ્રત ગ્રહણ કરવું તે છે, તેના મુખ્ય બે પ્રકાર છે. એક તો પોતાની પાસે ધનધાન્યાદિ એટલે પરિગ્રહ હોય તેટલાથી જ સંતોષ માની તે ઉપરાંતને ત્યાગ કરો અને બીજી રીતે ઇચ્છાને કેચ કરીને અમુક પ્રમાણ બાંધીને તે ઉપરાંતને ત્યાગ કરવો. જેઓ સામાન્ય રીતે આજીવિકા ચલાવી શકે તેટલી સંપતિ વાળા હોય છે અને તેમને જે સંતોષ વૃત્તિ થાય છે તો તેઓ જેટલું પિતાની પાસે હોય છે તેટલાથી જ સંતોષ માની વિશેષને ત્યાગ કરે છે; પણ જેમને પિતાની પાસે હોય લિટલાથી સંતોષ તો નથી તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે પ્રમાણ બાંધે છે; પરંતુ તદન છુટા રહેવું તે કરતાં એ પ્રમાણે પણ નિયમ કરે તે બહુ શ્રેષ્ઠ છે, કારણ કે પ્રથમ સામાન્ય અવસ્થામાં તે વિશેષ લાભ લેતા નથી, પરંતુ જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લાભ વધતો જાય છે; એ વાત પ્રત્યક્ષ અનુભવમાં આવે એવી છે, માટે લાભની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધિના અટકાવ માટે આ વ્રત અવશ્ય ગ્રહણ કરવું. આ વ્રતમાં ધારેલા પ્રમાણથી જ્યારે કેઇપણ પ્રકાર રને પરિગ્રહ વૃદ્ધિ પામે છે, ત્યારે હીનસત્વ પ્રાણી એ વ્રતમાં અતિચાર લગાડે છે. તે અતિચાર મુખ્ય પાંચ પ્રકારના છે, ૧ ધન ધાન્ય પ્રમાણતિકમ ધનના ચાર પ્રકાર છે 9 ગણિમ તે ગણુને વેચાય તેવા સોપારી શ્રીફલ્મદિ. ૨ ધારિમ તે તળીને વેચાય તેવા વિગેરે, ૩ મેયં તે માપીને વેચાય તેવા વૃતાદિ, ૪ પરિછેદ્ય તે છેદીને વેચાય તેવાં વસ માણિયાદિ; તેથા ધાન્યશાળી વિગેરે જેવીશ પ્રકારના એ બંનેનાં કરેલા પ્રમાણુનું અતિક્રમ (ઉલ્લંધન) કરવું તે પ્રથમ અતિચાર તેમાં ધન ધાન્યાદિકના પ્રમાણુ કરનારને પ્રમાણ પ્રમાણે સંપૂર્ણ થઈ ગયા પછી કે દેવાદાર પાસેથી અધિક પ્રાપ્ત થાય ત્યારે પ્રથમનું વેચાયા વિના બીજું લેવાથી અથવા બ્લત કરી રાખવાથી કે મૂડા વિગેરે નાના મોટા બાંધવાથી ધન ધાન્યાતિકમ નામનો પ્રથમ અતિચાર લાગે છે, - ૨ ક્ષેત્રના સેતુ અને કેતુ એવા બે ભેદ છે. એક વર્ષ દિના પાણુથી પાકનારૂં અને બીજું કુવાના પાણીથી પાકનારં; તેમજ કેટલાક ઉભાયામક ક્ષેત્ર હોય છે, તેનું પ્રમાણ વધી જવાને લીધે વચમાંની વાડ વિગેરે કાઢીને બેનું એક કરવાથી જે દોષ લાગે છે તે ક્ષેત્ર પ્રમાણતિકમ અતિચાર. (વસ્તુના પ્રમાણનું અતિકમ પણ આ અતિચારમાંજ સમાય છે), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ રૂપાનું અને સેનાનું પ્રમાણ વૃદ્ધિ પામે ત્યારે સ્ત્રી વિ. ગેરેને આપીને પ્રમાણ ઘટાડવું તે સુવર્ણ પ્રમાણાતિ કમ, ૪ કુષ્ય એટલે અન્ય સર્વ ધાતુના વાસણુનું પ્રમાણ વૃદ્ધિ પામે તે નાના વાસણે ભાંગીને બોટા વાસણ કરાવવા તે કય પ્રમાંણાતિકમ અતિચાર, પ દ્વિપદ તે દાસ દાસી અને ચતુષ્યપદ તે ગાય, ભેંશ અળદ, ઘેડા વિગેરે, તેનું પ્રમાણ કરતાં વૃદ્ધિ થયે અપત્યાદિક ન ગણવા તે દ્વિપદ ચતુષ્યપદ પ્રમાણુતિકમ અતિચાર, આ પ્રમાણેના અતિચાર રહિત આ પાંચમું વ્રત પાળવા ન પાળવા ઉપર ક્ષેમાદિત્ય અને ધરણનું દૃષ્ટાંત છે તે આ પ્રમાણે—મહારાષ્ટ્ર દેશમાં અરિષ્ટપુરપત્તન નામનું નગર છે. ત્યાં વિલેાચન નામે પૃથ્વીમાં પ્રખ્યાત રાજા હતો, તે રાજાને ક્ષેમાદિત્ય નામે પ્રધાન હતો. તે પ્રધાનને વસુંધરા નામે સ્ત્રી અને ધરણ નામે પુત્ર હતો, એકદા ક્ષેમાદિત્ય ઘરમાં હતા અને ધરણ ઘરના આંગણામાં ઉભે હતેતેવામાં ભીમાર્ષિ (દીક્ષા લીધેલા પાંડુપુત્ર ભીમ) ને જોઈને આશ્ચર્ય પામી નમસ્કાર કરી તેણે પૂછ્યું- હે પ્રભુ ! તમે શા નિમિત્તે ચારિત્ર ગ્રહણ કર્યું ?” ભીમાર્ષિએ કહ્યું-એને ઉત્તર મારા ધર્માચાર્ય ઉદ્યાનમાં રહેલા છે તે કહેશે. આ પ્રમાણે કહી ભાત પાણી લઈને ભીમાર્ષિ તેના ઘરમાંથી નીકળ્યા, ક્ષેમાદિત્ય પણ તરતજ ઉદ્યાનમાં ગયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ત્ય પંચાચારમાં રક્ત એવા પાંચ પાંડવોને જોઈને તેણે નમસ્કાર કર્યો. પછી વિનય પૂર્વક અંજળી જેડીને યુધિઝિર મુનિને પૂછયું-“તમે તેવા પ્રકારની સંપત્તિ શા હેતુઓ તજી દીધી? ” યુધિષ્ઠિર બેલ્યા-પાયન ગષિએ દ્વારાવતી નગરી બાળી દીધી. તેમાંથી માત્ર કૃષ્ણ ને બળભદ્ર બેજ નીકળ્યા. તેઓ પાંડુ મથુરા તરફ આવતા હતા, તેવામાં જરા કુમારના બાણથી અરયમાં કૃષ્ણ મરણ પામ્યા અને બળભદ્દે વ્રત ગ્રહણ કર્યું. આ પ્રમાણે યાદવ કુળના દિવસની સમાચાર સાંભળીને અમે વિજળીના ઝબકારા જેવી ક્ષણ ભંગુર લક્ષ્મી જાણી. તેથી તેના ઉપર ધિક્કાર આવ્યો, એટલે સંસારપરના વૈરાગ્યથી અમે પ્રવ્રજ્યા અંગીકાર કરી. હે ક્ષેમાદિત્ય ! તું પણ હવે અતિશય દ્રવ્ય મેળવવાના વિચારથી વિરામ પામ વૃથા પ્રયાસ કરે તજી દે.” માદિત્યે આ પ્રમાણેની હકીકત સાંભળી ગુરૂને નમીને વિજ્ઞપ્તિ કરી-હે સ્વામી! મને હમણાજ પરિગ્રહના પ્રમાણરૂપ પાંચમું અણુવ્રત ઉચ્ચર. ગુરૂએ કહ્યું-“હે ક્ષેમાદિત્ય: પ્રથમ તું તેનું સ્વરૂપ સાંભળી ધન ધન્યાદિ પરિગ્રહના નવ પ્રકાર છે. તેનું ઈચ્છા પ્રમાણે પ્રમાણ કરવું અને હીવિધ વિવિધે તેનું પ્રત્યાખ્યાન રહણ કરવું તે રાતનું કળ દેવતા સંબંધી અને મનુષ્ય સંબંધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ (૪૭) સર્વ પ્રકારની લક્ષ્મી પ્રાપ્ત થવી તે છે. એ વ્રતના ધન ધાન્યાદિ પ્રમાણુના અતિકમ રૂ૫ પાંચ અતિચાર છે કે જે તીવ્ર લેભના ઉદયથી પ્રાપ્ત થાય છે, તે નિર્ચા જગ્યની પ્રાપ્તિને માટે ઉત્તમ જને વર્જવા એ વ્રતને જે પણ ગ્રહણ કરતા નથી કે ગ્રહણ કરીને અતિચાર લડે છે, તે દુઃખ, દૈર્ભાગ્ય, દીનતા અને સેવકાણું પામે છે.” આ પ્રમાણે એ વ્રત સંબંધી વિચાર સાંભળી ભિાદિયે સમકિત પૂર્વક પાંચમું અણુવ્રત સમ્યક્ પ્રકારે પ્રહણ કર્યું અને મુનિને નમીને ઘરે આવ્યો. મુનિરાજે ત્યાંથી વિહાર કર્યો. અનુક્રમે પુંડરિક ગિરિપર જઈને પાંચ પાંડવ મુનિએ અણુસણ કરી મોક્ષે ગયા. ૌવનાવસ્થાને પામેલે ધરણુ રાજ સેવાદિક અનેક પ્રકારે કરીને રાત્રે દિવસ લક્ષમી ઉપાર્જન કરવામાં અત્યંત આદરવાળે થશે. તેને ક્ષેમાદિત્યે કહ્યું- “વત્સ! સર્વથા અનર્થના ઘરરૂપ અર્થના ઉપાર્જનમાં તું વ્રથા અત્યંત પ્રયાસ કરે છે અને ખેદ પામે છે. ધરણ બે -અનિદ્રવ્ય પુરૂષ ચાડીએ કરેલી પુરૂષાકૃતિની જેમ કાંઇપણ કાર્યને કરનારે કે કિંમતવાળે નથી; કેમકે અર્થજ ખરે પુરૂષાર્થ છે. તેનાં આ પ્રમાણેનાં વચનોથી આ ઉપદેશ અગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ (૪૮) છે એમ વિચારીને ક્ષેમાદિત્યે તેને ઉવેખી મૂકે ત્યારથી તે દ્રવ્યાપાર્જન કર્મમાં વિશેષ પ્રકારે તત્પર થયો. એકદા નગરના લેકએ આવીને રાજાને વિજ્ઞપ્તિ કરી. -નગરની નજીકના વનમાં રહેનારે એક સિંહ દરરોજ નગર સુધી આવીને જે માણસ હાથ આવે તેને ઉપાડી જાય છે, માટે કઈ પણ રીતે તે ઉપદ્રવ મટાડો જોઈએ... રાજાએ તરતજ બધા સેવકે અને સામંતની સામે નજર કરી એટલે સિ ક્ષીણ ઉત્સાહવાળા થઈને નીચું જોઈ રહ્યા. પણ વેરણ નમસ્કાર કરી ઉમે થઈને બે -“હે સ્વામી! મને હુકમ કરે” તરતજ રાજાએ તેને પોતાને હાથે બીડું આપ્યું, ધરણ સ ધરણ સદ્ધબદ્ધ થઇ કેટલાક માણસોને લઇને વનમાં છે અને દૂરથી તે નિર્દય સિંહને જોઈને હાકોટા કરી હા કી બાલા, સિંહ સજજ થઇને જેવો સામે થવા જાય છે, તેવામાં તેણે ભાણવડે તેનાં બે ચક્ષુ વિધી નાંખ્યાં. તે છતાં પણ તે ઉછળ મારવા જતો હતો, એટલે બાણની શ્રેણી વડે તેને હણું નાખ્યો; લેકએ ચમત્કાર પામીને તેને જયજયરવ કર્યો. પછી ધરણે પતિ પાસે જઈને સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. રાજાએ તુષ્ટમાન થઇને તેને સત્કાર કર્યો અને તેના પિતાને બેલાવીને ગામ નગર, ખાણ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણ અને રૂપા વિગેરેની નિમંત્રણા કરી. ક્ષેમાદિયે સુવ દિક લીધું અને ગામ નગર વિગેરે લેવાની ના કહી. તે ઘરે આવ્યો એટલે મંદ બુદ્ધિવાળા ધરણે કહ્યું- “તમે પ્રામાદિક કેમ લીધું નહીં? પણ હા, મેં જાણ્યું તમે કદાગ્રહવશે કાંઈ લીધું નથી. ક્ષેમાદિત્ય બોલ્યો-“હે વત્સ! મારા મનમાં કિંચિત્ પણ કદાગ્રહ નથી, માત્ર ત્રત ભંગના ભયથી જ મેંગ્રહણક નથી. ધરણે કેધ વડે નિષ્ફરવાણથી કહ્યું “તેં શ્રદ્ધાથી મુગ્ધ થઈને અમને નિરંતર બાળી દીધા છે; પણ હે વૃદ્ધ થયેલા મૂર્ખ! તેં એમ કેમ ન જાણ્યું કે મેં કાળના મુખમાં પેસીને રાજાને પ્રસન્ન કર્યા હતી તે મારે બધો પ્રયાસ નિષ્ફળ કરી દીધો છે. માટે હવે સદા અનર્થ કરનારા તમારા સહવાસથી (ભેગા રહેવાથી) સર્યું. આ પ્રમાણે કહી ભાગ પાડી લઈને ધરણ નોખો થયે પિતામાં વીરપણું માનનાર ધરણને અન્યદા રાજાએ જળ માર્ગે ચડદેશના રાજાને ભેટછું આપવા અને પ્રસન્ન કરવા માટે મોકલવા તૈયાર કર્યો, એ હકીકત જાણીને પુત્રના નેહથી ક્ષેમાદિત્યે તેને કહ્યું-“હે વત્સ! તું આવી રીતે પ્રાણ સંદેહવાળા સમુદ્રમાં પિતાને શામાટે નાંખે છે? સાંભળ! જન્મ પર્યત બહુ કલેશે કરીને પુષ્કળ દ્રવ્ય મેળવ્યું હોય તોપણ તે ભવાંતરમાં કેતુની સાથે જતું નથી. જે દ્રવ્ય સ્વજનાદિક વહેંચી લે છે કે ભગવે છે તે ધનને ઉપાર્જન કરતાં જે કઈ દુષ્કૃત ઉપાર્જન કર્યું હોય છે તે પરભવમાં પિતાને જ નિશ્ચયે ભેગવવું પડે છે, માટે તું તેવા દ્રવ્ય માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ (૫૦) આટલે બધે પ્રયત્ન,પાપ કર્મ અને સાહસ કરવું છોડી દે. પિતાનાં આવાં હિત વચન સાંભળી લટે કેવા યમાન થયેલો ધરણ બોલ્યો-“ જુદા થયા છતાં પણ તુ હજુ મારી કેડ કેમ છોડતો નથી?” આ પ્રમાણે કહી બહુ લોભી અને ભારે કર્મી ધરણું વહાણુમાં બેસી રસ્તે પડે અને અનુક્રમે ચડદેશને કિનારે ઉતરી તેને મુખ્ય નગરે જઈ પહોંચ્યા. ત્યાંના રાજા પાસે તેણે લાવેલું ભેટણું ધર્યું. ચડેશ બહુ પ્રસન્ન થયા અને તેણે તેને ઘણે સત્કાર કરી પિતાની તરફના ભેટશું સાથે તેને રજા આપી; ધરણ પોતાના લાવેલાજ વહાણુમાં બેસીને પાછો ફર્યો. મધ્ય સમુદ્રમાં આવતાં ઉત્કટ પવન લાગવાથી વહાણ ભાગ્યું અને તમામ દ્રવ્ય સમુદ્રમાં ડુબી ગયું. ધરણને પાટીયું હાથ લાગ્યું, તેને આધારે તરતો અને ઘણું કષ્ટ ભગવતે સાતમે દિવસે તે કિનારે નીક. સાવધ થઈને આગળ ચાલતાં એક મોટી અટવીમાં આવ્યા. ત્યાં ફળાદિ વડે પ્રાણવૃત્તિ કરતાં અને આમ તેમ ભટકતાં મેષના શૃંગવડે જમીન ખેદતા એક પુરૂષને તેણે દીઠે. તેની પાસે જઈને તેની ભક્તિ કરવાથી તેનું મન રંજીત થયું, એટલે તે ધાતુવેદીએ તેનું દારિદ્ર દૂર કરવાનું કબૂલ કર્યું. પછી તેઓએ રાત્રિએ મેષના શીંગડા વડે પૃથવી ખોદી તેમાં ઔષધીને રસ નાંખીને ધમવાવડે સુવર્ણ નિષ્પન્ન કર્યું. બીજીવાર પાછું સુવર્ણ કરવા માંડ્યું, ૧ ગુજરાત. ૨ ઘેટાના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ (૫૧) એટલે ક્ષેત્રપાળે ક્રોધાયમાન થઇને પ્રથમ કરેલુ' સુવર્ણ ઉડાડી દીધુ અને તે તેને જુદા જુદા ફેંકી દીધા. ધરણ ધાજ વિષાદ પામીને વિચારવા લાગ્યુંા— મને અધન્યત ધિક્કાર છે; મારા આર્ભ સર્વત્ર નિષ્ફળ થાય છે એટલું જ નહીં પણ ઉલટા હું અનર્થના ભાજન થાઉં છું’ તે એક પ્રમાણે બહુ શાચ કરતા હતેા તેવામાં એક દેવતાએ પ્રગટ થઇને તેને કહ્યું—“ હું ધરણ! નિર્ધનષણાના હેતુભૂત તારા પૂર્વ જન્મના વૃત્તાંત સાંભળ પૂર્વ તું અને હું અને મિથિલાપુરીમાં અતિ ડાહ્યા મોટા ગણાતા અને પરસ્પર સ્નેહવાળા વિણ પુત્ર હતા, પણ આપણે જે જે કાર્યમાં પ્રયાસ કરતા હતા, તે તે કાર્યમાં નિષ્ફળ થતા હતા. તેથી અને નિર્ધનપણાથી આપણે લેાકેામાં આકડાના તૂલ કરતાં પણ હુલકા પડયા. તેથી દારિક અને દુ:ખના સંતાપથી તાષિત થયા સતા પેાતાનુ ઘર છાડી દઇને આપણે બંને નધણીગ્મતા પાડાની જેમ વનમાં જઈ આમ તેમ ભટકવા લાગ્યા. તે વનમાં સ'ભૂત નામના એક મુનિ આપણને મળ્યા. તેમને નમસ્કાર પૂર્વક ભક્તિ કરીતે સ્વચ્છ મનવાળા આપણે આપણા દુ:ખનું કારણ પૂછ્યું, મુનિએ કહ્યું— લાભજ સર્વ દુ:ખની ખાણરૂપ છે, માટે તેને તજીને સર્વ સુખના કારણભૂત સતાષને અગીફાર કરે.' આ પ્રમાણેના મુનિરાજના ઉપદેશથી આપશે અનેએ પાંચમુ અણુવ્રત અંગીકાર કર્યું અને શુદ્ધપણે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ (૫૨) વ્રત પાળીને હું સિધર્મ દેવલોકમાં રવતા થયે તું તે વ્રતને વિરાધીનેં અનેક ભવમાં મૃત્યુ પામી તિર્યંચાદિકના ભવ કરી અનેક દુ:ખ ભોગવીને આ ભવમાં ધરણ થયો છે.” આ પ્રમાણે પિતાને પૂર્વ ભવ સાંભળી ઉત્તમ ભાવના વડે ધરણને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી ગાઢ લોભને તજી દઈને તેણે દેશથી પાંચમું વ્રત અંગીકાર કર્યું. પછી દેવતાએ કહ્યું- હું અવધિજ્ઞાન વડે તારી આવી સ્થિતિ જઈને તને પ્રતિબોધ કરવા માટે અહીં રમાવ્યો હતો, તો હવે તું વ્રત અંગીકાર કરીને તેના આરાધનામાં પ્રમાદી થઈશ નહીં. આ પ્રમાણે કહી દેવતા પરિતુષ્ટ થઈને પોતાના સ્થાને ગયે. ધરણ પણ સંતોષને અંગીકાર કરી તુષ્ટ માન થઈને ત્યાંથી ચાલતો અનુક્રમે પિષ્ટપુરે પહે; ત્યાંના રાજાએ તેને સત્કાર કર્યો અને તેના પિતા વિગેરેએ અભિનંદન આપી ધર્મના ઉદ્યમ વિષે પૂછયું, એટલે તેણે પોતાના પૂર્વભવ વિગેરેની સર્વ વાત કહી બતાવી, આવી તેની શુભ આચરણથી સતષ પામીને હેમાદિત્યે પોતાની સર્વ લક્ષ્મી તેને આપીને ચારિત્ર ગ્રહણ કર્યું, નિરતિચાર ચારિત્ર પાળી સર્વ કમીને ક્ષય કરીને તે વિમળાદ્રિ ઉપર મોક્ષ પદને પામ્યા. ધરણને તે પાછો દ્રવ્યના લાભથી લાભ વધતો ગયો, તેથી લીધેલા વ્રતનું વિરાધન કરી રેગગ્રસ્ત થઈ મૃત્યુ પામીને તે ભવમાં ભટક, આ પ્રમાણે પરિગ્રહના અપરિમિતપણાનું અતિ દારૂણ કળ સાંભળીને અનંતસુખની સ્પૃહાવાળા વિવેકી પ્રાણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ (૫૩) એએ જરૂર તેનું પ્રમાણ કરવું અને તે પ્રમાણનું અતિક્રમણ ન કરતાં નિરતિચારપણે એ વ્રત પાળવું જેથી વાંચ્છિત સુખની પ્રાપ્તિ થાય. છઠ્ઠા દિશા પરિમાણ વ્રત ઉપર બે ભાઈઓની કથા. ઉર્ધ્વ દિશાએ, અધે દિશાએ અને તિર્ય દિશાએ જ વિા આવવાનું પ્રમાણું કરવું તે શ્રાવકનું છઠું વ્રત અને પહેલું ગુણવ્રત છે. એ વ્રતમાં પ્રમાણે કરેલા ભૂભાગને મૂકીને બાકી રહેલા ચાદ રાજલક પ્રમાણ સર્વ સ્થાનકે રહેલા જીવોની વિનાપ્રયાસે દયા પળવાથી, ત્યાં રહેલા પદાર્થના સંબંધમાં અસત્ય બોલવાનું કારણ પંધ થવાથી, ત્યાં રહેલી લક્ષ્મીની ચેરીના વયમેવ ત્યાગ થવાથી, ત્યાં રહેલ દેવ મનુષ્ય કે તિચિની સ્ત્રીઓ સબંધી બ્રહ્મચર્ય સ્વત: પળવાથી અને નિયમિત ભૂમિકાની બહાર રહેલા નવવિધ પરિગ્રહની મૂછોને અભાવ થવાથી-પૂર્વોક્ત પાંચે અણવતાને આ વ્રત ગુણ કરે છે-લાભ કરે છે, તેથી આ વ્રત ગુણવ્રત કહેવાય છે. આ વ્રતના મુખ્ય પાંચ અતિચાર છે તે આ પ્રમાણે ૧ ઉમે એક બે જન કે જેટલું પ્રમાણ રાખ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ (૫૪) હોય તે કરતાં વધારે અજાણપણે જવું થાય તો તે ઉધદિગ પ્રમાણાતિક્રમ અતિચાર. અધ દિશામાં રાખેલાપ્રમાણથી અજાણપણે ભૂલથી વધારે જવું થાય તો તે અદિ પ્રમાણતિક્રમ અતિચાર ૩ તિર્યંમ્ દિશાએ (ચારે દિશાએ જવા આવવાનું જેટલું પ્રમાણુ બાંધ્યું હોય તેના પ્રમાણથી અજાણપણે વધારે જવું થાય તે તે તિયંગદિશા પ્રમાણતિક અતિચાર ૪ ચારે દિશાએ જવા આવવાનું જે પ્રમાણ બાંધ્યું હેય તેમાંથી એક દિશાએ વધારે જવું થવાથી તેની સામેની દિશામાં રાખેલા પ્રમાણમાં ઘટાડવું; બંને દિશાને. મળીને સરવાળે રાખેલા પ્રમાણ જેટલે કરવો તે ક્ષેત્ર વૃદ્ધિ અતિચાર, • ૫ સ્મૃતિભ્રંશ એટલે પૂર્વ દિશાએ સો યોજનનું પ્રમાણું રાખ્યું હોય છતાં તે તરફ જવાને વખતે સ યોજન રાખેલ છે કે પચાસ રાખેલ છે? એમ શંકા ઉત્પન્ન થાય, તે વખતે પચાસ યોજન ઉપરાંત જવાથી સ્મૃતિભ્રંશ ના મે પાંચ અતિચાર, | નેટ–એ વખતે સે જન ઉપરાંત ગમન કરે તો તે વ્રત ભંગજ થાય, આ વ્રત ગ્રહણ કરવાથી પૂર્વે લખ્યા પ્રમાણે અનેક લાભ રહેલા છે; તે વ્રત ગ્રહણ કરીને પાળવા ન પાળવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ઉપર બે ભાઇઓની કથા શ્રી શ્રાદ્ધદિન કૃત ગ્રંથમાં આપેલી છે તે આ પ્રમાણે, કલિંગ દેશમાં માર્કદી નગરીને વિષે શિવપાળ નામે રાજા હતા. તેની ભાનુમતી નામ સીથી દેવપાળ નામે પુત્ર થયે હતો. તે નગરમાં વિષ્ણુ નામે શ્રેષ્ઠી વસતિ હતું, તેને શિવભૂતિ અને સ્કંદ નામે બે પુત્ર હતા, તે દેવપાળના પરમ પ્રીતિભાજન હતા. તે બને શ્રેષ્ઠીપુત્ર રાજપુત્રની સાથે રાત્રદિવસ પ્રત્તરાદિ કરવાવડે કાવ્યવિનોદમાં કાળ ગુમાવતા હતા. એકદા એકાંતમાં શિવભૂતિએ રાજપુત્રને કહ્યું- આવા નિ:સ્વાદ વિનેદમાં આ પણે અમૂલ્ય મનુષ્યભવ કેમ હારી જવો જોઈએ? કેમકે સમુદ્રને તળીએ રહેલું નિર્મળ ચિંતામણિ રત્ન જેમ પ્રા. પ્ત થવું અતિ દુર્લભ છે તેમ પુય નહીં કરનારા પ્રા. ણીને ફરીને મનુષ્યત્વ પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. રાજકુમાર બોલ્યો-“અનેક જને પૃથ પૃથક ધર્મ માને છે તેથી તે બધા સંદેહવાળા છે, તેના ફળને કાંઈ નિરધાર નથી તે તેવા સંદિગ્ધ સુખની પ્રાપ્તિ માટે આવા પ્રાપ્ત થયેલા અસંદિગ્ધ સુખને ત્યાગ કરવો યોગ્ય નથી, માટે મિત્ર! ફરીને તું એવી ધર્મની વાત મને કરીશ નહીં. રાજપુત્રનાં આવાં વચન સાંભળીને શ્રેષ્ઠ પુત્ર માનપણે ખેદયુક્ત ચિત્તે પિતાને ઘરે ચાલ્યો ગયો અને ત્યારથી રાજપુત્ર પાસે જવું બંધ કર્યું. કુમારને તેના વિના કોઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ (પ) પ્રકારે રતિ પ્રાપ્ત થઈ નહીં તેથી છેવટે કુમારે જ તેને બેલાવ્યો અને કહ્યું- હે બંધુ ! મારે એ અપરાધ ક્ષમા ' કર, કેમકે મેં જ્ઞાતતત્વ એવા તારૂં તે વખતનું બેલડું ઉવેખ્યું છે. આ પ્રમાણે કહી તેને જમાડીને રજા આપી. ત્યારથી પાછા પ્રથમ પ્રમાણે રાજપુત્ર અને શિવભૂતિ ગેછી મુખ અનુભવવા લાગ્યા. એકદા પરસ્પર પ્રશ્નોત્તર થવા લાગ્યા એટલે વણિક પુત્ર કાંઈક મિષ કરીને ત્યાંથી સિદ્ધસેન ગુરૂની પાસે ગયે અને વંદન નમસ્કારાદિ કરીને વિનંતિ કરી કે જેવા પ્રશ્નોત્તરવડે મારે મિત્ર રાજકુમાર પ્રતિબંધ પામે તેવા પ્રશ્નોત્તરે જ્ઞાનવ જાણુને મને કહે વા કૃપા કરે. ગુરૂએ જે પ્રશ્નોત્તરેથી તે બોધ પામે તેમ હતું તે શિવભૂતિને સૂચવ્યું, એટલે તેણે સભ્ય પ્રકારે તે પ્રશ્નોત્તર ધારી લીધા. પછી બીજે દિવસે યોગ્ય સમયે તે રાજપુત્રની પાસે આવ્યો; રાજપુત્રે તેને સન્માન આપ્યું. ૧છી બુદ્ધિમાન વિભૂતિ ત્યાં બેઠે એટલે પ્રશ્નોત્તરે ચાલ્યા. એક મિત્ર પ્રશ્ન કર્યો-સર્વ પ્રિય કેણ કરે છે? સર્વ સહન કણ કરે છે? સમાન એવું નામ કયું છે? બ્રહ્મા અને અહંત બંનેનું એક નામ કયું છે ? અને છેલ્લે સમુદ્ર ક્ય છે? આટલા પ્રશ્નને એક વચનમાં ઉત્તર આપે. રાજપુત્રે તત્કાળ તેના ઉત્તરમાં કહ્યું- “સ્વયંભૂ રમણ* એ તમારા સર્વે પ્રશ્નનો ઉત્તર છે. (પતે કરે તે સર્વ પ્રિયજ કરે તેથી પ્રથમ પ્રશ્નને ઉતરવાં , સર્વ સહન કરનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ + એટલે પૃથ્વી, સમાન એટલે ત્રણે વર્ણ (અક્ષર) સરખા છે જેમાં એવું નામ , બ્રહ્મા અને અહંત બંનેનું નામ સવ છે, અને છેલ્લે સમુદ્ર પર છે કે જે અધે રાજકમાં રહેલું છે.) પછી બીજાઓને બોલવા દેતાં શિવભૂતિ બેન પાંડવો કેટલા? નમનવાચી શબ્દ કો? જળવાચી શબ્દ કયો? ભૂભુત જે મંગળ તેનું અપર નામ શું? અને સર્વ મામાં પરમ મંત્ર કર્યો ? આ બધા પ્રશ્નોનો એક શબ્દમાં . - ઉત્તર આપોઆખરને ઉત્તર રાજપુત્રે બુદ્ધિમાન છતાં પણ બહુ વાર વિચાર કરીને આપ-હૈ મિત્ર “પંચનપસાર' એ શબ્દ તમારા પ્રશ્નના ઉત્તર વાચક છે એમ મને લાગે છે.” (પાંડવે પાંચ હોવાથી પંચ નમનવાચી શબ્દ નમ, જળવાચી શબ્દ વજે, મંગળ ગ્રહનું નામ સંસ્કૃતમાં ગાર પણ છે અને સર્વે મંત્રામાં પરમ મંત્ર રંજ નમદાર એટલે નવકાર મંત્ર છે) શિવભતિએ રાજપુત્રને પૂછયું- આ પ્રશ્નને ઉત્તર દેતાં તમને કેમ વિલંબ થયા” રાજપુત્ર બે -તમારે છે પ્રશ્ન સર્વ મમાં પરમ મંત્રક? એમ હતો; તેનો ઉત્તર હજી હું સમજી શકતા નથી. માત્ર શબદ મેવાવણી વડે પ્રાપ્ત થતા ઉત્તર મેં કહ્યા છે. માટે હે મિત્ર! તે પરમ મંત્ર તમે એકવાર મને કહી સંભળાવો.” શિવ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ (૫૮ ) ભતિએ તરતજ નવકાર મંત્ર સંભળાવ્યો એટલે કુમાર તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન પામ્યા અને તે જ વખત ફ્લેશની જેમ કેશને પાંચ મુષ્ટિ વડે ઉખેડી નાંખીને તેણે ચારિત્ર ધારણ કર્યું. દેવતાએ મુનિને વેષ અર્પણ કર્યો. ત્યાર પછી ગુફામાંથી કેસરીસિંહની જેમ રાજભુવનમાંથી નીકળી તે લઘુ રાજા મહા પુંડરીક નામના ઉદ્યાનમાં જઈને સ્થિત થયા. રાજાએ તે વૃત્તાંત જાણ એટલે પરીવાર સહિત તે ઉદ્યાનમાં આવ્યો અને કુમારને નમસ્કાર કર્યો. શોકના બહુલપણાથી કુમા રને કાંઇ પણ તે પૂછી શકે નહીં, તેથી ત્યાંથી પાછા વળી રાજા રાજભુવનમાં આવ્યો. રાજાના ગયા પછી ઉલ્ફસાયમાન ભક્તિના સમૂહથી રોમાંચરૂપ કંચુકવાળા થયેલા શિવભૂતિએ તેને નમસ્કાર કરીને વ્રત ગ્રહણનું કારણ પૂછ્યું, કુમાર બેલ્યા - પુર્વે આજ નગરમાં સિંધુદત્ત નામના શ્રેષ્ઠીને નંદન નામે પુત્ર યો હતો. પુત્ર ત્રણ ભાસને થયું એટલે તેને દાંત આવ્યા. તે જોઇને એણીએ ચમત્કાર પામી કેઈક નિમિત્તિયાને તેનું ફળફળ પૂછ્યું, નિમિત્તિયે કહ્યું -“પહેલા મહિનામાં દાંત આવે તો તે કળને હણે છે, બીજે મહિને દાંત આવે તો તે પિતાને હણે છે, ત્રીજે મહિને દાંત આવે તે તે પિતાને કે પિતામહને હણે છે, એથે મહિને દાંત આવે તો તે બંધુને હણે છે, પાંચમે મહિને દાંત આવે તો તે શ્રેષ્ઠ હાથી, ઘડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ (૫૯) તથા ઉટ વિગેરેને પ્રાપ્ત કરાવે છે, છ મહિને દાંત આવે તે તે કુળમાં સંતાપ ને કળહુ ઉત્પન્ન કરે છે, અને સાતમે મહિને દાંત આવે તો તે ધન, ધાન્ય અને ગવાદિકનો વિનાશ કરે છે; માટે હે સિંધુદત્ત ! તમને જે યુક્ત લાગે તે કરે.” નિમિત્તિયાનાં આવાં વચન સાંભળી તેને વિસર્જન કરીને શેઠે પુત્રને જુદા ઘરમાં રાખે, પરંતુ ચેરેએ આવીને તે સિંધુદત્તને મારી નાખે. જ્ઞાતિવાળાએ નંદનને દુર્ભાગી જાણીને તજી દીધે; મહાકષ્ટવડે આજીવિકા ચલાવતે અનુક્રમે તે માટે થયો, અને ભિક્ષા માટે નગરમાં ભમવા લાગ્યા. અન્યદા લેકને મુખેથી પિતાને પર્વ વૃત્તાંત સાંભળીને તે બહુ ખેદ પા. ગામે ગ્રામ પર્યટન કરતાં એકદા ઉદ્યાનને વિષે તેણે દૃષ્ટિને અમૃતના અંજન જેવા અને શ્રતસમુદ્રનો પાર પામેલા . સુધર્મા નામના ગુરૂ મહારાજ જોયા. સંસાર દુ:ખથી મકાવિનારી દેશના તેમના મુખેથી સાંભળી, તેથી પ્રતિબંધ પામીને તેણે મોક્ષ સુખને આપનારી દીક્ષા ગ્રહણ કરી, અનુક્રમે અગિયાર અંગ અને કાંઈક પૂર્વગત શ્રત મેળવી પ્રાંતે એક માસનું અનશન કરીને તે નંદન મુનિ સિધર્મ દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને હું આ ભવમાં રાજપુત્ર થયો છું. આ ભવમાં તારે મુખેથી નમસ્કાર મંત્ર સાંભળીને હું પ્રતિબોધ પામે, તેથી સંસારથી ભય પામન મેં તરતજ ચારિત્ર ગ્રહણ કર્યું છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે પિતાને પૂર્વ વૃત્તાત કહીને તે કુમાર ર્ષિએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. શુદ્ધ ચારિત્રને પાળતાં અવધિજ્ઞાને ઉત્પન્ન કરીને ફરતાં ફરતાં દેવપાળ મુનિ પાછા માર્કદી પૂરિએ પધાર્યા. તેમને આવેલા જાણુને શિવભૂતિ કંદને લઈને ત્યાં આવ્યું અને રાજા વિગેરે પણ વંદના કરવા આવ્યા. સિા તે રાજર્ષિને નમસ્કાર કરીને પાસે બેઠા. એવામાં ત્યાં કઈ પુરૂષ ગાઢ લાકડીને વળગીને માંડ માંડ ચાલતો ગુરૂ પાસે આવ્યો અને ગુરૂને નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે પૂછયું-“હે પ્રભુ! ધોવાવસ્થામાં પણ મને ગતિનો ભંગ કેમ પ્રાપ્ત થયે?’ ગુરૂ બાલ્યા- આજ ભરતક્ષેત્રમાં કાલિંજર પવૅતના નજીક પ્રદેશમાં રહેનારે તું વિશ્વદેવ નામે ભરવાડ હતો. એકદા તું ગાયો ચારવા ગયા હતા, તેવામાં પર્વતના નિકું • જમાં એક ઋષિને કાર્યોત્સર્ગ ધ્યાને ઉભેલા તેં દીઠા. તેથી તું ભય પામીને ત્યાંથી શીવ્ર તારા ગામમાં જતો રહ્યો. બીજે દિવસે પણ તેવાજ નિશ્ચળ તેમને ઉભેલા જોઈ હીને ભાગી આવ્યો, ત્રીજે દિવસે પણ ભાગી આવ્યો; પછી ધીમે ધીમે પાસે જતાં કેઈ સાધુ ઉભેલા એમ ખાત્રી થવાથી તે તેમને નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું- તમે નિત્ય આમ નિશ્ચપણે કેમ ઉભા રહે છે ?' મુનિ બોલ્યા- હે પુરૂષ! મુનિને પણ કાર્ય ન હોય ત્યારે સંલિનતા ( અંગોપાંગ સંકેચીને સ્થિર રહેવું તેજ ) શ્રેષ્ઠ છે, તો પછી તપાવેલા લેટાના ગાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ (૬૧) જેવા ગૃહસ્થને તો કૃપાળુ મનવડે સર્વ દિશાએ અમનાગામનનું પ્રમાણ કરીને પોતાની ગતિનું નિયંત્રણ કરવું તેજ યુક્ત હોય તેમાં શું કહેવું ? પ્રિવિધ ત્રિવિધે એ દિશા પરિમાણ વ્રત જે પ્રાણ અંગીકાર કરે છે તે પ્રાણી સ્થાવર અને ત્રસ સર્વ જીવોને અભયદાન આપે છે. એ વ્રતના ઉર્વ, અધ, તિર્યમ્ દિશાના પ્રમાણતિક્રમ વિગેરે પાંચ અતિચાર છે. તેને દેહ ભંગાદિ અસુખની પ્રાપ્તિ થવાને માટે ઉત્તમ પ્રાણીએ વર્જવા (લગાડવા નહીં). આ પ્રમાણે તે મુનિને મુખેથી સાંભળીને પાપથી ભય પામી તરતજ તેં દિશા પરિમાણુવ્રત અંગીકાર કર્યું, પરંતુ પાછળથી વારંવાર પ્રમાદ વડે તેં તે વ્રતમાં અતિચાર લગાડયા. તેથી પ્રાંતે મરણ પામીને તું હીનજાતિની દેવનિકોયમાં દેવતા થયે; ત્યાંથી વીને તું આ ભવમાં ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયો છે, પરંતુ પૂર્વ લગાડેલા વ્રતમાં અતિચાર ૨૫ પાપકર્મથી આવી ગતિભંગ સ્થિતિને પ્રાપ્ત થયો છે. આ પ્રમાણે પિતાના પૂર્વ ભવને સાંભળતાં તે પુરૂષને તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું એટલે કરીને તેણે ગુરૂ મહારાજની પાસે દિશા પરિમાણ વ્રત ગ્રહણ કર્યું અને ગુરૂને નમીને સ્વસ્થાનકે ગયો. શિવભૂતિએ અને જે પણ દિશા પરિમાણ વ્રત અંગીકાર કર્યું અને દેવપાળ ઋષિએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ). અન્ય તે બંને ભાઈએ દ્રવ્યહીન થઈ જવાથી જુદા થયા અને કોપાર્જન માટે અનેક પ્રકારનો વ્યાપાર કરવા લાગ્યા. અનુક્રમે તે બંને દ્રવિડ દેશમાં ગયા શિવભૂતિ પોતે લીધેલા વ્રતમાં અતિચાર લાગવાના ભયથી તે દેશની સીમમાં જ રહે અને સકંદ મોટા સા. ર્થની સાથે આગળ ચાલે. તેને ભીલ લેકેએ લુંટી લીધે, તેથી સર્વસ્વ ગુમાવીને તે પાછો પિતાને નગરે આવે . શિવભૂતિએ પોતાના કરીયાણું ત્યાં જ વેચ્યા તેથી તેણે પુષ્કળ દ્રવ્ય ઉપાર્જન કર્યું. પછી તેણે પાછા ત્યાંથી પુષ્કળ કરિયાણા ખરીદ કર્યા અને તે લઈને પોતાને નગરે આવ્યું. તે કરિયાણું વેચતાં તેણે પુષ્કળ લાભ ઉપાર્જન કર્યો અને લેકેમાં પણ તેની ઘણી લાધા થઈ. ચિરકાળ નિરતિચારપણે તે ધર્મનું આરાધન કરીને તે સ્વર્ગાદિ સુખનું ભાજન થયો. અને સ્કંદ વ્રતનું ખંડન કરવાથી આ ભવમાં અને પરભવમાં મહા દુ:ખનું ભાજન થયે. આ પ્રમાણે ભવ્યજનેએ પ્રાણી રમૂહના એક શરણભત દિશા પરિમાણવ્રત સમ્યક્ પ્રકારે અવશ્ય ગ્રહણ કરવું અને સ્વચ્છ મનવડે તે વ્રત પાળવામાં નિરંતર પ્રયત્ન કરે; કોઈ પણ પ્રકારના લેભના પરાભવથી એ વ્રતનું ઉલ્લંઘન કરવું નહીં કે એમાં અતિચાર લગાડવા નહીં. જે પ્રાણું એ વ્રતમાં અતિચાર લગાડે, એ વ્રતનું ખંડન કરે કે એ વ્રત ગ્રહણ ન કરે તે નિરંકુશપણે આશ્રવના સેવનથી આ ભવમાંને પરભવમાં સ્પંદની જેમ દુ:ખનું ભાજન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ (૬૩) થાય છે અને જે એ વ્રત ગ્રહણ કરીને તેનું નિરતિચાર પરિપાલન કરે છે તે શિવભૂતિની જેમ યાવત સ્વર્ગ મોક્ષાદિ સુખનું ભાજન થાય છે, સાતમા ભાગ ઉપભેગ પરિમાણ વ્રત ઉપર પિતા પુત્રની કથા. શ્રાવકનું સાતમું વ્રત ભેગથી અને કર્મથી એમ બે પ્રકારે છે. તેમાં ભેગના પણ બે પ્રકાર છે-ઉપભેગ ને પરિ. ભેગા. આહાર અને પુષ્પમાળાદિ એકવાર ભેગમાં આવે તે ઉપભેગ; અને ઘર, સ્ત્રી, વસ્ત્રાદિ વારંવાર ભેગમાં આવે તે પરિભેગ. શ્રાવકે ઉત્સર્ગથી તો પ્રાશુક અને એષણીય આહારજ ભેગવે, તેમ ન બને તો સચિત્ત ત્યાગી થવું, તેમ પણ ન બને તો બહુ પાપકારક મઘ માંસાદિક વર્જીને પ્રત્યેક વનસ્પતિથી અથવા સચિરાચિત્તમિશ્ર વસ્તુને પ્રમાણભૂત આહારથી નિર્વાહ કરે. ત્યાગ કરવા વ્ય પદાર્થોમાં મદિરાને પ્રથમ ઉપન્યાસ કરેલ છે તે બહુ દોષવાળી હોવાથી કરેલ છે, કહ્યું છે કે-મદિરા અત્યંત મેહ, કહ, નિદ્રા, પરિભવ, ઉપહાસ, ધ અને મદની હેતુભૂત દુર્ગતિનું મૂળ અને હિ (લજજા), શ્રી (લક્ષ્મી), મતિ Shree Sudhatnaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ) અને ધર્મનો નાશ કરનાર છે. માંસ પણ અત્યંત નિંદ્ય છે. એને માટે પણ કહ્યું છે કે-માંસ પંચેંદ્રિયના વધથી ઉત્પન્ન થયેલું, દુર્ગધી, અપવિત્ર, બીભત્સ, રાક્ષસ જેવાનું ભક્ષ, વ્યાધિઓને ઉત્પન્ન કરનાર અને દુર્ગતિનું મૂળ છે. આ પ્રમાણે હેવાથી મદિરા, માંસ અને બીજા પણ અભક્ષ અનtત કાયાદિને શ્રાવકે સર્વથા ત્યાગ કરે. આ વ્રતના ભેગા સંબંધી પાંચ અતિચાર છે તે આ પ્રમાણે ૧ સચિત્તનું પ્રત્યાખ્યાન કરનારને અનાભેગથી સચિત્ત ખવાઈ જાય અથવા પ્રમાણુ કરેલું હોય તેને પ્રભાણનું અતિક્રમ થાય તો તે સચિત્તાહાર અતિચાર, ૨ સચિનના ત્યાગીને વૃક્ષે લાગેલો ગુંદર ઉખેડીને તરત ખાવાથી અથવા ઠળિયા સહિત રાયણાદિ મુખમાં પ્રક્ષેપ કરવાથી લાગે તે સચિત્ત પ્રતિબદ્ધ આહાર અતિચાર, ૩ અગ્નિ વડે પકવ થયા વિનાની કણક વિગેરે ખાવાથી લાગે તે અપષધિ અતિચાર, ૪ પાંખ વિગેરે ખાવાથી લાગે તે દુ:પષિધિ અતિચાર. ૫ સાર વિનાના અથવા વલ્પ સારવાળા કોમળ મગની શિંગ વિગેરે પદાર્થો ખાવાથી લાગે તે તુઠોષધિ અતિચાર, આજ વ્રતમાં, ભેગને ઉત્પન્ન કરનારા હેવાથી અતિ સાવદ્ય ( પાપ ચુત ) વ્યાપારમાળા પંદર કર્મીદાન ગણેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) છે, તે તિવ્ર કર્મના બંધક હેવાથી શ્રાવકે જાણવા યોગ્ય છે. પણ આચરવા ગ્ય નથી. તે કર્મદાનનું અનાગપણે જે થવું તે અતિચાર ગણાય છે. એટલે પંદર કર્માંધાન સંબંધી પંદર અતિચાર છે તે આ પ્રમાણે ૧ અંગારકર્મ– અંગાર કરવા તે. ઉપલક્ષણથી અગ્નિના સમારંભ વડે જે આજીવિકા ચલાવવી તે સર્વ અંગાર કર્મ. તેમાં કુંભાર, લુહાર, સનાર, ભાડભુંજા વિગેરેનો સમાવેશ થાય છે. ૨ વનકર્મ-કુલ, ફળ, પત્ર, તૃણ, કાષ્ટ, કંદમૂળ ઇત્યાદિને વ્યાપાર કરે તે વનકર્મ, તેમાં માળી, કાછીઆ વિગેરેને સમાવેશ થાય છે. ૩ શકકર્મ–ગાડાં ઘડવાં, ઘડાવવા અને વેચવા તેમજ ગાડાંનાં અંગ પૈડાં વિગેરે વેચવાં તે શકટકર્મ, ૪ ભાટકકર્મ–પિતાનાં અને પારકાં ગાડાં વિગેરે લઈને ભાડાં કરવાં કરાવવાં તે ભાટકકર્મ, ૫ ટકકર્મ–જવ, સાળ, ગેધમ, મગ, અડદ, વિગેરે ધાન્યને સાથે, દાળ, લેટ કરાવ, ચેખા કરાવવા તે ફટકકર્મ; અથવા હળે કરીને જમીન ખેડાવવી, ખાણે દાવવી અને મીઠાના અગર વિગેરે કરવું તે કેટકકર્મ. ૬ તવાણિજ્ય–કેઇપણ પ્રાણીના નખ ત, ચર્મ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ શિંગ તથા કેડા, કેડી, છીપ, શંખ અને કસ્તુરી વિગેરેને વ્યાપાર કરે તે સર્વ દંતવાણિજ્ય. - ૭ લાખવાણિજ્ય–લાખ, ધાવડી, ગળી, મણસિલ, હરિયાળ વિગેરે પદાર્થોનો વ્યાપાર કરતે લખવાણિજ્ય. ૮ રસવાણિજ્ય-મધ, મદિરા, માંસ, માખણ, એ ચાર મહા વિનયને તેમજ દૂધ, દહીં, ઘી અને તેલ વિગેરે રસ પદાથોને વ્યાપાર કરે તે રસવાણિજ્ય, ૯ કેશવાણિજ્ય-મનુષ્યને કે તિર્યંચને દેશમાં કે પરદેશમાં વેપાર કરે તે કેશવાણિજ્ય, તેમાં ગાય, ભેંશ, ગદંભ અને અશ્વ વિગેરે વેચવાનો સમાવેશ સમજવો. ( ૧૦ વિધવાણિજ્યઅણ સમલ, વછનાગવિગેરે ઝરાનો તેમજ ધનુષ્ય, બાણ, ખન્ન, છરી, ફરશી, કેદાળી વિગેરે આંધકરણોને વ્યાપાર કરે તે વિધવાણિજ્ય. ૧૨ યંત્રપિલણકર્મ–હળ, ઉપળ. મુળ, ઘી. વિગેરે વંને વ્યાપાર કરે છે. તેમજ તેલ કઢાવવું, શેલડી પલાવવી વિગેરે કર્મ કરાવવાં તે યંત્રપિલણકર્મ. ૧ર નિલંછનકર્મ–પશુઓના કાન ફાડવા. નાક વિધવા, તથા કબળ, પુછ વિગેરેનું છેદને કરવું તે નિઃલઇનકર્મ. ૧૩ દવદાનકર્મ–વનમાં દવ સળગાવો જેથી અને જીવ વિનાશ થઈ જાય તે દવદનકર્મ .. ' : ", Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ (૬૭) - ૧૪ સરસેષણકર્મ–સરોવર કહ, તળાવ વિગેરેના પર ણીને સુકવવાં, સેષણ કરવાં, તે અસંખ્ય જળચર જીવોને ક્ષય કરનાર સરસેષણ કર્મ, * ૧૫ અસતીપોષણકર્મ–મેના, પોપટ, કુકડા, કુતરા બિલાડાં વિગેરે હિંસક જનાવરોને પાળવા, તેનું પોષણ કરવું તેમજ દુષ્ટ સ્ત્રી અને નપુંસક વિગેરેનું પોષણ કરવું તે અસતી પોષણકર્મ, ઉપર જણાવેલા પંદરે મહા પાપકારી કર્મદાને, તેમજ કેટવાળ, બંદીવાનના ઉપરી અને ફાંસી દેનાર વિગેરેની મહા પાપકારી નોકરી શ્રાવકે સર્વથા વર્જવી. આ વ્રતના સંબંધમાં શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથમાં એક પિતાપુત્રનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે કુરૂ દેશમાં મુગુટ સમાન હસ્તિનાપુર નામનું નગર છે. તેમાં મધ નામને એક મહે” (શ્રેષ્ઠી) વસતો હતો. તે મેઘ ( વવાદ ) ની જે લેકોને પ્રિય હતા તે શેઠને દેવકી નામની સ્ત્રી હતી અને સુપ્રભ નામને પુત્ર હતો. એકદા તે શેઠ કુસુમખંડ નામના ઉદ્યાનમાં કીડા કરવા ગયા. ત્યાં તેમણે જેને ધનદ નમસ્કાર કરી રહ્યા છે એવા એક કુષ્ટિ મુનિને જોયા. મેધ છેડે પાસે જઈને નમસ્કાર , કથા એટલે ધનદ અદય થયે, પછી મેઘ શેઠે મુનિને પૂછ્યું-“ તમને જે કેઈનમસ્કાર કરે છે તે નીરોગી થાય છે અને તમે આવા વ્યાધએ આકાંત છે તેનું શું કારણ?? મુનિ બેલા - પૂર્વકૃત કર્મને કઇપણ પ્રકારે નાશ થતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ( ૬૮ ) નથી. તેથી હે મેઘ શ્રેષ્ટિ ! મારા પૂર્વકૃત દુષ્કતને સાવધાન થઇને સાંભળ– - પૂર્વે મગધટશના રાજગૃહ નગરમાં ફરચંદ્ર નામે શ્રેષ્ઠી હતી, તેને મધુસૂદન નામે પુત્ર હતો. એકદા તેને ઘરે અવ્યક્ત લિંગવાળો કેઈ પુરૂષ ભિક્ષા લેવા માટે ગયે. એટલે કુરચંદ શેઠે હર્ષથી તેની પાસે અંકુરા ઉગેલા ધાન્ય ધર્યો. તેને નિષેધ કરીને તે પુરૂષ પાછો ચાલ્યો એટલે તેણે પૂછ્યું- આ પદાર્થો તમે કેમ ગ્રહણ કર્યા નહીં? તમે કાંઈ વ્રતધારી છે ? અવ્યક્ત લિંગી પુરૂષે કહ્યું એને માટે મહા પ્રતિબંધ છે તેથી તે ગ્રહણ કરી શકાય તેમ નથી. આ પ્રમાણે કહીને તે પોતાને ઠેકાણે ગયા એટલે મધુસૂદને અપરહે તેની પાસે જઈને સર્વ વાત પૂછી એટલે તે બોલ્યા- મેં પૂર્વ દીક્ષા લીધી હતી અને સૂત્રાર્થના અભ્યાસ કર્યો હતો, પણ પછી પરિષહુથી છતાઇને મેં પ્રવજ્યા તજી દીધી છે. મને ધિક્કાર છે : ત્યારથી હું અવ્યક્ત લિંગ ધારણ કરીને રહું છું; શ્રાવકના બાર વ્રતને ધારણ કર્યો છે અને સિદ્ધાંતમાં કહેલા લક્ષણ યુક્ત હું સિદ્ધપુત્ર તરીકે ઓળખાઉં છું. મેં એવા વિરૂદ્ધ પદાર્થો તજી દીધા છે એનું કારણ શ્રાવકનું સાતમું વ્રત ( ગોપભેગપ્રમાણ ) છે. તેવતમાં બાવીશ અભક્ષ, બત્રીશ અનંતકાય અને જંતુ મિશ્ર ફળાદિકને ત્યાગ કરવામાં આવે છે; અને તે ઉપરાંત ભેગ પદાર્થોનું પ્રમાણ કરવામાં આવે છે. એ વ્રતનું ફળ પ્રાણીને સર્વ પ્રકારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) ભોગસામગ્રી પુષ્કળ પ્રાપ્ત થાય તે છે; અને સર્વ પ્રકામ રના ભેગા કર્મમાં વિઘકારી હોવાથી પૂર્વોક્ત પદાર્થો અને સચિત્ત આહાર વિગેરેનો ત્યાગ કરવામાં આવે છે. તેથી હે મધુસૂદન ! તે ધરેલા ધાન્યનો અનંતકામાં સમાવેશ થતો હોવાથી મેં તે ગ્રહણ કરેલ નથી. ? આ પ્રમાણેનાં તે સિદ્ધપુત્રનાં વચન સાંભળી તે શ્રેષ્ઠી પુત્રે તેમની જ પાસે સાતમું વ્રત ગ્રહણ કર્યું, અન્ય ખેર છે તેને ઉપાડીને અનાર્ય ભૂમિમાં લઈ ગયા, ત્યાં અનાની સંગતથી તેણે સાતમા વ્રતમાં બહુ વખત અતિચારે લગાડ્યા તેથી કાળધર્મ પામીને તે મધુસૂદન વ્યતર જાતિમાં રેવતા થયા, અનુક્રમે દેવ સંબંધી આયુષ્યને પૂર્ણ કરી ત્યાંથી Àવીને વિશાળ નોમની નગરીને વિશે પુરૂષદ નામે હું વણિકપુત્ર થયો. તમાં અતિચાર લાગેલા હેવાથી મારે શરીરે આ મહા પિગ ઉત્પન્ન થયો. અભ્યદ ઉદ્યાનને વિષે મેં એક કેવળજ્ઞાની મુનિને દીઠા. તેમની પાસેથી મારે પૂર્વભવ સાંભળતાં મને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી પૂર્વભવમાં કરેલાં દુષ્કતે મારા સ્મરણમાં આવ્યાં એટલે મેં સારવાસ તજીને દીક્ષા લીધી. હે મેર્ધ શ્રેણી ! તે હું પુરૂષદત્ત મુનિ છું અને એ મારા વૈરાગ્યનું અને વ્યા ધિનું કારણ છે. છે; આ પ્રમાણેનાં તે મુનિરાજનાં વચન સાંભળીને મેઘ શ્રેણીએ પિતાની સ્ત્રી દેવકી તથા પુત્ર સુપ્રભ સહિત તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) મુનિની પાસે સાતમું વ્ર અંગીકાર કર્યું. પછી તે મુનિને નમીને મેધ શેઠ પરિવાર સાથે પોતાને ઘરે આવ્યો અને મુનિએ અન્યત્ર વિહાર કર્યો. કેટલાક કાળ વ્યતિક્રમ્યા પછી અનંત ભવના અભ્યાસિત પ્રમાદના યોગથી, સાધુ અને સાધર્મિકના સંસર્ગના અભાવથી અને ભારે કમપણથી દેવકી અને સુપ્રત્યે પૂજા અનુષ્ઠાનમાં અને વિરતિપણુમાં ઘણું શિથિલપણું કર્યું. તેમની શિથિલતા જઇને મેઘ શેઠે તે બન્નેને બહુ પ્રકારે કહ્યું-“અરે! તમે પ્રમાદી કેમ થાએ છે? વિષ ખાવું સારું, વિરીને પરાભવ સહન કર સારે, પરંતુ અનંત દુ:ખને આપનાર વ્રતભંગ સારે નહીં.” આ પ્રમાણે વારંવાર શીખામણ આપ્યા છતાં પણ તેઓ તો તેવાજ પ્રમાદી રહ્યા, તેથી શેઠે તેમને કહેવું છેડી દીધું અને પોતે વિશેષ પ્રકારે ધર્મારાધન કરવા લાગ્યા. શેઠને વિશેષ પ્રકારે ધર્મ કરતા જોઈને તેમની ઈર્ષાથી તે બન્ને ઉલટા વિશેષ રીતે પ્રસાદનું સેવન કરવા લાગ્યા. તે જોઈને શેઠ ગ્રહવાસથી પણ વિરક્ત થઈ ગયા, પછી કાંઇક બળ ગ્રહણ કરીને તીર્થ યાત્રાને મિષ લઈ મેઘ શ્રેણી ઘરમાંથી નીકળ્યા અને તીર્થ ભૂમિકાને નમતા સતા પૃથ્વી પર ભમવા લાગ્યા. શેઠ ઘરમાંથી નીક ન્યા પછી દેવકી અને સુપ્રભ તદન નિરંકુશ થઈ ગયા. તેથી ધનાધ થઈને તેમણે તદન વ્રતને ભંગ કર્યો; સર્વર યતના રહિત વર્તવા લાગ્યા અને ખરકર્મ (કર્મદાનાદ) માં પ્રવૃત્ત થયા. અન્યતા ઘરમાંથી સાર સાર વસ્તુઓ ચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) ચરી ગયે સતે સુપ્રભે જઈને રાજા પાસે ફરિયાદ કરી. રાજાએ તત્કાળ આરક્ષકને બોલાવીને પૂછયું–આ શે ઉપકવી કેટવાળ બેલ્યો-“હે સ્વામી! ચોરને ગંધ પણ આપણા નગરમાં નથી તો બીજું શું કહે ?' ત્યારે રાજા - જે આપણા ગામમાં ચાર નથી તો શું એના બાપે એનું ઘર લુટયું ?કેટવાળ બેલ્યો-“સ્વામી! તે પણ ઘટે છે, કારણ કે આ સુપ્રભને અને એના બાપને બનાવ નથી. સુપ્રત્યે તેનાં આવાં વચન સાંભળીને રેષથી કહ્યું -રે કાટવાળ! એ ખાતર તે જ પાડયું છે. કોટવાળ કહે – જે એમ હોય તો તું મારું પગીરૂં બતાવ. આ પ્રમાણે બંને જણ પરસ્પર વાદે ચડવાથી સુપ્રભ બોલ્યો – જે હું ખરે તે તારૂં કેટવાળપણું છોડાવું.' કેટવાળ કહે–તારાથી બને તે કરજે, હું તારાથી ડરતે નથી.” આ પ્રમાણેના વાદવિવાદને પરિણામે સુપ્રભ પુષ્કળ ભેટયું લઈને રાજા પાસે એકાંતમાં ગયો, અને કોટવાળનું પદ મળવાની ઈચ્છા જણાવી. તેના પુષ્કળ દ્રવ્યથી વેચાયેલા રાજાએ તેને તરતજ કેટવાળપણું સોંપ્યું. કેટવાળ (ફેજદાર) પણું મળ્યા પછી સુપ્રભ સર્વ લમાં યમરાજની જે નિર્દય થઇને વર્તવા લાગે. ચારેએ તે હકીકત જાણીને વિચાર્યું કે આ વણિક શું કરવાનું છે? એમ વિચારી રાત્રિએ તેના ઘરમાં પેસીને સુપ્રભને હણી નાંખ્યો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ (૭૨). દેવકી સુપ્રભના મરણ પછી તેના શેથી ઉલટી વિશેષ રીતે ધર્મથી વિરક્ત થઈ અને આ બધું ધર્મથીજ અનિષ્ટ થયું છે એમ માનતી વિશેષ ધર્મ નિંદા કરવા લાગી. એકદા તે દેવકી રાત્રે જમતી હતી તેવામાં ત્યાં નીકળેલા સર્વે મૂકેલી ગરલથી તે વિવાર્દિત થઇને મરણ પામી. દેશાંતરમાં રહેલા મેઘ શ્રેણીએ આ વાત કોઈને મુ. ખેથી સાંભળી, તેથી તે વિચારવા લાગ્યો-ધર્મમાં કરેલ પ્રમાદ આ ભવમાં પણ અનેક પ્રકારનાં દુ:ખને આપે છે; તે તેવા પ્રમાદના હેતુભૂત આ સંસારવાસથી મારે સ!” આ પ્રમાણે વિચારી નિષ્પાપમતિવાળે મેઘ ગુરૂ મહારાજ પાસે ગયાત્યાં તેણે મેક્ષ સુખને આપવાવાળી દીક્ષા અંગીકાર કરીનિરતિચારપણે ચારિત્ર પાળીને તે મેઘ મુનિ સદ્ગતિએ ગયા અને દેવકી તથા સુપ્રભે ઘણા કાળ પર્યત સંસારમાં પરિભ્રમણ કર્યું આ પ્રમાણે ભેગાપભેગ પરિમાણ વ્રતના ભંગથી પ્રાપ્ત થતા ચાર ગતિમાં પરિભ્રમણ કરવા રૂપ દુખસમૂહને જાણીને વિવેકી પુરૂષોએ કદિપણ એ વ્રતમાં અતિચાર લગાડ નહીં, નિરતિચારપણે એ વ્રતની પરિક્ષાલના કરવી, જેથી આ ભવમાં અને પરભવમાં સુખના ભાજન થઈ શકાય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ (૭૩) આઠમા અનર્થદંડવિરમણવ્રત ઉપર ચિત્રગુપ્તની કથા. દહ અને સ્વજનાદિને માટે જે કરવું તે અર્થ અને તેના અભાવે જે કરવું તે અનર્થ. તેનાથી પ્રાણી નિ:પ્રજન પુણ્ય ધનને હારી જવાવડે દંડાય છે અને પાપ કર્મવડે લેપાય છે તેથી તે અનર્થ દંડ કહેવાય છે. તેના અપધ્યાન, પ્રમાદાચરિત, હિંસપ્રદાન અને પાપોપદેશ એ ચાર ભેદ છે, એ ચારે પ્રકારને મુહૂર્તથી માંડીને પાવજછવિત પર્યત ત્યાગ કરવો તે અનર્થદંડ વિરમણ નામનું આઠમું વ્રત સમજવું, અનર્થ દંડના ચાર પ્રકારનું વિવરણ આ પ્રમાણે– ૧ આર્તધ્યાન અને રેઢથાનના વશવાર્તિપણાથી વરી સમુદાયને વિનાશ અને વિદ્યાધરેંદ્રપણું તથા રાજ્યા.. વસ્થા વિગેરેની પ્રાપ્તિની ઈચ્છા કરવી તે અપધ્યાન, ૨ આ ક્ષેત્રમાં દાહ ઘો જેથી અનાજ સારૂં ઉગે, આ ધેડાઓના વૃષણને વિનાશ કરે, આ બળદને બરાબર દમ, પરેણાદિકથી પ્રહાર કરે ઇત્યાદિક અનેક પ્રકારનો જીવહિંસાદિ કરનારે ઉપદેશ આપવો તે પાપપદેશ. ૩ શ, અગ્નિ, મુશળ, યંત્ર (શેરડી પીલવા વિગેરેના), ત્રણમાં રહેલા કૃમિ વિનાશક વસ્તુ, અરષદના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ માધનભૂત કાછ, મંત્ર મૂળ, આષધ (ગર્ભશાતન વિગેરે કરનાર) ઇત્યાદિક વસ્તુઓ ઘણું જીવોને ઘાત થવાના હેતુભૂત છે, તે દાક્ષિણ્યાદિ કારણ વિના બીજાને દેવી અથવા દેવરાવવી તે હિંસપ્રદાન. ૪ નાહવું, ઉવટણું કરવું, પીંઠી ચળવી, વિલેપન કરવું, વૅણ વીણા વિગેરેના અથવા નાયકાઓના શબ્દો (ગીત) સાંભળવા, સ્ત્રીઓના રૂપ જોવા, રસ વૃદ્ધિના હેતુભૂત અનેક પ્રકારના રસનું આસ્વાદન કરવું, સુગંધી પુષ્પાદિકને ઉપભોગ લે અને ઉપલક્ષણથી પાંચ પ્રકારના મદ્યાદિ પ્રમાદ સેવવા તે સર્વ પ્રમાદાચરિત. તેમાં અંગ ભેગાદિકમાં એના ઉપયોગના પદાથા ઉઘાડા મૂકવા, જેથી તેમાં પડવાથી અનેક જીવોને વિનાશ થાય તે સર્વ પ્રમાદાચરિત સમજવું. ઉપર પ્રમાણેના ચારે પ્રકારના અનર્થ દંડને યથાશક્તિ ત્યાગ કરવો તે આઠમું વ્રત છે, તેના પાંચ અતિચાર આ પ્રમાણે– ૧ મેહપાદક હાસ્ય કરવું તે ૨ હાસ્યજનક નેત્રાદિકની ચેષ્ટા કરવી તે, ૩ અસંબદ્ધ બહુ વાચાળપણું કરવું તે. ૪ અધિકારણે વાહન વિગેરે તૈયાર કરીને રાખવા તે. (જેથી લેવા આવનાર સહેલાઈએ લઈ જઈ શકે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) તૈયાર ન રાખ્યા હોય અથવા વાહનાદિકના વુિં વિગેરે જુદા કરી રાખ્યા હોય તે લેવા આવનાર સ્વત: પાછો જાય,) ૫ નહાવાના, ઉવકૃણાના તથા એવા બીજા ભાગના પદાર્થો જરૂરીઆત કરતાં વધારે તૈયાર રાખવા તે. ( જેથી બીજો માણસ પણ તત્કાળ તેને ઉપભાગ લેવા તૈયાર થઈ જાય.) આ પાંચ અતિચારો તજવા. આ વ્રતના સંબંધમાં શ્રી શ્રાદ્ધદિન કૃત ગ્રંથમાં ચિત્રગુપ્તની કથા કહેલી છે તે આ પ્રમાણે કેશળા નામની નગરીમાં યશેખર નામે રાજા હતા, તેને મનોરમ ગુણવાળી મને રમા નામની પટ્ટરાણી હતી. તેના ઉદરથી પુરૂષદત્ત અને પુરૂષસિંહ નામના બે પુત્ર થયા હતા. તે રાજાને વસુ નામે પુરોહિત હતો. તેને ચિત્રગુપ્ત નામે પુત્ર હતો. તે પુત્રને કીડા કુતુહળ વિગેરે બહુજ પ્રિય હતાં, તે સર્વેએ પોતપોતાની સ્થિતિમાં ઘણે કાળ વ્યતિક્રમા. અન્યદા રાજા સભામાં બેઠે હતા, તેવામાં અકસ્માત વાયુના પ્રકોપથી ઉપ્તન્ન થયેલા શળથી તે મૃત્યુ પામ્યો. રાજાના અકસ્માત મરણથી તેના પુત્ર તથા પરિવાર શેકશંકુથી ઘણાજ પિડિત થયા. અનુક્રમે રાજાને અગ્નિ સંસ્કાર કર્યો અને ધીમે ધીમે સૈ શેકથી વિરમ્યા, પછી મંત્રીઓએ મળીને છ પુત્રને રાજ્ય બેસાર્યો અને કનિષ્ઠ પુત્રને યુવરાજપદે સ્થાપિત કી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) પુરૂષદત્ત રાજા પોતાના પિતાના મૃત્યુને સ’ભાર સતા શાકાક્રાંત મતિવાળા થઈને પુરાહિતને પૂછવા લાગ્યું - “ મારા મરણ પામેલા પિતાના હિતને અર્થે જે કાર્ય કરવાં યેાગ્ય હેાય તે મને બતાવો, કારણ કે તે વિના મારી ખાવી મેાટી રાજ્યલક્ષ્મી પણ શા કામની છે ? ” પુરહિત આયા- હે સ્વામી! પિતાના શ્રેયને માટે પુત્ર સ્વણાદિ દ્રવ્યનું દાન દેવું. ‘પુત્રનુ દીધેલું પિતા પામે છે એમ શ્રુતિમાં કહેલુ છે, માટે તમારે પણ તેજ કરવુ ચેાગ્ય છે. ” રાજાએ તેના કહેવા ઉપરથી સર્વે પાખંડીઓને એલાવીને પાતાના પિતાના શ્રેયને માટે સુવર્ણ, રૂપ્ય, લાહ, ગા, પૃથ્વી, તિલ અને કપાસ વિગેરેનુ દાન દીધું. (( અનંદા સીમધર નામના ગુરૂ મહારાજને જોઇને રા જાએ તેમને પણ આમંત્રણ કર્યું, તેમજ સુવર્ણા આપવા પણ માંડયું, ત્યારે તે ગીતાર્થ મુનિ આ પ્રમાણે ખેલ્યા (( દાન લેવુ તે જે પ્રાણીઆને અભયદાન આપનાર હાય તેની પાસેથી લેવું ચારિત્ર ધારીઓને યોગ્ય છે, જે ત્ર માતના કરનારા છે તેની પાસેથી લેવુ‘ચેાગ્ય નથી, તેમજ જેનાવડે ક્રોધ લાભાન્કિ રાષવૃદ્ધિમાન થાય છે એવા સ્વર્ણરૂપ્યાદિક જે કે ચારિત્રના હરનારા છે તે ચારિત્રી સતિને આપવા ાણ યાગ્ય નથી. વળી જે વિષ્ટાનુ ભક્ષણ કરે છે, શૃંગાદિવર્ડ પ્રાણીઓને હણે છે અને પાતાના પુત્રને પણ વરે છે અર્થાત્ તેની સાથે પણ વિષય મુખ અનુભવે છે એવી ગાયનું દાન પાતાના કલ્યાણ માટે કેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ (૭૭ ). થાય ? જે લેહથી ઉપન્ન થતા અસાદિ અરિક જીવોને વિદવંસ કરે છે તે લેહનું દાન હિતકારી કેમ કહેવાય ? જે પૃથ્વીના અંશને માટે પણ ભાઇએ ભાઇ લડી મરે છે તે પૃથ્વીનું દાન આપનાર કે લેનારનું હિત શું કરે ? ઘળી જે પૃથ્વીનું દાન વિદારણ સગર્ભા સ્ત્રીના વિદ્યારણું જેવું છે અને જેથી અનેક જીવોનું મૃત્યુ નીપજે છે તેવી પૃથ્વીનું દાન કલ્યાણકારી કેમ કહેવાય? જે તિલને વિષે અસંખ્ય ત્રસ જીવની ઉત્પત્તિ પ્રત્યક્ષ દેખાય છે તેનું દાન કુંભાર વિનાને કર્યો મનુષ્ય સવીકારે ? સર્વ પ્રકારના આરભથી નિવૃત્ત થયેલા યતિએને બીજાને સંધ પણ પીડાકારી હોવાથી વર્જિત છે તો તેવા કપાસનું દાન તેમને આપવું કેમ ઘટે ? હે નિપુણરાજ! વધારે શું કહેવું ? સચેતન સર્વ પ્રાણી સમજી શકે તેવીજ એ વાત છે કે તને પાખંડીઓએ બતાવેલા સર્વ પ્રકારના દાન કેઈપણ પ્રકારનું સરનાર કે લેનારનું હિત કરનારા નથી, પરંતુ બંનેનું અહિત કરનારા છે. વળી તમને એવા પ્રકારના દાન તમારા પિતાને હિતકારક છે એમ પુરેહિતે બતાવ્યું છે, પરંતુ અહીં એક ખાય અને બીજે તૃપ્ત થાય એમ પ્રત્યક્ષ બનતું નથી તો મૃત્યુ પામેલ પ્રાણી શી રીતે તૃપ્ત થઈ શકે? તેને તમે જ વિચાર કરે ! માટે એ સર્વ રક્ષામાં ઘી હેમવા બરાબરજ છે. એમ સમજવું. હે રાજન! પ્રાણ જે કર્મ કરે છે તે તેના કર્તાની સાથેજ ગમન કરે છે એ નિર્ણયકારક હકીકત છે, જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ( ૭૮ ) એમ ન હોય તે કૃતને નાશ અને અકૃતિને અભ્યાગમ થાય છે. માટે તેમ બને જ નહીં. આ આ પ્રમાણેનાં આચાર્યનાં વચને સાંભળીને રાજ પ્રસન્ન થઈને બે -“હે મુનીંદ્ર! ત્યારે શું શું દાનમાં આપવું તે કહે આચાર્ય બોલ્યા-બેંતાળીશ દોષ રહિત અન્ન, પાન અને ઉપાધિ પ્રમુખ ધર્મના સાધનોનું દાન વુિં તેજ ઉત્તર દાન છે. આ પ્રમાણેનાં ગુરૂનાં વચન સાંભળીને ભકિતવંત રાજાએ પોતાના ભાઈ સંયુક્ત થઈને પુષ્કળ વસ્ત્ર પાત્રાદિ તેમની આગળ ધર્યું અને તેમાંથી હુણ કરવા વિનંતિ કરી. તેમાંથી કિંચિત સ્વલ્પ માત્ર આચાર્ય ગ્રહણ કર્યું, કારણ કે, તેઓ તેમાં કરવી જોઇતી શુદ્ધિનો ભંગ થવાના ભયથી બહીનારા હતા. પછી બંને ભાઇઓએ ભક્તિ પૂર્વક તેમને નમસ્કાર કર્યો એટલે આચાર્ય પિતાને સ્થાનકે ગયા. પછી રાજાએ પિતાના અનુજ બંધુને કહ્યું ખરેખર આ મુનિજ નિ:સ્પૃહી જણાય છે; વળી તેઓ પરેપકાર કરનાર છે અને કરૂણ રસના સમુદ્ર છે, તેથી નવીન એવા આપણને તેમની પર્ચપાસના કરવી તેજ ચોગ્ય છે. લધુબંધુ બે - આપે કહ્યું તે ચુક્તા છે,. માટે હમણા જ આપણને તેમની સેવા કરવી ઘટે છે.. આ પ્રમાણે વિચારી તે બંને બંધુએ સીમંધર ગુરૂની, પાસે ગયા અને તેમને નમસ્કાર કરીને સમિપ ભાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) બેઠા. એટલે ગુરૂ મહારાજ બેહ્યા- જેમ સુવર્ણની પરીક્ષા કસ દેવા વડે, છેદવા વડે, તાપ દેવા વડે અને તાડન કરવા વડે કરવામાં આવે છે, તેમ ધર્મની પરીક્ષા પણ દયા, શ્રત, તપ અને શીલ એ ચાર પ્રકાર: પંડિત પુરૂએ કરવી ઘટે છે. આ પ્રમાણેનાં મુનિરાજનાં વાક્ય સાંભળીને પુરુષસિંહ રાજકુમાર પ્રતિબોધ પામે અને વ્રતે થવાથી જ્યેષ્ઠ બંધુ પાસે અનુજ્ઞા માગી. સ્નેહને અનુબંધ વિશેષ હોવાથી તરત તો તેમણે આશા ન આપી, પરંતુ છેવટે અનુજબંધુને બહુ આગ્રહ હેવાથી તેમણે આજ્ઞા આપી. એટલે એક રાજપુત્રની સાથે તેણે આચાર્યની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. પછી તેને લઇને આચાર્ય અન્યત્ર વિહાર કર્યો. પુરુષસિંહ મુનિ શ્રતાભ્યાસ અને દુસ્તપ તપ તપવા લાગ્યા. અનુક્રમે પ્રયાસ વડે સાધી શકાય તેવું અવધિજ્ઞાન સાધ્ય કર્યું (મેળવ્યું.) પછી તે પોતાના જ્ઞાતિ જનને પ્રતિબાધ પમાડવા માટે કોશાળાપુરીએ આવ્યા. રાજા ખબર સાંભળીને તરત પ્રજા વર્ગને લને વંદન કરવા આવ્યા, નમસ્કાર કરીને તેના બેઠા પછી મુનિરાજે ધમપદેશ આવ્યો. તે સાંભળીને એક કાછભારિક (કઠીઆર) પ્રતિ બોધ પામ્યઅને તેણે તે મુનિરાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. તે વખતે પુરહિતપુત્ર ચિત્રગુસે બે -“આપણે બહુ સારું કર્યું. દીક્ષા લીધી એટલે દુખને જળાજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ( ૮૦), આપી! હવે કાંઈપણ મજુરી કે વ્યાપાર કર્યા વિના નિશ્ચિતપણે અન્નાદિક મેળવશે અને મજા કરશે! વળી આ વિષનું મહાસ્ય પણ જુઓ કે હવે રાજવેઠ વિગેરે દુ:ખ માત્ર દૂર ગયાં ! તેને કઈ કહી શકવાનું જ નહીં! 5, અવધિ જ્ઞાનવડે આ વૃત્તાંત જાણીને ગુરૂ મહારાજે કેને કહ્યું-પૂર્વ જેણે ઘણુ વિડંબના કરી છે એવા અનર્થદંડથી હજુ પણ આ ચિલમુક નિવૃત થતા નથી.” ગુરૂ મહારાજનું પૂવકા કથન સાંભળીને ચિત્રગુપ્ત ભય પાપે સત ગુરૂ પાસે આવ્યો અને બોલ્યો-“હે પ્રભુ! મેં શે અનર્થ દંડ કર્યો હતો? અને એથી મને શી વિડબના પ્રાપ્ત થઈ હતી તેમજ હમણું મેં શે અનર્થ દંડ કા? તે કહે.” ગુરૂ બોલ્યા- જે કાર્ય પોતાના દેહને કે સ્વજનને માટે ઉપયોગી નથી એવું કરવું કે બોલવું તે અનર્થ દંડ છે, તેના પાપ ધ્યાન વિગેરે ચાર ભેદ છે તે ચારે ગતિમાં પરિભ્રમણ કરાવનાર અને દુઃખ સમૂહના મંદિર સદશ છે. એ અનર્થ દંડના ત્યાગ રૂ૫ વ્રતના કંદર્પ શિષ્ટાદિ પાંચ અતિચાર છે, તે કુનિપણું અને કુલિપણું આપનાર હેવાથી તજવા યોગ્ય છે. આ પ્રમાણેના અનર્થ દંડથી તને પૂર્વે થયેલી વિડંબના સાંભળ પૂર્વે ભદિલપુરમાં એક જિનદત્ત નામે શ્રાવક હતો. તેને સેન નામને પુત્ર હતા. તેણે બાલ્યાવસ્થામાં જ સદ્ગુરૂની પાસે શ્રાવકના બાર શ્રત ગ્રહણ કર્યા, અને રાત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ દિવસ વ્રત પાળવામાં જ તત્પર થઈને સાંસારિક વિષય ભેગથી વિરક્ત રહેવા લાગ્યા. એમ જોઇને તેના પિતા વિગેરેએ તેને વિટ પુરૂષની ગાષ્ટિ કરાવી. બાળવયમાં થયેલા કુસંસર્ગથી તે પ્રમાદમાં પડી ગયો. રાજકુમારની સાથે મિત્રાઈ કરી, તેણે રાજ્ય વિરૂદ્ધ કાર્ય કરવા માંડયાં, કંદર્પ ચેછાદિક કરવા લાગ્યું અને અપધ્યાનાદિકમાં રક્ત થયે.. એકદા કેઇની સાથે સજકથા કરતા કરતા તેણે એવો વિચાર જણાવ્યો કે આપણે મિત્ર રાજકુમાર તેના વૃદ્ધ પિતાને હણીને શીધ્ર રાજ્ય કેમ ગ્રહણ કરતો નથી? આ વાત ચર પુરૂષ દ્વારા મંત્રીના જાણવામાં આવી તેથી તેણે રાજાને કહી. રાજાએ તત્કાળ તેને બાંધી લાવવા હુકમ કર્યો. રાજપુરૂએ તેને બાંધી લાવીને રાજાના હુકમથી બંદીખાનામાં નાંખે અને તેના કુટુંબની અનેક પ્રકારની વિડંબના કરીને તેમની સમક્ષ તે વણિક પુત્રને હણી નાંખે. દુખાપણે મરણ પામેલે તે સેન પહેલી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળીને તિર્યંચગતિમાં એક ભવ કરી ભાંડના કુળમાં ઉત્પન્ન થયે, ત્યાં કંદર્પ હાસ્ય ચેષ્ટાદિમાં જ ભવ પૂરે કરી મરણ પામીને વ્યંતર શે. ત્યાંથી એવીને તું આ ભવમાં પુરોહિત પુત્ર થયો છે. પૂર્વ ભવના અનર્થ દંડના અભ્યાસથી હે ચિત્રગુપ્ત! આ ભવમાં પણ તું કેલિપ્રિય થયે છે, પરંતુ તે સર્વ અનર્થ દંડના કારણ છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ (૮૨) આ પ્રમાણે પિતાને પૂર્વ ભવ સાંભળીને ચિત્રગુપ્તને દહાહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું; તેથી ભવભ્રમણથી ભય પામીને તેણે તત્કાળ ચારિત્ર ગ્રહણ કર્યું. ગુરૂ મહારાજને પ્રણામ કરી રાજાદિક વિશેષ પ્રકારે ધર્મ અ ગીકાર કરી સ્વસ્થાને ગયા અને મુનિરાજે અન્યત્ર વિહાર ક, ચિત્રગુપ્ત મુનિ સાર્થક કે અનર્થક બંને પ્રકારે મન વચન કાયા સંબંધી દંડને સર્વથા તજી, મન વચન કાયાના વીર્યને સંપૂર્ણપણે ફેરવી વીર્યાચાર અને જ્ઞાનાદિ આ.. ચાને સંપૂર્ણપણે પાળીને આ ભવમાં અને પરભવમાં સુખના ભાજન થયા, આ પ્રમાણે અનર્થ દંડને ધર્મ અને વ્યાદિકને ક્ષય કરનાર, તેમજ અનર્થ સમૂહના મહાન હેતુભૂત જાણીને પોતાની શક્તિના પ્રમાણમાં તેને સર્વથા તજી દઈ ધર્મ કાર્યમાં પ્રવૃત્ત થવું જેથી આ ભવમાં અને પરભવમાં સંપત્તિ પ્રાપ્ત થાય અને વિશ્વ માત્ર વિનાશ પામે, eeeee૭૦૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ( ૮૩ ) નવમા સામાયિક વ્રત ઉપર મેઘરથની કથા. શ્રાવકના ખાર વ્રતમાં છેવટના ચાર શિક્ષાવ્રત છે. તેમાં પહેલુ‘ સામાયિક વ્રત છે, નિધ અને પ્રશંસા કરનાર ઉપર, સ્વજન અને પરજન ઉપર, અને માન અપમાન કરનાર ઉપર સમભાવ રાખવા તે સામાયિકનું લક્ષણ છે. તે વ્રતનુ એ ઘડી (૪૮ મીનીટ ) નું પ્રમાણ છે, તેટલા લખત સુધી મન, વચન, કાયાના યાગને સાવધ ક્રિયામાં ન પ્રવર્તાવવા એ આ વ્રતના મુખ્ય વિષય છે, એ વ્રતના મુખ્ય પાંચ અતિચાર છે તે આ પ્રમાણે ૧-૨-૩ સામાયિક કર્યા પછી મન, વચન, કાયાના યાગને માઠી રીતે પ્રવૃત્તાવવા તે ત્રણ અતિચાર ૧ મનવર્ડ શૃદ્ધિ વ્યાપારનું ચિંતવન કરવું તે, ૨ વચનવડે સાવદ્ય કર્યુંશ વચન ખેલવુ તે, ૩ કાયાત્ર પડિલેહ્યા પ્રમાાં વિનાની ભૂમિ ઉપર બેસવુ વિગેરે, ૪ સામાયિકનો કાળ પૂર્ણ થયા વિના પારવુ' અથવા અનાદપણે સામાયિક કરવુ તે અનવસ્થાન અતયાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫ નિદ્રાદિ પ્રમાદથી શૂન્યપણે સામાયિક કરવું સ્મૃતિ ભૂલી જવી તે સ્મૃતિહિન અતિચાર, આ પાંચ અતિચારવડે સામાયિક નિષ્ફળતાને પામે છે માટે બનતા સુધી ન લગાડવા. કદાચિત લાગી જાય તે તેનો ત્રિવિધ મિથ્યા દુષ્કૃત આપો-તે પાપની નિંદા કરવી, અહીં કઈ શંકા કરે કે-સામાયિકનું દ્વિવિધ ત્રિવિધ પચ્ચખાણું છે, તેમાં મન વશ ન રહેવાથી મન દુપ્રણિ. થાન થાય તો તે વૃવને ભગજ થાય છે તેમાં કોઈ અતિચાર લાગતો નથી, માટે એવી રીતે સામાયિક અંગીકાર કરવા કરતાં ન કરવું જ શ્રેષ્ઠ જણાય છે. આમ કહેનારને શાસકાર ઉત્તર આપે છે તારૂં કહેવું બરાબર નથી. ? એમાં મને કરીને કરું નહીં, મને કરીને કરાવું નહીં; વચને કરું નહીં, વચને કરાવું નહીં; કાયાએ કરું નહીં, કાયાએ કરાવું નહીં એ પ્રમાણે છે પ્રત્યાખ્યાન છે, તેમાં અનામેગાદિ કારણથી કદી એક પ્રત્યાખ્યાનને ભંગ થાય તો પણ બાકીના પચ્ચખાણ કાયમ રહેવાથી સામાયિકને સર્વથા અભાવ સમજો નહીં. વળી મને દુપ્રણિધાનની મિથ્યા દુષ્કૃત કરીને જ શુદ્ધિ કહેલી હોવાથી એવું સામાયિક ન કરવું એમ કહેવું સુંદર નથીકેમકે માથ તારમાં “અવિધિએ કરવા કરતાં ન કરવું સારું એ વચન સમિચિન નથી, શાસ્ત્રમાં કહેવું છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ आविहिकया वरमकयं, उस्सूयवयणं भणति समयन्नु । प्रायच्छित्तं जम्हा, अकए गरुयं कये लहुयं ।। અવિધિએ કરવા કરતાં ન કરવું સારું-એ વચનને સિદ્ધાંતના જાણકાર જ્ઞાની પુરૂષ ઉસૂત્ર વચન કહે છે, કારણ કે ન કશ્વાથી ગુરૂ પ્રાયશ્ચિત લાગે છે અને કરવાથી (કદિ અવિધિએ થાય તેપણ) લધું પ્રાયશ્ચિત લાગે છે. આ નવમાં વ્રત ઉપર મેઘરથની કથા શ્રી શ્રાદ્ધદનેકૃત્ય ગ્રંથમાં કહેલી છે. તે આ પ્રમાણે કલિંગદેશને વિષે અતિ રમણીક નરપુર નામનું નગર છે. તે નગરમાં જયરથ નામને પરમ શ્રાવક રાજા હતા. તે રાજાને વિજયા રાણી હતી. તેનાથી મેઘરથ નામે પુલ થયા હતા, તેણે પ્રચંડ સૂર્ય સમાન પિતાના પ્રતાપથી સર્વ પૃથ્વીને આકાંત કરેલી હતી. અન્યા રાયે ભુવનમાં રહેલા જિનભુવનમાં રાજા મહાભક્તિ પૂર્વક જિનેશ્વરની અર્ચા કરતા હતા તેવામાં દ્વારપાળે આવીને પ્રણામ પૂર્વક વિનતિ કરી =હે સ્વામી! ભાવીદેવ નામને શ્રાવક તીર્થ યાત્રા કરીને અહીં આવ્યા છે અને આપના ચય વંદના કરવાની ઈચ્છાથી હારે ઉભા છે. રાજાએ કહ્યું તેને સત્વરે પ્રવેશ કરાવ, રાજાની આજ્ઞાથી તે શ્રાવક અંદર આવ્યો અને જિનેશ્વરને વંદના કરીને રાજા પ્રત્યે કહ્યું હે રાજન! સમેતશિખર, પુંડરીકગિરિ, ઉજજયંત પર્વત અને અન્ય તિર્થોને ચિત્યને તમે મારી વાણવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) વદના કરો. વળી તત્ર તત્ર રહેલા સાધુએ તમને ધર્મલાભ રૂપ આશિષ આપે છે માટે તેમને પણ વંદના કરો. ’ રાજાએ તરતજ પૃથ્વીપર મસ્તક સ્થાપન કરીને તેના કહ્યા સુજબ વંદના કરી. ભાવીદેવે કહ્યું-‘ અનેક સ્થાનકે રહેલા શ્રાવકા તમારા વિવેકથી રજીત થયેલા છે, ” એટલે શમાએ તેમને પણ પ્રણામ કર્યા. પછી રાજાએ પૂછ્યું-હું ભાવીદેવ ! તમને ઘરેથી નીકળ્યા કેટલા વખત થયા ? ” તેણે કહ્યું-ખાર વર્ષ થયાં. ” એટલે રાજા ખેલ્યા-તમને ધન્ય છે કે જેણે ઘણા તિથી દીઠાં છે અને હું ધન્ય છું કે જેણે કાઇ પણ તીર્થ દીઠું નથી. ભાવીદેવે કહ્યું-‘ તમે કાષ્ઠ તીથૅ ગયા નથી તે ખરૂં, પરંતુ અહીં રહ્યા સત્તા પણ તમે ભલા આશયથી વંદના કરી છે. તે લાભ કારક છે. " " પછી રાજાએ પૂછ્યુ’– હે બધુ !તે સર્વ તીથોમાં માટું તીર્થ કયુ છે ? ' ભાવીદેવ એક્લ્યા-‘ જે શૈલની ઉપર વીશ તીર્થંકરો નિર્વાણુ પદને પામેલા છે એવા સમેત શૈલ સર્વથી ઉત્તમ તીર્થ છે. આ પ્રમાણે વાતચીત કર્યા પછી રાજા ભાવીદેવને પેાતાના રાજભુવનમાં લઈ ગયા અને તેને જસાડી, વસ્રાદ્રિવર્ડ સત્ત્તાર કરીને વિસર્જન કર્યું, ભાવીદેવના કહેવાથી જયરથ રાજા સમેતશિખર તીર્થં યાત્રા કરવા જવા માટે બહુજ ઉત્સુક થયા. કારણ કે રાજ્યભારને વહુન કરે તેવેા પુત્ર થયેલ હાવાથી પાછળ રાજ્યાપારાદિ શ’કા રહેલી નહોતી; એમ હેાવાથી જય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ( ૮૭ ) શ્રીના ફળમદિર જેવા રાજાએ નિ:શંકપણે પોતાના નેરમાં આવીઉદ્ઘોષણા કરાવી- “રાજા સમેતશિખર તીર્થની યાત્રા કરવા જાય છે માટે તેની સાથે જવા જે કોઈ તૈયાર થશે તેને રાજા સર્વ પૂરું પાડશે. લેકે પ્રથમ પણ જવાને ઉત્કંઠિત તે હતા તેવામાં આવી ઉષણા સાંભળીને અમેદવડ પૂર્ણ દદયવાળા તેઓ તત્કાળ તૈયાર થઈ ગયા. પછી રાજ્યરક્ષક તરીકે પોતાના પુત્ર મેધરથની જના કરીને ચતુરંગ સેના સહિત રાજાએ ત્યાંથી પ્રયાણ કર્યું. માર્યમાં સ્થાને સ્થાને દરેક માં જિનબિંબની સર્વ શ્રાવકે સાથે રાજા મહાપૂજા કરતા હતા અને આથી જનોને અદ્ભુત દાન આપતા હતા. તેમજ સાધમક વાત્સલ્ય વસાદિક વડે કરતા હતા અને અનેક જીવોને અભયદાન આપતા હતા. એ પ્રમાણે ચાલતાં અનુક્રમે સર્વ સંધ સહિત રાજા સમેત શિલે પહોંચ્યો. પછી સામા આલા દેવાર્શ્વક (પૂજારા) પુરૂની પાછળ રાજા હર્ષ સહિત સર્વ પરીવારની સાથે તે પર્વત ઉપર ચડે ત્યાં આવેલા જિનમંદિરને જોઇને રાજા અત્યંત હર્ષ પામ્યો અને તે હર્ષ શરીરમાં ન સમાવાને લીધે હોય તેમ રોમાંચના મિષથી બહાર પણ તેનું વિકસ્વર૫ણું પ્રદશિત થયું. પછી રાજાએ ચૈત્યમાં પ્રવેશ કરીને વિધિપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દીધી, આદરપૂર્વક જિનેશ્વરને સ્નાન કરાવીને પૂજા કરી અને મહાધ્વજા ચડાવી અહાઈ મહેત્સવ કર્યો પછી આશાતનાથી ભય પામતો રાજા પર્વત પરથી નીચે ઉતર્યો; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) અને પૂજારાઓને સત્કાર કરી તેમને વિસઈને ત્યાંથી પાના નગર તરફ ચાલે માર્ગમાં ભિલ્લની સેનાએ અટકાવ્યા તે વાતની મેઘર થને ખબર પડતાં તે ઉતાવળે સૈન્યલઈને ત્યાં આવ્યા એટલે બે બાજુથી બંને જણાએ ભિલ્લા ઉપર પ્રહાર કરવા માંડયાથી લિપતિ અને ભિલે સર્વ નાશી ગયા, એ અવસરે જયરથને દેશ સ્વામી રહિત છે એમ જાણુને નજીકના સિમાડાવાળે મહાદુર્મતિ જયપાળ રાજા તેને ઉપદ્રવ કરવા પ્રવ. તેના ખબર સાંભળીને જયરથ રાજાને પોતાના નગર તરફ રવાને કરીને યુદ્ધ રસિક મેઘરથ જયપાળ સાથે શુદ્ધ કરવા માટે સીમાડા તરફ ચાલ્યા તેની સાથે યુદ્ધ કરી તેને બાંધી લઈને સિદ્ધ થયા છે અને રથ જેના એક મેઘરથ પોતાના નગર તરફ ઉતાવળે રવાને થ. જયરથ રાજા જે દિવસે પોતાને નગરે પહોંચ્યા તેજ દિવસે મેઘરથ પણ જયપાળને લઈને ત્યાં આવ્યો અને મૂર્તિમાન જયની જેમ તેને રાજા પાસે અર્પણ કર્યોનગરજનોએ તે દિવસે મહટે ઉત્સવ કર્યો. રાજાએ તે દિવસે ગુમિમેક્ષ' કરાવેલ હોવાથી જ્યપાળને પણ છેડી મૂઠ અને તેને સત્કાર કરીને તેના દેશ તરફ વિદાય કર્યો. અન્યદા વિજયઘોષ નામના આચાર્ય કસુમખંડ નામના મહ મનહર ઉદ્યાનમાં સમવસર્યા;ઉદ્યાનપાળે ખબર ૧ બંદીવાનને છેડી મૂકવા તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) આપ્યા એટલે રાજા વિગેરે સે ત્યાં ગયા અને વાંદી તેમની સમિએ બેઠા. આચાર્ય દશનામાં તીર્થયાત્રાનું ફળ આ પ્રમાણે-કહ્યું “તીર્થયાત્રાદિક પ્રભાવના જે પ્રાણ નિર. તર કરે છે તે પ્રાણીને તીર્થંકરપણાદિક પદવીની પ્રાપ્તિ દૂર નથી. ગુરૂ આ પ્રમાણે કહેતા હતા તેવામાં તેમને વાંદવા માટે બે ભાઇઓ ત્યાં આવ્યા. તેમાં એક સુભગ નિરંગી સુરૂપ અને દેવ સદશ હતા અને બીજે દુર્ભગી, દીન, કરૂ૫, પાપના પુજ જેવો અને ધાસ કાસ વાદિ મહા ઉઝ ડિશ વ્યાધિના મંદિર સદશ હતો. તેઓએ ગુરૂ મહારાજને વંદન કર્યા પછી સુરૂપ પુરૂષે ગુરૂ મહારાજને પૂછયું-“હે ભગવંત! પૂર્વે આ મારા કુરૂપ બંધુએ શુ કર્મ કહ્યું હતું કે જેથી તે આ દુર્ભાગી થયો છે?, * ગુરૂ મહારાજ બોલ્યા- પૂર્વે તમે આ નગરમાં જ રાજાના પુત્ર સેમસિંહ અને અગ્નિસિંહ નામના પરસ્પર સ્નેહવાળા થયા હતા. તેમાં જયેષ્ઠ પુત્ર સમસિંહ ધર્મિષ્ઠ, દયાવાન અને શાંત મનવાળ હતું અને કનિષ્ઠ પુત્ર અગ્નિસિંહ અધમ, નિર્દય અને નિષ્ફર આશયવાળ હતા. નાના ભાઇ અગ્નિસિંહને શિકાર વિગેરે પાપકર્મમાં પ્રવર્તતાં ૪ ભાઈ વારંવાર નિષેધ હતા, પરંતુ તે તેવી શિક્ષક ન માનતાં ધર્મ અને અધર્મની સર્તજ મિથ્યા છે એમ કહેતા હો, તેનાં આવાં વચનથી તે અયોગ્ય છે; એમ માનતે સેમસિંહ વિશેષ ધર્મકાર્યમાં તત્પર થયે અને સહજ ઉપશમ ભાવથી જીવ દયાદિકનેવિશે વિશેષ આદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ). વાળે થય; ત્યાંથી મરણ પામીને તે સમસિંહ સંધર્મ દેવલેમાં દેવતા થયા અને ત્યાંથી આવીને તું પૂર્યના સામ્ય • ભાવથી આ ભવમાં રાજકુમાર જેવાં સુખને ભાજન થયે છે. અગ્નિસિંહ અશાંતાત્મભાવથી મરણ પામી દુર્ગતિમાં પરિભ્રમણ કરીને છેવટે આ ભવમાં કાસશ્વાસાદિ વ્યાધિથી પીડિત એવા આ તારે નાનોભાઈ થયેલો છે.” આ પ્રમાણેને ગુરૂમહારાજને ઉપદેશ સાંભળીને બંને જણા જાતિસ્મરણ જ્ઞાન પામ્યા અને અલ્પકમ હેવાથી પાપકમીનો ત્યાગ કરીને જેમ આવ્યા હતા તેમ પિતાને સ્થાનકે ગયા, પછી મેઘરથે ગુરૂ મહારાજને પૂછયું- હે પ્રભુ ! રાજ્ય અને દેશ વિગેરેના સાવકાર્યરૂપ પંકમાં અહર્નિશ ખુંચી ગયેલે હું કેવી રીતે ઉચા આવી શકીશ ? ” ગુરૂ બોલ્યા-સામાયિક વ્રતના નિરંતર કરનારા ચંદ્રાવસંતકાદ રાજાઓ રાજ્ય ભેગવતાં છતાં પણ શું સ્વર્ગ નથી ગયા ?' મેઘરથ બેલ્યો-“હે સ્વામી! તે વ્રતનું સ્વરૂપ મને કહે.” ગુરૂ બેલ્યા-સામાયિકના બે પ્રકાર છે. એક સર્વ વિરતિ સામાયિક અને બીજુ દેશ વિરતિ સામાયિક, તેમાં સર્વ વિરતિ સામાયિક યાવજીવિત પર્યત ત્રિવિધ ત્રિવિધ સર્વ સાવદ્ય ત્યાગ કરવા વડે અણગારને હેય છે અને દેશ વિરતિ સામાયિક એક મુહૂર્ત માત્ર સ્થિતિનુંદ્રિવિધ ત્રિવિધે સાવધ ગના પરિહારે રૂ૫ બૃહસ્થને હોય છે, તે શ્રાવકના બાર વ્રતમાં પહેલું શિક્ષાવ્રત કહેવાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) છે, શ્રાવક પણ જે વખતે એ વ્રત આદરે છે ત્યારે શ્રમણની જેજ થાય છે. એ સામાયિક વારંવાર અને જ્યારે ત્યારે કરી શકાય છે. એ વ્રતના મનદુ:પ્રણિધાનાદિ પાંચ અતિચર છે તે કુરૂપ અને ધાસકાસાદિ તીવ્ર દુ:ખ સમૂહને આપનાર છે. ' આ પ્રમાણે ગુરૂ મુખે સાંભળીને ભક્તિમાન મઘરથી તેમને નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા- હે પ્રભુ! મને હમણું દેશ સામાયિક આપો.” ગુરુએ તરતજ તેને યથાવિધિ સામાયિક વ્રત આપ્યું અને રાજાદિને વિશેષ પ્રકારે દશ વિરતિપણું ઉચ્ચાવ્યું. ત્યાર પછીથી મેધરથ રાજપુત્ર રાજદ્રવ્યાદિકને ક્ષણિક જાણ વારંવાર ગુરૂ મહારાજ પાસે આવી આવીને સામાયિક કરવા લાગ્યો. જ્યપાળ ભૂપાળે મેધરલે કરેલી પિતાની અપભ્રાજનને સંભારીને તેને હણવા માટે ગુપ્તપણે મારાઓને મેકલ્યા. તેઓ કપટ શ્રાવક થઈને કુમારને વધ કરવા માટે ત્યાં આવ્યા. બધી હકીકતથી માહિતગાર થઈને જ્યારે કુમાર સામાયિકમાં સ્થિત હોય ત્યારે તેને મારવાને તેઓએ નિર્ણય કર્યો. તે વખત જોઈને તેઓ ઉદ્યાનમાં આવ્યા એટલે પહેરેગીરે રડયા, પરંતુ શ્રાવકપણું જ. ણાવવાથી તેમને અંદર જવા દીધા; અંદર જતાંજ તેઓ કુમારને મારવા માટે છરી કાઢીને દોડયા, મહા વિકાળ આકૃતિવાળા હોવાથી કૃતાંતની જેવા તેમને દીઠા છતાં પણ ધર્મધ્યાનમાં નિશ્ચળ ચિત્તવાળે કુમાર કિંચિત પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ( ર ) ક્ષોભ પામ્યું નહીં અને કેપને વશ પણ થશે નહીં. કુમારના સવથી તુષ્ટમાન થયેલા વનદેવતાએ તે મારાઓને થંભાવી દીધા. પછી સામાયિક પૂર્ણ થયે કુમારે તેઓને પૂછયું-“તમે કોણ છે? અને શા માટે મને મારવાને ઉક્ત થયા હતા?” મારાઓએ પોતાનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું એટલે મહામતિ કુમારે તેઓને અજ્ય આપીને ત્યાંથી વિસર્જન કર્યા. - ગુરૂ મહારાજે અન્યત્ર વિહાર કર્યો. અનુકને કુમારું પિતાના રાજ્યને સ્વામી થયે અને ચિરકાળ પર્યંત તેણે સદ્ધર્મનું પ્રતિપાલન કર્યું સમ્યક્ પ્રકારે આરાધના કરી મૃત્યુ પામીને તે સ્વદિ સુખને ભાજન થયે આ પ્રમાણે મેઘરથનું દષ્ટાંત સાંભળીને ભવ્ય જનોએ નિરંતર સામાયિક વ્રત અંગીકાર કરવું અને ત્રિકરણ શુદધે તેની પ્રતિપાલના કરવી જેથી આ ભવમાં અને પરભવમાં સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય. છે ( Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ દશમા દેશાવનાશિક વ્રત ઉપર પવનંજ્યની કથા. પ્રથમ છઠ્ઠા દિશી પરિમાણ વ્રતમાં માવજીવિત છે જિન વિગેરેનું પ્રમાણ જવા આવવા માટે રાખ્યું હોય તેને એક દિવસ વિગેરે માટે સક્ષેપ કરીને ઘર, સયા અથવા અમુક સ્થાનથી ઉપરાંત જવા આવવાને નિષેધ કરે અથવા સર્વ વ્રતને સંક્ષેપ કરવો તે દશાવગાણિક નામનું દશમું વ્રત છે. જેમ કે માંત્રિક બાર યોજન પ્રમાણ જેનું વિષ વ્યાપી શકે છે એવા આશિવિષ સર્પના અથવા દૃષ્ટિ વિષ સપના ઝેરને પ્રસાર પામતું અટકાવીને થોડા ક્ષેત્ર વ્યાપક કરે અથવા તો સર્વાંગ વ્યાસ ઝેરને અંગુલિના એક વિભાગમાં લાવી મૂકે તેમ આ દેશાવગાશિક વ્રતમાં પણ મુતાદિ કાળથી માંડીને ઇચ્છા પ્રમાણેના કાળ સુધી સર્વ દિશામાં ગમનાગમનને સંક્ષેપ કરીને પ્રાણું , પાપથી નિવૃત્ત થાય છે એમ સમજવું. આ વ્રતને કાળ મુહૂર્ત, દિવસ, રાત્રિ, પાંચ દિવસ, પક્ષ, માસ, વર્ષ અથવા ઇચ્છા પ્રમાણેના વર્ષો સુધી જાણો. આ વ્રતના પાંચ અતિચાર છે તે નીચે પ્રમાણે– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ( ૪) ૧ ઘર વિગેરેમાં દેશાવગશિક કરનારને ઘર વિગેરેની બહારથી કેની પાસેથી કોઈ વસ્તુ મંગાવવી તે આ નયનપ્રાગ અતિચાર, _૨ પૂર્વોક્ત રીતે બહાર મોકલવું તે પ્રેગ્યપ્રગ અતિચાર, ૩ જયાં અવગાશિક કરેલ હોય તેની બહાર રહેલા કેઈ માણસને બોલાવવા માટે ઉધરસ ખાવા વિ. મેરેથી પોતે અહીં છે એમ જણાવવું તે શબ્દાનુપાત અતિચાર, ૪ એવી જ રીતે બોલાવવા માટે માળાદિ ઉપર ચડીને પોતાનું મુખ દેખાડવું અથવા તેની સામે જેવું તે રૂપાનુપાત અતિચાર, પ નિર્ણય કરેલા ક્ષેત્રની બહાર કાંકરે છું વિગેરે ફેંકીને પોતાનું કાર્ય સંભારી આપવું તે પુગળક્ષેપ અતિચાર. છે. આ વ્રત ઉપર પવનંજયની કથા છે તે આ પ્રમાણે; અત્યંત સમૃદ્ધિવાન નદિપુર નામનું નગર છે. ત્યાં વિજયના સ્થાનભૂત જયવર્ગ નામે રાજા હતા, તેને મૂર્તિ માન લક્ષ્મી જેવી જયાવળો નામે રાણી હતી, અને ચાર પ્રકારની બુદ્ધિયુક્ત વજસુંદર નામે મંત્રી હતા. તે નગ માં ધર્મવડે ધમજનેમાં ધુરંધર અને ધન કરીને ધનદ જે• વજય નામે શ્રેષ્ઠી વસતો હતો, તેને સજજનેને આનંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ આપનારી અને રૂપલાવણ્ય સંપન્ન સજજના નામે પ્રિયા હતી અને પવનંજય નામે પુત્ર હતો. તેના ઘરનું સર્વ કાર્ય કર. . નાર, વય પાદિક વડે પવનંજયનીજ જેવો અને સર્વ કાર્યમાં વિનયવાન શેખર નામે એક પવનંજયને મિત્ર હતા, અન્યદા જ્ઞાનગર્ભ નામના નૈમિત્તિકે રાજાને કહ્યું– આજ કાલમાં કેટલાએક દુર્નિમિત્તાને યોગ થયો છે, તેથી ઘણું પ્રાણુઓને શ્વાસ કાસાદિક વિવિધ પ્રકારની વ્યાધિઓ ઉત્પન્ન થશે.” રાજાએ તેને પાછયું-“એ વ્યાધિએ કેટલા વખત સુધીમાં થશે? ” નિમિત્તિએ કહ્યું-“અનંગ ત્રયોદશી સુધીમાં થશે. ' રાજાએ મંત્રીને કહ્યું- હે મંત્રી : કેને એ વ્યથા ન થાય અને અનંગ ત્રયોદશી સુખમાં વ્યતીત થાય તેવો ઉપાય કહે,” મંત્રીએ ઉત્તર આપે-તેવા ઉપાયને માટે કામદેવને મંદિરે કામદેવ યક્ષની યાત્રા કરવા માટે અનંગ ત્રયોદશીએ જવું, તેથી વ્યાધિની ઉત્પત્તિને સંભવ નહીં રહે.' નિમિત્તિએ તે યુક્તિ પસંદ કરી એટલે રાજાએ નગરના સર્વ લેકેને કામદેવ યક્ષની યાત્ર કરવા માટે નીકળવાને હુકમ કર્યો, જેથી સર્વ લેકો સર્વ દ્ધિસમેત યાત્રા કરવા નીકળ્યા. સની સાથે શ્રેષ્ઠી પુત્ર પવનંય પણ રથમાં બેસીને મિ તથા સ્ત્રી વિગેરેના પરિવાર સહિત યાત્રા મહોત્સવ જેવા માટે ચાલ્યો; ને નગરના દરવાજા સુધી પહોંચે એટલામાં તેના રથની આગળ દિન શ્રેણીનો પુત્ર સાગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ રથમાં બેસીને જાતે હતો, તેને જ આડે નડશે એટલે પવનંજયે આક્ષેપ પૂર્વક પોતાના સાથીને કહ્યું- અરે! કાણ એ રથમાં બેઠેલ છે કે જે પોતાના રથને પડખે કરીને જગ્યા આપતો નથી?' આવાં પવનંજ્યનાં વચન સાંભળીને સાગર બે - “મારે રથ શા માટે બાજુ પર થશે ? તું કાંઈ મારાથી અધિક છે ? પવનજય બા - “ ત્યારે તું શું કાંઈ મારાથી અધિક છે કે રથ બાજુ પર કરતો નથી?? આ પ્રમાણે બેસુમાર ગર્વથી તે બંને પરસ્પર વિવાદ કરવા લાગ્યા. તેથી ત્યાં ઘણા લોકો એકઠા થયા અને તે બંનેને કહેવા લાગ્યા-“તમને-સમાન કુળ જતિવાળા, એક સ્થાનકેજ ભણેલા અને મિત્રોની જેમ સરખી વયવાળાઓને આવી રીતે પરસ્પર વિવાદ કરવો યોગ્ય નથી. વળી એક જે નમે તે બીજે નમે એવી રીતિ છે, માટે તમે અમારી શિખામણ માને. પર જનેએ આ પ્રમાણે તેમને ઘણું સમ જાવ્યા, પણ તે બંને સમજ્યા નહીં. આ હકીકત તે બંનેના માતપિતાઓએ સાંભળી. એટલે તેઓ ત્યાં આવ્યા. તેમણે પિતપોતાના પુત્રને હાથ પકડી બાજુ પર લઈ જઈને ચતુરાઈ વાળી યુતિથી કહ્યું “તમને વણિક કુળમાં ઉત્પન્ન થયેલાઓને આ વિરોધ છે? આવવિધ તો વગર વિચાર્યું કરનારા ક્ષત્રિીઓને હેાય, તમારામાંથી જે નમીને મા આપશે તેના કુળ, શીલ, બળ કે યશ કાંઈ ધટવાના નથી; તે તો તમારા આવા દુરાગ્રહથીજ ઘટવાના છે, વળી આમ કરવાથી નગરના લેકે તમારા કલીનપણાને દૂષણ આપશે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ તમે દુર્જનોના મનોરથ પૂરશે. અથવા બીજું કાંઈ નહીં તો અમારું વચનજ તમે એકવાર માને, કેમકે આખા નગરમાં અમારું વાક્ય કોઈ ઉલ્લ ધન ન કરે તેવા અમે પ્રતિષ્ઠિત છીએ અને તમારે તે વિશેષ રીતે માનનીય છીએ.” આ પ્રમાણે બંનેના માતાપિતાએ ઘણું સમજાવ્યા, પણ જેમ મદિરાપાન કર્યું હોય તેમ તે બંનેએ કાંઈપણ માન્યું નહીં; તેથી તેઓ પાછા પિતપતાને ઘરે ગયા. અનુક્રમે એ વૃત્તાંત રાજાના જાણવામાં આવ્યું. એટલે તેણે પોતાના છડીદાર સાથે કહેરાવ્યું- “ જો શ્રેણીપુત્ર! આ તમારી કેવી લડાઈ અને આગ્રહ છે ? અરે ! પિતાની લક્ષ્મીથી મદોન્મત્ત થયેલા મૂખ ! તમે કેમ સમજતા નથી અને તમારા માતપિતાનું તથા નગરજનેનું કહેવું કેમ માનતા નથી? તમને સૈએ સમજાવ્યા છતાં તમે પિતપોતાના રથ પાછા ફેરવીને પોતપોતાને ધરે કેમ જતા નથી? કેમકે તમે ઘરમાં બેસીને ગરવ કરનારા છે ! કદી તમને એમ કરવું ઠીક ન લાગતું હોય તો શીધ્ર પોતપોતાના રથમાંથી ઉતરી દેશાંતરમાં જાઓ અને પુષ્કળ દ્રવ્ય મેળવીને પાછા અહીં આવે. એ પ્રમાણે દ્રવ્ય ઉ. પાર્જન કરીને જે આવતા વર્ષની અનંગ ત્રયોદશીને દિવસે સ્વભુપાર્જિત દ્રવ્યવડે યાચકસમૂહના મનોરથને અત્યંત પૂર્ણ કરશે તેને રથ સર્વત્ર અખલિતપણે કરશે; બીજાને રથ તે પાછો વાળશે, » Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) આ પ્રમાણે રાજાનું કહેણ સાંભળીને પવનંજય હર્ષિત થઈ તત્કાળ પોતાના રથમાંથી ઉતર્યો અને ઉતાવળે દક્ષિણ દિશા તરફ ચાલ્યા. સાગર પણ પિતાના રથ-* માંથી ઉતરીને માઠાં શકનેએ તેને વાર્ય છતાં પણ પવનજયેની ઈર્ષોથી ઉત્તર દિશા સન્મુખ ચા. શુભ શકનેએ પ્રેરેલા પવનંજયે ઉત્સાહથી ચાલતાં ધીમે ધીમે ધણી પૃથ્વીનું અતિક્રમણ કર્યું. એ સમયમાં કાંચીપુરી નામની નગરીમાં લક્ષ્મીપુર નામને શ્રેષ્ઠી વસતો હતો. તેને જગતમાં મારમ એવી મનોરમા નામની પુત્રી હતી. અન્યદા તેણે કઇ નિમિ. ત્તિઓને બેલાવીને પૂછયું-“મારૂં આયુષ્ય કેટલું છે ? અને મારે પુત્ર ન હોવાથી આ લક્ષ્મીને અને મારી પુત્રીને પતિ કેણુ થવાને છે?” નિમિત્તિએ કહ્યું-આજથી છ માસનું તમારું આયુષ્ય છે. છ માસને અંતે સાત દિવસની મસ્તકની પીડાને ભેગવીને તમે મૃત્યુ પામશા અને આ પુત્રીને તથા તમારી લક્ષ્મીને પરદેશી પુરૂષ સ્વામી થશે.” શ્રેણીએ પૂછયું- અમે તેને કેવી રીતે ઓળખીશું? નિમિત્તિએ કહ્યું-“અહીંથી પાંચ જિન દૂર પુંડરીક નામનું તીર્થ છે, ત્યાં પુંડરીક નામને યક્ષ છે, તેની યાત્રાએ તમે જશે; યાત્રા કરીને પાછા વળતાં ખલિત થયેલા રથમાંથી તમારી જે પુરૂષ રક્ષા કરશે તે પવન નંજય નામને તમારી પુત્રીનો તથા લક્ષ્મીનો સ્વામી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) થશે ? શ્રેણીએ તે નિમિત્તિઓને સત્કાર કરીને વિસર્જન કર્યો. પછી પોતે પુંડરીક તીર્થે જવા માટે સર્વ લક્ષ્મી સહિત ચાલે. યાત્રા કરીને પાછા વળતાં રથ ખેલના પામવાથી તેમાંથી પડતા તે શેઠની ત્યાં આવી ચડેલા દક્ષમુખ્ય પવનંજયે રક્ષા કરી અને તેમને બચાવી લીધા. શ્રેણીએ તેની આગતાસ્વાગતા પૂછી અને પિતાને ધરે લઇ જઇને તેને ભક્તિ પૂર્વક જમાડ. પછી નિમિત્તિઓએ કહેલી વાત કરીને શેઠે તેને પોતાની પુત્રી પરણાવી, અન્યદા શ્રેષ્ઠીના મસ્તકમાં અત્યંત પીડા ઉતપન્ન થઈ. તેથી પિતાને અંતસમય નજીક જાણીને તેણે પવનંજયને કહ્યું- હે વત્સ! આ અઢાર કેટી સેનૈયા મારા છે તે તમે ગ્રહણ કરે, આજથી આ મારી પુત્રી મને રમા સાથે એવી રીતે વર્તશે કે જેથી કયારે પણ પરાભવથી પામીને તે મને ન સંભારે પવનંજયે તે વાતનો સ્વીકાર કરીને કહ્યું- તમે આ મસ્તક પીડાથી ખેદ પામશે નહીં. હું ઉત્તમ વિદ્યાને લાવીને એ પ્રયાસ કરીશ કે જેથી તમે સજ્જ થશે શેઠે કહ્યું-ઘથી અને ઔષધથી સ, હવે તો તમે મને ધમષધ આપે કે જેથી મારે પરભવ સુધરે. પવનંજયે તે વાત કબુલ કરીને સારી રીતે તેની નિઝામણ કરી. અનુક્રમે શેઠ મરણ પામ્યા ત્યાર પછી કેટલીક વખત પવનંજય ત્યાં જ રહે અન્યદા અનંગ ત્રયોદશી નજીક આવેલી જાણીને પોતાનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ). પૂર્વ વૃત્તાંત સર્વ પિતાની સ્ત્રીને નિવેદન કર્યો અને તેની અનુજ્ઞા મેળવીને પુષ્કળ ક્રિયાણું લઈ તે પોતાના નગર તરફ ચાલ્યો. માર્ગમાં તેને કયવિજ્ય કરતા તેણે બે કેટો દ્રવ્ય ઉપાર્જન કર્યું. એ દર વીશ કેટી દ્રવ્ય મેળવીને આવેલા તે પવનંજયને વર્ષ રાજાએ મહત્સવ પૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યું, અનુક્રમે અનંગ ત્રયોદશીને દિવસ નજીક આવ્યું એટલે પવનંયે અથજનને વાંચ્છા ઉપરાંત દ્રવ્ય આઠ દિવસ સુધી પિતાના માણસે પાસે અપાવ્યું. પછી પુષ્કળ ટણું લઈને રાજા પાસે ગયો અને ભેટયું મૂકીને નમઃ સ્કાર કર્યો. રાજાએ તેના પર પ્રસન્ન થઈને તેને શ્રેષ્ઠીપદ આપ્યું. તેથી તેના માતા પિતા ખુશી થયા, યાચકે તેની સ્તુતિ કરવા લાગ્યા અને નગરના લેકે તેના ગુણગ્રામથી ખુશી થયા, હવે સાગર જે ઉત્તર દિશા તરફ ગયા હતાતેણે મહા કષ્ટ પાંચ હજાર સેનૈયા ઉપાર્જન કર્યા પછી તે વિચારવા લાગે-“મને ધિક્કાર છે ! મેં ધણે કાળે ઘણું અલ્પ દ્રવ્ય ઉપાર્જન કર્યું છે, તથાપિ અનંગ ત્રયોદશી નજીક આવી છે, માટે મારે ધરે જવું તે ખરૂ, પછી ઉપાર્જન કરેલું દ્રવ્ય સાથે લઇ, ઘણી પૃથ્વીનું ઉલ્લંઘન કરીને અનુક્રમે તે પોતાની નગરી પાસે આવી પહોંચે ત્યાં થાકી જ વાથી સૂર્યાસ્ત સમયે નગરીની બહાર એક જગ્યાએ તે સૂતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧) તે વખતે તેની સાથે આવેલા માણસેએ લાગ જોઇને તેનું સર્વ દ્રવ્ય ઉપાડયું અને ત્યાંથી નાશી ગયા. જ્યારે સાગર જાગ્યા ત્યારે સર્વ દ્રવ્ય ઉપડી ગયું જાણુને બહુ જ ખેદ પામ્યો. તે વિચારવા લાગ્યો-“હું તે જોવા ગયો તેજ આવ્યો! અને અત્યારે તો જે જન્મે તે થયો છું ! તે હવે મારૂં મુખ હું લોકોને કેમ બતાવી શકીશ? વળી મારે પ્રતિસ્પર્ધ્વ પવનંજયે આવ્યું હશે અને દ્રવ્ય મે. ળવીને માનનીય થયો હશે તો હું શું કરીશ ? તેપણ હવે ઘરે તો જવું અને બધા ખબર મેળવવા આવો વિચાર કરીને તે પોતાને ઘરે આવ્યા અને પોતાના માતા પિતાને સર્વ વૃત્તાંત પૂછયું, તેમણે પવનંજયે આવ્યા વિશેની તેને શ્રેણીપદ મળ્યા પયંત સર્વ વાત કહી બતાવી; અને કહ્યું“તે વખતે આગ્રહગ્રહસ્ત થઇને તે કેઈનું વચન માન્યું નહી તો તુ કેવળ પ્રયાસ કરનાર અને ઉપહાસનું પાત્ર થયે. ' આ પ્રમાણે કહેવાથી શેકાકાત થયેલા પોતાના પુને તેઓએ ફરીને કહ્યું- હજુ પણ તું ખેદ કરીશ નહીં, કેમકે જેની માનેન્નતિ થઈ હોય છે તેનોજ માનશ થાય છે અને જે પગમાં નેઉર પહેરે છે તેને જ નિગાડ (બેડી) પહેરવાને વખત આવે છે; તેમજ ચંદ્રમાને જ ક્ષય થાય છે, તારાને થતું નથી; હુંકામાં વૃદ્ધિ કે હાની મેટા પુરૂષની જ થાય છે, સામાન્ય મનુષ્યની થતી નથી, માટે તારે કાંઈ પણ ખેદ ન કરતાં આપણું ચાલુ સ્થિ. તિમાં જ આનંદ માનીને રહેવું, ” આ પ્રમાણે સાગરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ (૧૦) સમજાવ્યો અને તેનો રથ અનગ ત્રયોદશીને દિવસે બેહરજ કાઢશે નહીં. યાત્રાને દિવસે પવનજ્યને રથ સર્વત્ર અઅલિત પણે કર્યો અને તેણે યાચકને પ્રશંસાપાલ દાન આપીને રાજી થયા, સાગર ઇર્ષાવડ નિરતર ચિતવવા લાગ્યા–મારી અ૫ભાજના કરનારા પવનંજયને હું ક્યારે મારે હાથે હણીશ?? અન્ય ચતુર્માસી પણીને દિવસે સર્વ પ્રમારને તછ દઈને ધનજય શ્રેણી પોતાના ઘરમાં પૈષધ લઈને બેઠા આખો દિવસ બહાર કરીને સંધ્યાકાળે પવનજય પોતાના પિતા પાસે આવ્યા. એટલે તેના પિતાએ તેને શિષ્ટ ભાપાવડે શિખામણ આપી-“હે વત્સ! તું પર્વ દિવસે કદી પષધ ન કરી શકતો હોય તે પણ અનર્થ માત્રમાંથી રક્ષા કરનાર દેશાવગાશિક તો કર. » પવનંજયે પૂછયું-તે વત કેવી રીતે કરવું અને તેનું સ્વરૂપ શું છે?” શ્રેણી એલ્યા- “ દિશી પરિમાણ વ્રતના સંક્ષેપ ૫ આ વ્રત છે; અને સર્વ વ્રતના પણ એમાં સંક્ષેપ થાય છે. પ્રમાદમાં પડેલા જીવ જ્યાં સુધી અનિયંત્રિત રહે છે ત્યાં સુધી તેને પ્રત્યેક સમયે કર્મબોધ થાય છે અને તે મહા વરૂણ ઉદયને આપે છે. જેમ માંત્રિક પુરૂષ દેહમાં પ્રસરેલા વિષને ડંખમાં લાવીને મૂકે છે તેમ આ વ્રત અંગીકાર કરવાથી છવ કર્મોનો પણ સંક્ષે૫ કરે છે. આનયનપ્રયોગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ (૧૦૩) વિગેરે આ વ્રતના પાંચ અતિચાર છે, તે વ્રતની સ્વામીના કરનારા છે અને માન સ્લાની વિગેરેના હેતુ છે, માટે તે લગાડવા નહીં. આ પ્રમાણેના તે વ્રતના સ્વરૂપને સાંભળીને પવનજયે તે વ્રત ઘરમાં રહીને અંગીકાર કર્યું. તે અવસરે તેના સેવક શેખરે ઉતાવળા ત્યાં આવીને આ પ્રમાણે કહ્યું-“આજે સહસ્ત્રાક્ષ નામને ઇંદ્રજાળી અત્યારે રાજા પાસે પોતાની કેળા બતાવવાને છે, તેથી હે પવનંજય શ્રેણી! તમને બોલાવવા માટે મને રાજાએ મેક છે, માટે સત્વર ચાલો. તમાં સ્થિત થયેલા પિતા પુત્રે તેને કાંઇ પણ ઉત્તર આપે નહીં, એટલે અવસરને જાણનારી સજના નામની શેઠાણીએ તે શેખરને જ કહ્યું “હે વત્સ! તુંજ પવનંજયને વેષ પહેરીને ત્યાં જા કે જેથી એને રતભંગ ન થાય અને રાજા ખુશી રહે.” શેખરે તે વાત કબુલ કરી અને પવનંજયને વેશ પહેરી તે રાજસભામાં ગયો. એ અવસરે નિરંતર છળ જેના સાગર શો લઈને ત્યાં આવ્યા અને શ્રેષ્ઠ આસન ઉપર બેઠેલા શેખરને પવનંજય છે એમ જાણીને તેણે શસવડે હણી નાંખ્યો. ત્યાંથી બહાર નીકળતાં તેને ખુની જાણીને રાજસેવકેએ પકડી લીધે અહીં ધનંજય શ્રેણી પાસે આવીને કેઈએ પોકાર કર્યો – તમારા પુત્રને સાગરે હણી નાખ્યો છે.” શેઠે પવન જયને કહ્યું–વત્સ! જાણ્ય! તારે બદલે બીચારે શેખર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ જ એ લઈ જ હા પ્રયા ઉપર પણ (૧૦૪) હણાઈ ગયે અને વ્રત ગ્રહણ કરીને બેસવાથી તું બએ. પરંતુ પ્રાત:કાળે સાગરને રાજા જરૂર હણું નાંખશે, માટે તેને બચાવ જઈએ.' પવનંજય છે -“હું પાત:કાળે જરૂર તેને છોડાવીશ પ્રભાતે રાજાની આજ્ઞાથી સાગરને વધ્યભૂમિએ લઈ જવામાં આવ્યુંપરંતુ પવનંજયે રાજા પાસે જઈ વિજ્ઞપ્તિ કરીને મહા પ્રયાસે તેને છોડાવ્યા. તેની ખરેખરી સજજનતા જોઈને લોકો તેના ઉપર ઘણાજ તુષ્ટમાન થયા અને પગે પગે સ્તવાતો તથા સજનોથી પૂજાતે તે પોતાને ઘેર આવ્યું. તેના પિતાએ પણ તેને શાબાશી આપી કહ્યું-“હે વત્સ! તેં બહુ સારી ક્ષમા કરી, ઉપકાર કરવાવડે તેં સાગરને હણી નાંખ્યો અને પોતાની મેળે તારે યશ વૃદ્ધિ પામે એમ કર્યું. જ્યારે પ્રાણુને દીર્ઘ નિદ્રા (મૃત્યુ) પ્રાપ્ત થાય છે ત્યારે સર્વ નષ્ટ થાય છે, પરંતુ આ દેહવડે કરેલું પોતાનું અને પરનું હિત કાયમ રહે છે તે નષ્ટ પામતું નથી.” ત્યાર પછી પવનંજય વિશેષ પ્રકારે ધર્મ કાર્યમાં ઉદ્યભવાન થશે અને સારી રીતે સદ્ધર્મનું આરાધન કરીને અનુક્રમે સ્વર્ગ અને મોક્ષના સુખનો ભાજન થયે. આ પ્રમાણે દશામા વ્રતના સમ્યક પરિપાલનથી પ્રાપ્ત થતાં ઉજવળ સુખને જાણુંને સમસ્ત ગુણના સ્થાનભૂત એ બતના સેવનમાં ભવ્યજનોએ પુરા પ્રયતવાન થવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ (૧૫) અગ્યારમા પિષધેપવાસ વણ ઉપર બ્રહ્મસેનની કથા. ધર્મની જે પુષ્ટિ કરે તેને પૈષધ કહીએ, તે અષ્ટમી વિગેરે પર્વ દિવસેએ અવશ્ય કરે તેવા પિષધને વિષે જે વસવું તે “પષધોપવાસ” કહીએ. તે આહારાદિ ચાર પ્રકારે છે; અને તે ચારના પણ દેશથી અને સર્વથી એમ બે બે ભેદ છે, તે આ પ્રમાણે દેશથી એકાશનાદિ પ્રત્યા ખ્યાન કરવું તે દેશથી આહાર પિષધ અને ચારે આહારને આઠ પહેર પર્યંત ત્યાગ કરે તે સર્વથી આહાર પિષધ. એજ રીતે શરીરસત્કાર પિષધ, બહાચર્ય પૈષધ અને અવ્યાપાર પૈષધને માટે પણ સમજી લેવું પૈષધ લેવાની વિધિ પૈષધ પ્રકરણથી જાણું લેવી. આ વ્રતના પાંચ અતિચાર છે તે આ પ્રમાણે– ૧ કબળાદિકના સંથારાની ઉપર ચક્ષુવડે જોયા વિના અથવા બરાબર જોયા વિના બેસવું તે પ્રથમ અતિચાર, ૨ કંબળાદિકના સંથારાની ઉપર રજોહરણાદિવડે પ્રમાર્યા વિના અથવા બરાબર માર્યા વિના બેસવું તે બીજે અતિચાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ (૧૦૬) ૩-૪ લઇ નિતિ વડી નિતિની જમીન બરાબર જોયા વિના કે બરાબર પ્રમાર્યા વિના વાપરવી તે પૂર્વોક્ત રીતે ત્રી તથા ચોથા અતિચાર. ૫ પૈષધ વિધિનું વિપરિતપણું તે પાંચમે અતિ ચારે. એટલે કે સુધાદિકની પીડાથી પિષધમાં રહ્યા સતા એમ ચિંતવવું કે પૈષધ પૂર્ણ થશે એટલે આ આહાર નીપજાવીશ, આમ કરીશ. એ પ્રમાણે ચારે પ્રકારનાં પિષસંબંધી જે વિધ સ્થિતિને અગ્ય વિચારણા કરવી તે. આ પ્રમાણેના પાંચ અતિચારે વર્જવા. આ વ્રત ઉપર શ્રી શ્રાદ્ધદિન ઇત્ય ગ્રંથમાં બહાસેનનું દષ્ટાંત છે તે આ પ્રમાણે વાણારસી નામની નગરીમાં બહાસેન નામનો વણિફ રહેતો હતો. તેને યશોમતી નામે સ્ત્રી હતી. અન્યદા તે શ્રેષ્ઠી નગરની બહાર ઉદ્યાનમાં ગયો હતો. ત્યાં તેણે ભવ્ય જીવને ધર્મ કહેતા એક મુનિને દીઠા. તેથી તે નમસ્કાર કરી હાર્ષિત થઈને તેમની પાસે ધર્મ સાંભળવા બેઠો. મુનિ બેલ્યા- “ આ જીવ યાજજીવિત આહારને ગ્રહણ કરે છે અને ત્યાં સુધી કમને પણ ઉપાર્જે છે. પછી તે કર્મવડે મહા દુ:સહ એવા અનંત દુ:ખ સહન કરે છે, માટે બુદ્ધિવાન પ્રાણએ આહારની વૃદ્ધિ તજી દેવી.” શ્રેણીએ કહ્યું હું શામી!આ ઉપદેશ પ્રમાણે વર્તવું ગૃહસ્થને અશકય છે. મુનિ બોલ્યા-ગ્રહસ્થને આહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ (૧૭) દિકની વૃદ્ધિ ટાળવા માટે પૈષધ વ્રત કહેલું છે. તે વ્રતને આહાર, અગ સંસ્કાર, અહા અને વ્યાપારના વર્જન ૨૫ ચાર ભેદ દેશથી અને સર્વથી છે. તેથી ત્રિકરણ વડે તે ચારેને ત્યાગ કર. યાવત કાલ પર્વત જે ધન્ય શ્રાવક એ શ્રતને અંગીકાર કરે છે તેટલા કાલ પર્યત તેને યતિના આચારનો પાળનાર સમજે. એ વ્રતના પૂર્વેક્ત) પાંચ અતિચાર–સયા, Úડીલ, અપેક્ષિત દુરક્ષિત-અને અપગાજત દુપ્રભાજિત-તેમજ પિષધની અવિધિ રૂપ છે; તેને તજી દેવા. આ પ્રમાણની ગુરૂ દેશના દેતા હતા, તેવામાં તેને સાંભળનારે કઈ ક્ષેમકર નામે શ્રાવક બેલ્યો- આ પાષધ નામના વ્રતથી આપણે તે સ ( આપણે કરવાના નથી). તેનાં આવાં વચન સાંભળીને બ્રહ્મસેન શ્રેણીએ ગુરૂને નમસ્કાર કરીને પૂછયુ-અને શ્રાવકના કુળમાં ઉસન્ન થયા છતાં અને પ્રકૃતિએ ભદ્રક છતાં પિષધ વ્રત ઉપર આટલે દ્વેષ કેમ? મુનિએ કહ્યું-“આ ભવથી ત્રીજે ભવે કાબી નામની નગરીમાં એક ક્ષેમહેવ નામને વણિક હતો, તે નગરીમાં જિનદેવ અને ધનદેવ નામના બે ભાઈએ મોટા શ્રીમંત અને ઉત્તમ શ્રાવક રહેતા હતા; અન્યદા નાના ભાઈ ધનદેવની ઉપર કુટુંબને ભાર આપણું કરીને મેટો ભાઈજિનદેવ પ્રતિદિન વિધિપૂર્વક પષધ શાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) માં રહીને પૈષધ કરવા લાગે. અન્યતા પિષધમાં સ્થિત રહેલા જિનદેવને અવધિજ્ઞાન ઉપન્ન થયું, તેથી જ્ઞાનના ઉપરવડે જાણીને તેણે પોતાના નાના ભાઈ ધનદેવને કહ્યું“હે વત્સ! હું જ્ઞાન વડે જાણું છું કે તારું આયુષ્ય માત્ર દશ દિવસનું અવશેષ રહેલું છે, માટે હે બાંધવ! સાવધાન મનવાળે થઇને સ્વાર્થ સાધી લે.' ધનદેવે તત્કાળ સાવધાન થઇને મહા ઉત્કૃષ્ટ ચિત્ય પૂજા કરી અને દીનજનોને પુષ્કળ દાન આપ્યું. એ પ્રમાણે નવ દિવસ શુભ કાર્યમાં વ્યતીત કરી, દશમે દિવસે સંધને ખમાવી અનશન અંગીકાર કરીને તે બુદ્ધિમાન ધનદેવ તૃણના સંથારાની ઉપર સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર સંતો બેઠે. ક્ષેમદેવ આ હકીકત સાંભળીને ત્યાં આવ્યું અને કહેવા લાગ્યો. “ ગૃહસ્થને સસંગપણું હોવાથી આવું અવધિજ્ઞાન કેમ ઉત્પન્ન થાય? તથાપિ જે તેમના કહેવા પ્રમાણે બનશે તો જ્ઞાનભાનુના ઉદયાચળ સમાન પાષધ શ્રત હું પણ ગ્રહણ કરીશ.” હવે ધનદેવ તે જ દિવસે પંચ નમસ્કાર મંત્ર સ્મરણ કરતો તો મૃત્યુ પામીને બારમે દેથલેકે ઈંદ્રને સામાનિક દેવતા થશે. તેના શરીરને નજીક રહેલા દેવતાઓએ સુગંધી જળની તથા પુષ્પની વૃષ્ટિ વિગેરે કરીને માટે મહોત્સવ કર્યો. આ પ્રમાણેની પ્રત્યક્ષ સ્થિતિ જોઈને ક્ષેમદેવ કાંઈક શ્રદ્ધાળુ છે અને ધર્મનો કામી થઇને જ્યારે ત્યારે પૈષધ કરવા લાગે અન્યદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) અષાઢ ચતુર્મસીને દિવસે તેણે આઠ પહેરને પિષધ કર્યો. તે રાત્રિએ સુધા તૃષાથી અત્યંત પીડિત થવાને લીધે તે આ પ્રમાણે ચિંતવવા લાગ્યો અહે! આ ધર્મ કરવામાં તો ક્ષુધા તૃષાનું તે મહા દુ:ખ છે. આ પ્રમાણે આર્તધ્યાન થાવા વડે પૈષધ વ્રતમાં અતિચાર લગાડીને તે મરણ પામ્યું. ત્યાંથી વ્યંતર થઈ ગ્યવીને આ ક્ષેમકર થયા છે. પૂર્વ વિધવ્રતમાં પ્રાપ્ત થયેલા સુધાષાના સંકટથી મૃત્યુ પામ્યો હતો, તેથી આ ભવમાં તે વ્રતના નામથી પણ તે ત્રાસ પામે છે.” આ પ્રમાણે ક્ષેમંકરના પૂર્વ ભવનું વૃત્તાંત સાંભળીને બ્રહ્મસેને મુનિરાજને નમસ્કાર કરી પૈષધ વ્રત ગ્રહણ કર્યું; અને પિતાના આત્માને ધન્ય માનતો તે પોતાને ઘરે ગયે, ત્યારથી માંડીને સુખે આજીવિકા મેળવતાં અને પૈષધ વ્રતનું પાલન કરતાં તેણે કેટલાક કાળ વયિતકમા. અન્યદા તે નગરને રાજા અકસ્માતુ અપુત્ર મરણ પામવાથી બીજા સીમાડાના રાજાઓએ તે નગર ભાંગ્યું, તેથી પોતાના માણસો સાથે તે નગરમાંથી નીકળ્યો, અનુ. કમે મગધ દેશમાં જઈને ગેર નામના ગામમાં દેવવશાત આજીવિકા ચલાવવા માટે તે રહ્યા. ત્યાં સાધર્મિક વિગે રેને અભાવ છતાં પણ પૂર્વપરેજ કર્મ વ્યાધિમાં મહૈષધ તુલ્ય પિષધ કરવા લાગે, તે શ્રેણીને ઘરે કયવિક્રય કરવાને મિષે દુષ્ટ બુદ્ધિવાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦) કોઈ ચાર પુરુષે નિરંતર આવી આવીને બેસવા લાગ્યા. વિશેષ પરિચયથી તેમણે શ્રેણીના પિષધ કરવાના દિવસની તથા વખતની માહિતી મેળવી. અન્યદા શ્રેષ્ઠીએ આઠ પહે રન પિષધ કર્યો તે રાત્રિએ પહેલે પહેર વિત્યા પછી સર્વ લેકે સુઈ ગયા એટલે તે ચાર જણા ખાતર પાડવા તેના ઘરમાં પેઠા અને ઘર લુંટવા લાગ્યા, તેના ગમનાગમનથી શ્રેણી જગ્યા અને તેઓને ધર લુંટય જાણ્યા, તથાપિ કિંચિત્ માત્ર પણ શુભ ધ્યાનથી ચલિત થયા નહિપર્વતની જેમ સ્થિર રહ્યા. સવેગના અતિશયપણુથી તે મુખે બેલીને પોતાના આત્માને શિખામણ દેવા લાગ્યાKરે જીવ! ધન ધાન્યાદિકમાં સર્વથા મોહ પામીશ નહીં, એ પરિગ્રહ તે તારાથી બાહ્ય છે, તુચ્છ છે, દુખદાયક છે અને ભવ ભવમાં પરિભ્રમણ કરાવનાર છે, માટે તેનાથી વિપરિત એવા એટલે તારા પરમ હિતકારી, ભવભ્રમણમાંથી છોડાવનાર અને તારા અંતતિ એવા ધર્મને વિષે ચિત્તને દઢ કર.” આ પ્રમાણેની આત્માનુશિષ્ટિ શ્રેણીને મુખેથી સાંભળીને તે ચારે ભયનો નાશ કરનારી ભાવના આ પ્રમાણે ભાવવા લાગ્યા. અહ! આ શ્રેણીને ધન્ય છે કે જે પિતાના દ્રવ્યને વિષે પણ નિસ્પૃહ છે! અને અમેજ એક અધન્ય છીએ કે જે પારકા દ્રવ્યને વાંછીએ છીએ, 22 આ પ્રમાણે ઉત્તમ ભાવના ભાવતાં લધુ કમપણથી તે ચારે ચોર જાતિસ્મરણ પામ્યા અને દેવતાએ આપેલ મુનિવેષ અંગિકાર કરીને તેઓએ મુનિ પણ ધારણ કર્યું. સૂર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ (૧૧૧ ) દય થ એટલે શ્રેણીઓ અકસ્માત તે ચારેને મુનિ વષમાં જે નમસ્કાર કરીને પૂછયું-પૂર્વાપર વિરોધી એવું આ શું ? એટલે કે ક્યાં રાત્રિએ તમારૂં ચારપણું અને કયાં અત્યારે તમારૂં મુનિપરું? ” તેઓ બેલ્યા- “આ ભાવથી ત્રીજે ભવે તુરામિણ નામની નગરીમાં અમે ચારે કેશરી વિના પુત્ર હતા. અમારા પિતા મરણ પામવાથી તેના વિગથી વિધુર થયેલા અમે પરલોકમાં આદરવાળા થઇને તીર્થયાત્રા કરવા નીકળ્યા. માર્ગે ચાલતાં સુધાદિક વ્યથાથી મૂર્ણિ થયેલા એક મુનિને અમે જેયા, તેથી અમે તેને પ્રયત્ન વડે તત્કાળ સજજ કર્યા પછી તેમની પાસેથી ધર્મ સાંભળીને અમે દીક્ષા ગ્રહણ કરી અને તેમની સાથે જ વિહાર કરવા લાગ્યા. તપ તપવા લાગ્યા અને પૂર્વગત શ્રુતનો પણ અભ્યાસ કરવા લાગ્યા. તે ભવમાં કુળમદ કરી મરણ પામી. ને અમે પહેલા દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી આવીને પૂર્વ ભવમાં કરેલા કુળમદથી અમે તસ્કરને કુળમાં ઉત્પન્ન થયા. આજે રાત્રિએ તમારા ઘરને લુંટતાં તમે પિતાના આત્માને અનુશિષ્ટિ આપતા હતા, તે સાંભળીને અમે જાતિ મરણ પામ્યા અને ચારિત્ર ગ્રહણ કર્યું. આ પ્રમાણેની અમારી હકીકત છે. ધર્મમાં નિશ્ચળ ચિત્તવાળા તને ધર્મ લાભ થાઓ.” આ પ્રમાણે કહીને તે ચારે મુનિઓએ અન્યત્ર વિહાર કર્યો. - બ્રહ્મસેન શ્રેષ્ઠી ચિરકાળ દઢપણે ધર્મરાધના કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ (૧૨) પ્રાંત વિધિયુક્ત આરાધનાવડે મૃત્યુ પામી સ્વર્ગ અને મેક્ષના સુખને ભાજન થયે, આ પ્રમાણે મોક્ષ સુખને એક હેતુભૂત, ભવ સમુદ્રમાં ડુબતા પ્રાણુને નિસ્તાર કરવાને સેતુભૂત, અને સર્વવ્રતોમાં વરિષ્ઠ એવા પિષધવ્રતના આરાધનને વિષે ભવ્ય. જોએ સદ્બુદ્ધિવડે નિરંતર અત્યંત પ્રયત્ન કરે. બારમા અતિથિસંવિભાગ દ્વત ઉપર નદેવની કથા. શ્રાવકનું બારમું વ્રત અને ચેાથે શિક્ષાત્રત અતિથિ. સંવિભાગ નામે છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે તિથિ પર્વાધિક લેક વ્યવહારને ત્યાગ કરનારા અને ભેજન કાળે શ્રાવકને ઘરે આવેલા સાધુ “અતિથિ' કહેવાય છે, જે મહાત્માએ તિથિ અને પર્વોત્સવ સર્વે તજી દીધા છે તેમને અતિથિ જાણવા; બાકી બીજાઓને અભ્યાગત” જાણવા.) કપનિક એવા અજપાનાદિકને દેશકાળ શ્રદ્ધા સત્કાર અને કમ સહિત, પશ્ચાત કર્મદિ દોષે કરીને રહિત એવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ (૧૧૩) વિશિષ્ટ ભાગ આત્માનુગ્રહની બુદ્ધિથી પૂર્વ કહેલા અતિથિને જે આપવો તે અતિથિસંવિભાગ, તેને વિધિ આ પ્રમાણે-જેણે પિષધ કરેલ છે એવા શ્રાવકે પારણને દિવસે સાધુનો સદુભાવ સતે અવશ્ય અતિથિ વિભાગનું સેવન કરવું, અને પછી પોતે પારણું કરવું મુનિની જોગવાઈ ન હોય તે એને નિયમ સમજવો નહીં. આ વ્રતના પાંચ અતિચાર છે તે આ પ્રમાણે ૧ તેવા ગ્ય અન્નાદિક વસ્તુ ન આપવાની બુદ્ધિથી અતિક્રમાદિવડે અથવા અનાગે-અજાણતાં સચિત્ત પૃથ્વી પાણી વિગેરેની ઉપર મૂકી દેવી તે સચિત્ત નિક્ષેપણુતા નામે અતિચાર, ૨ એજ પ્રમાણે સચિત્ત વસ્તુથી ઢાંકી દેવું તે સચિત્ત પિધાનતા નામે બીજે અતિચાર, ૩ પિતાનું છતાં, પારકું કહેવું તે પરવ્યપદેશ નામે ત્રીજો અતિચાર, ૪ “શું આના કરતાં હું ન્યૂન છું ? એવા માત્સર્યથી દાન આપવું તે મત્સરિતા નામે ચેાથે અતિચાર. ૫ સાધુની ભિક્ષા વેળાનું અતિક્રમણ કરીને પછી નિમંત્રણ કરવા જવું તે કાળાતિકમ નામે પાંચમે અતિચાર આ પાંચે અતિચારે જાણીને તજવા. આ વ્રત ઉપર શ્રી શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથમાં નવિની કથા છે તે આ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ (૧૧) ક્ષેમપુરી નામની નગરીમાં સુતારાચંદ્ર નામે સજા ! હતો. તેને પદ્મા'ને રહેવાના સ્થાનભૂત પધ”ની જેવી કે પદ્માવતી નામે રાણી હતી. તેમને બે પુત્ર થયા. પહેલાનું નામ નરદેવ અને બીજાનું નામ દેવચંદ પાડવામાં આવ્યું. તેમાં જયેષ્ઠ પુત્ર બળવાન, દાનેશ્વરી, ભોગી અને કળાનિધિ થયે અને નાના પુત્ર તે કરતાં વિપરિત લક્ષણવાળે . લઘુ પુત્રને જેને રાજા રિચંતવવા લાગ્યો- આ પુત્રના ભોગ ત્યાગાદિ વર્જત જન્મને ધિક્કાર છે. આ પુત્ર ઐહિક અને આમુમિકસર્વ કાર્ય કરવાને અસમર્થ છે, તેથી એમ જણાય છે કે આ પુત્રે પૂર્વે જરૂર કોઈ મહા દુરંત દુષ્કૃત કરેલું છે, પણ તે વિશિષ્ટ જ્ઞાની વિના સમ્યક પ્રકારે જાણું શકાય તેમ નથી. ' અન્યદા કેષાધ્યક્ષ શ્રી દત્ત આવીને રાજાને જાહેર કર્યું-“હે સ્વામી! આપને ભંડાર થોડા વખતમાં ખાલી થઈ જશે.” રાજાએ કારણ પૂછ્યું, એટલે તેણે કહ્યું-નરદેવ એ દાતાર થયું છે કે દરરોજ કેટલું દ્રવ્ય આપવું તેને કંઇ નિયમ નથી. ” રાજાએ તરતજ નરદેવને બોલાવીને કહ્યું- હું એવો ત્યાગ રૂ૫ ગ્રહથી ગ્રસ્ત થઈ ગયે છે કે આપણે ભંડાર ક્ષય કરવા ઈચ્છે છે એમ જણાય છે. પિતાનાં આવાં વચન સાંભળી નરદેવ વિચારવા લાગે- આવી ભંડાર વૃદ્ધિની ઈચ્છાને ધિક્કાર છે કે જેથી ૧ લક્ષમી. ૨ કમળ. ૩ આ ભવ સંબંધી. ૪ આવતા ભવ સંબંધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ (૧૫) આવા રૂપ દાનમાં પણ પિતા પિતાના મનમાં એ પામે છે. વળી જ્યારે એમ છે ત્યારે હવે વનવાસની જેવા અહીંના નિવાસથી સ; માટે હવે મારે અહીંથી દેશાંતર જવું એજ ઘટિત છે. આ પ્રમાણે વિચારી શત્રિએ માત્ર ખગને સખાઈ કરીને તે નગરમાંથી ચાલી નીકળ્યો પૃથ્વી પર ફરતા ફરતા અન્યદા તેને એક તપસ્વી મળ્યો. તેણે નરદેવને ઉત્તમ પુરૂષ જાણુને નિધિક૯૫ બ. તા. નરદેવે તેને પૂછયું- તમને આ ક૫ કેણે આપે. છે?” તાપસ બે- “ અહીં પૂર્વે સિંધુસેન નામે રાજા હતે. તેને શંકરધર્મ નામે બુદ્ધિમાન મંત્રી હતા. તેની સહાયથી રાજાએ ઉગ્ર કર નાંખવા વડે લેક પાસેથી પુષ્કળ દ્રવ્ય મેળવ્યું. પછી તે રાજાએ વીશ કેટી સુવર્ણ આ ગિરિની પાસેના ભંડારમાં પૃથ્વીની અંદર મંત્રી સાથે આવીને ક્ષેપન કર્યું. તે રાજા અપુત્ર મરણ પામે, જેથી રાજ્યવ્રુસ થયે, એટલે તેને મંત્રી મારા ગુરૂના ગુરૂની પાસે તાપસ થયો. તેણે તેના ગુરૂને આ ક૯૫ બતાવ્યું એટલે ગુરૂએ કહ્યું- એ તમારી પાસે સારી રીતે જાળવીને રાખે. ' એ પ્રકારે પરંપરાગત અનુકમે એ કપ મારી પાસે આવવાથી મેં તે જમીન ખેડવા માંડી, પણ તેમાં તો અનેક વિધ્ધ થયાં; માટે હે નરમ નરદેવ! આ કાર્યમાં તું મને સહાય કર.” કુમારે દાક્ષિણ્ય. તાથી તે વાત કબુલ કરી. પછી બલિ પૂજા વિગેરે કરીને તે જગ્યાએ તેણે ફરીને ખોદવા માંડયું એટલે થશે તાપરાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ (૧૧૬) મારી નાખ્યા અને વિધાન પ્રગટ કર્યું. કુમાર ચિંતવવા લાગ્યો-“ અરેરે! આ બિચારા તાપસનો પ્રયાસ વૃથા ગયો અને તે મરણ પામ્યો. હવે આ નિધાન મને પ્રાપ્ત થયું છે, પરંતુ તે પિતાને ભેગવવા યોગ્ય છે, મારે બેગવવા પાગ્ય નથી.” આ પ્રમાણે વિચારીને નરવ તે દેશના રાજા અને પોતાના મામા અવંતિસેનની પાસે ગયો. તેણે તેને ધણે સત્કાર કર્યો. પછી તેણે પૂછયું- તુ એકાકી કયાંથી ?” નરદેવે બધી હકીકત કહી સંભળાવી એટલે અવંતિસેને કહ્યું- હે વત્સ! આ રાજ્ય તું ગ્રહણું કર, હવે વનવાસી થઈશ.” નરદેવ બોલ્યો-“હે દેવ ! રાજ્ય લેવાથી સ! પણ તમે ઉતાવળે આ નિધાન મારા પિતા પાસે કલાવી આપ.” રાજાએ તે પ્રમાણે કર્યું, એટલે કુમાર ત્યાંથી ચાલી નીકળ્યા. અનુક્રમે તે ગથિલાવતિ નગરી સમીપે પહેઓ ત્યાં શકાવતારચિત્યમાં પ્રથમાહંત શ્રી ઋષભદેવની પ્રતિમા તેણે દીઠી એટલે પંચાંગ પ્રણામ કરીને તેણે આ પ્રમાણે સ્તવના કરી- હે યુગાદિ જિનાધિશ ! હે નાભિનંદન ! ધર્મ કર્મને ઉપદેશ કરવાથી આખા વિશ્વને અભિનંદન દાતા એવા આપ જ્ય પામે. હે દેવ ! હે મરૂદેવા માતાના અંગરૂપ સારવારમાં હંસ સમાન ! જે પ્રાણી આપને નમસ્કાર કરે છે તે ભવ સમુદ્રમાં પરિભ્રમણ કરતા નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ (૧૧) હે નાથ ! દુઃખરૂપી દાવાનળમાં વર્ષદ સમાન આપને જેઓ આશ્રય કરે છે તેઓ આપની આજ્ઞાનું આરાધન કરવાથી આ સંસારમાં દુ:ખી થતા નથી. જે પ્રાણુ નિર્વાણ પામેલા એવા તમારી ક્ષણમાત્ર પણ ભક્તિ કરે છે તે આ મહા ભયંકર એવા સંસારમાં પરિભ્રમણ કરતા નથી અને જેઓ ભક્તિ કરતા નથી તેઓ અહર્નિશ પરિભ્રમણ કરે છે. જેઓ ધારાધર (વદ) ની જેવા ગંભીર નિષવાળા તમારા શાસનને આશ્રય કરે છે તેને શાસન (આજ્ઞા) નું વિતાઓ પણ ઉલ્લંધન કરતા નથી. હે દેવ! જે પ્રાણી તમારા ચરણ કમળમાં આદરપૂર્વક નમસ્કાર કરે છે તેનો જન્મ, વ્યાધિ અને મૃત્યુ અસ્ત પામે છે, અનંતકરૂપવલ્લીનું ભંજન કરવામાં હતી સમાન અને લાખે દુ:ખનું નિવારણ કરનાર હે જગન્નાથ ! તમે જય પામે, અજ્ઞાન રૂ૫ અંધકારને નાશ કરવામાં અપૂર્વ સૂર્ય સમાન હે ગષભધ્વજ રેવ! આ સંસારમાં પડતા એવા હું દીનની રસ કરે, રક્ષા કરે.” તુષ્ટમાન ચિત્તે આ પ્રમાણે સ્તવીને તે જિન મંદિ. રમાંથી બહાર નીકળ્યો. એટલે ત્યાંના રાજપરાએ ભક્તિ પૂર્વક નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- આ નગરના સ્વામી સિંધુવિષ્ણુ રાજાએ તમને તેડી લાવવા માટે આ રથ મોકલ્યો છે, માટે એમાં આપ બેસે તેમના આવા વચન સાંભળી કુમાર તે રથમાં બેઠા અને રાજા પાસે ગ, રાજાએ તેનું ઘણું સન્માન કર્યું પછી સ્નેહ સહિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ (૧૧૮) કહ્યું-“આ મારી કમલાવતી નામની પુરૂષષિણી પુત્રી છે. તેને માટે મેં કુલ દેવતાની આરાધના કરી એટલે તેણે પ્રગટ થઈને કહ્યું- “ શકાવતાર ચિત્યમાંથી જિનેશ્વરની સ્તુતિ કરીને જે રાજપુત્ર આજે સવારે નીકળશે તે તારી પુત્રીને ભર થશે. ' એમ કહીને દેવી અદશ્ય થઈ. હે કુમાર ! મારી પુત્રીની બીજી ચાર સખીઓ છે, તેઓ દેવાગન જેવી રૂપવાન છે; તેમાં એક મિથિલા નગરીના રાજાની પુત્રી જયસુંદરી નામે છે, બીજી વંગાધિપતિની પુત્રી લીલાવતી નામે છે. ત્રીજી કલિંગ દેશના રાજાની પુત્રી વસંતસેના નામે છે અને ચોથી ફરરાજની પુત્રી અનંગલેખા નામે છે. તે ચારે કન્યાઓએ પણ કમળાવતી જેને વરે તેને જ વરવાનું અંગીકાર કરેલું છે, માટે તે પાંચે કન્યાઓનું તમે પાણિગ્રહણ કરે. ” કુમારે તે વાતની હા કહી, એટલે સિવિષ્ણુ રાજાએ બીજા રાજાઓની સાથે રહીને મોટા મહોત્સવ પૂર્વક પાંચે કન્યાએ નરદેવ કુમારને પરણાવી, અને હસ્તીએ, અ વિગેરે પુષ્કળ દાયજો આપવા વડે તેને સત્કાર કર્યો કુમાર પણ કેટલોક કાળ ત્યાં રા. પછી પોતાના પિતાના તેડાવવાથી તે પોતાને નગરે આવ્યો. અંત:પુર પરિવાર સહિત તેણે માતા પિતાને ધણા હર્ષથી પ્રણામ કર્યો. પછી તેને સર્વ ચરિત્ર સાંભળીને રંજીત થઈ તેના પિતાએ તેને કહ્યું- ગમે તેટલું પુષ્કળ દ્રવ્ય દાનમાં આપતાં છતાં પણ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ (૧૯) ખુટતું નથી, કેમકે આખા ગામના લોકો પાણી ભરે છે છતાં પણ કુવાનું પાણી કાંઈ ખુટી જતું નથી. વળી આ નરદેવનો પુણ્યોદય કાંઈક અદૂભુત જણાય છે કે જેના વડે આટલી બધી લક્ષ્મી અને નિધાનને તેને અકસ્માત લાભ થ. પણ એમ જણાય છે કે લક્ષ્મી પુણ્યાનુસારિણુજ છે. તેથી કૃપણુપણું તે સર્વથા વૃથાજ છે, માટે શ્રેયાથીઓએ લક્ષ્મી છતાં તેનું દાન આપવું તેજ કર્તવ્ય છે.” રાજા આ પ્રમાણે વાત કરે છે તેવામાં ઉદ્યાનપાલકે માવીને વિજ્ઞપ્તિ કરી-“હે સ્વામી! આપણા નગરની બહા૨ ઉદ્યાનમાં જયઘોષ નામના ત્રણ જ્ઞાનધારક આચાર્ય ભગવાન સમસયો છે.” રાજા આવી વધામણું સાંભળી, તેને ઉત્કૃષ્ટ દાન આપી પુત્ર સહિત ઉદ્યાનમાં ગયા અને આચાર્યને વંદના કરીને તેમની સમીપે બેઠા. એવામાં સ્વાતિદત્ત નામે શ્રેષ્ઠીપુત્ર સહિત ત્યાં આવ્યો અને ગુરૂ મહારાજને નમીને તેણે આ પ્રમાણે પૂછયું, “હે સ્વામી! આ મારે પુત્ર મારા ઘરમાં પુષ્કળ સંપત્તિ છતાં પણ તેનો ઉપભોગ કરી શકતો નથી. જે તે સારાં વચ્ચે પહેરે છે તે માત્ર ભંગ થાય છે, એકવાર પણ જે સારું જન જમે છે તો તેને બહુ વાર સુધી બાધા પીડા કરે છે, માથા ઉપર જે પુષ્પમાળ બાંધે છે તો મસ્તક પીડા ઉત્પન્ન થાય છે, અને જે શરીરે વિલેપન કરે છે તે આખા - શરીરમાં દાહ થાય છે; તે હે પ્રભુ! આ પુરે પૂવ શું દુષ્કૃત્ય કર્યું છે તે કહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ (૧ર૦ ) પછી આચાર્ય રાજાદિકની ઉપર દષ્ટિ નાંખીને બે લ્યા “ પૂર્વે વન્ય દેશમાં સુજ્ઞ બુદ્ધિવાળા ત્રણ મિત્રો ! રહેતા હતા. અન્યદા તે નગરના ઉદ્યાનમાં કુરૂરાજપુત્ર મહાબળ નામના મુનિ પધાર્યા, તેને મિત્રોએ દીઠા; એટલે તેમણે ભક્તિ પૂર્વક વંદના કરી અને તેમની પાસે બેઠા; ગુરૂએ ધર્મોપદેશ આપ્યો એટલે યતિ ધર્મમાં અસમર્થ એવા તેમણે ગૃહીધર્મ પૂ. ગુરૂએ સમ્યક્ત મૂળ અગ્યાર વ્રતનું સ્વરૂપ કહ્યું, પછી બારમા અતિથિ સંવિભાગ વનનું સ્વરૂપ આ પ્રમાણે કહેવા લાગ્યા- તિથિ પર્વદિક જેમણે તજી દીધા છે તેને અતિથિ કહીએ. તેમને આધાકર્માદિ દોષવડે અદુષિત અાદિક વસ્તુઓને વિભાગ આપવો એટલે ભક્તિ વડે તેનું દાન આપવું તે શ્રાવકનું બારમું વ્રત છે; અને સમગ્ર પ્રકારની ભેગ સામગ્રી તેમજ સંપત્તિની પ્રાપ્તિનું એ એક શ્રેષ્ઠ કારણ છે. એ વ્રતના સચિત્ત આક્ષેપણાદિક પાંચ અતિચાર છે તે વર્જવા, કારણ કે તે દાન લાભાદિક પાંચ પ્રકારની લબ્ધિને ઘાત કરનારા છે. આ પ્રમાણે સર્વ વ્રતનું સ્વરૂપ સાંભળીને તે ત્રણે મિત્રએ ગૃહીધર્મ અંગીકાર કર્યો અને પિતાના આત્માને ધન્ય માનતા સતા પોતપોતાને ઘેર ગયા. મુનિએ અન્યલ વિહાર કે. અન્યા તેમાંથી છ મિત્ર સુરા દેશમાં વ્યાપારા ગયા. ત્યાં રેવતાચળની પાસે કઈ નગરમાં રહ્યા. કાર્તિક ચોમાસાની ચતુર્દશીએ તેણે પિષધ કર્યો અને સમ્યક પ્રકારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ (૧ર) આરાધના કરીને બીજે દિવસે સવારે પિષધ પા. મધ્યા સમયે તે જમવા બેઠો અને ભજન પીરસ્યું એટલે તેને વિચાર થયો કે મુનિરાજને દાન આપ્યા શિવાય હું કેવી રીતે જમું? જો કોઈ મહર્ષિ કાંઈકથી મારા ભાગ્ય અહીં આવી ચડે તે તેમને તિલાજીને હું ભેજન કરું. આ પ્રમાણે શુદ્ધબુદ્ધિએ વિચારી, નમસ્કાર મંત્ર સંભારી, દિશાવલોકન કરી, આવાન પર બેસી, હાથમાં કોળીઓ લઈને તે જમવા માંડે છે તેવામાં દ્રવિડ રાજર્ષિ તેજ ગિરિ ઉપર ચતુર્માસ રહેલા અને જેમણે ચતુર્માસી તપ કરે તેઓ પારણને નિમિત્તે ગિરિથી ઉતરીને ત્યાં પધાર્યા. તેમને જોઈને સહસા વગર વાદળે વૃષ્ટિ થાય તેથી આનંદ પામે તેમ આનંદિત થઇ તે ઉભે થયો અને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને તેમને પ્રતિલાલ્યા. સુપાલ દાનના યોગથી ત્યાં પંચ દિવ્ય પ્રગટ થયા; અને તે ભવમાં પણ તે ધર્મ, કામને અર્થ એ ત્રણેનું ભાજન થયો. કનિષ્ઠ મિત્રે પણ ત્યાં પિષધને પારણે ખાવાને વખતે સચિત્ત ક્ષેપણાદિક પાંચ અતિચારે લગાડીને પારણું કર્યું. પછી તે વાત તેણે પ્રચ્છન્નપણે મધ્યમ મિલને કહી. તેણે કહ્યું-તે બહુ ઠીક કર્યું; ન દીધું અને ન ત ગયું, અનુક્રમે તે ત્રણે મિત્ર મરણ પામી દેવલોકમાં ઉત્પન્ન થયા, ત્યાંથી આવીને મેટ મિત્ર હે રાજા! આ તમારો પુત્ર નરદેવ થશે. પાત્ર દાનના યોગથી તે આ ભવમાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) દાન ભેગાદિ ગુણનું ભાજન થયું છે. બીજા મિત્રનો જીવ હે રાજા! તારે લઘુ પુલ થયે, તે કનિષ્ટ મિત્રના પાપની અનુમોદના કરવાથી તારા છ પુત્રથી વિપરીત સ્થિતિ વાળો થયો છે; અને હે યાતિદત્ત શેઠ ! કનિચ્છમિત્ર તમારે પુત્ર થાય છે. પૂર્વ વ્રતભંગ કરેલ હોવાથી તે ત્યાગ ગાદ રહિત થયે છે એટલું જ નહીં પણ કોઈ મુદ્ર વ્યંતર તેને અહર્નિસ્પીડા કરે છે. આ વિશ્વમાં એ વ્રત ઉપરાંત બીજું કોઈ વિશેષ મુખનું સાધન નથી. દરેક પ્રાણ પિતાના પૂર્વ કર્મ વડે જ સુખ દુ:ખ પામે છે. આત્માને યાવત મોક્ષપ્રાપ્તિ પર્યત સુખ આપનાર એ વ્રત છે.' - આ પ્રમાણે ગુરૂ મહારાજે કહેલું લણેના પૂર્વભવનું વૃત્તાંત સાંભળીને રાજા વિગેરેએ યથાયોગ્ય ધર્મ અંગીકાર , અને શુદ્ધ બુદ્ધિવાળા નરદેવે વિશિષ્ટ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. પછી મેં સેને સ્થાનકે ગયા, એટલે આચાય ત્યાંથી વિહાર કર્યો. નરદેવ ઘણા કાળ પત રાજ્ય અને નિરતિચાર વ્રત પાળીને પ્રાંતે સંયમ લઈ સ્વર્ગ અને મોક્ષના સુખને ભાજન થયે, દેવના, મનુષ્યના અને મેક્ષના સુખને આપનાર અને નરકાદિક દુ:ખના સમૂહને હરનાર અતિથિસંવિભાગ વ્રતના આરાધનામાં હે ભવ્ય પ્રાણીઓ ! તમે હર્ષ પૂર્વક આદરવંત થાઓ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ albble 11 BS Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com