________________
(૯) સુલ્ય પરાક્રમી રામસિંહ નામે રાજ હ. તે નગરમાં વેદાદિ શાસ્ત્રના પારગામી અને છાત્ર સમૃહુંબનિરંતર અભ્યાસ કરાવનારા રસાગર અને અનિશિખ નામના બે ઉપાધ્યાય ભાઈઓ રહેતા હતા. તેઓ પ્ર સુક્તિની નગરીમાં રહેનારા બુદ્ધિવંતોમાં ધુરાર કદબક ગુરૂની પાસે ભ
શ્યા હતા. અન્યદા તેઓએ સાંભળ્યું કે -શ્રી કદંબક ગુરૂ મૃત્યુ પામ્યા છે અને ન પદે પરંતક નામ નમનો પુત્ર બે છે, તેમજ વા નામનો રાજપુત્ર જે પ્ર.મે તેને સહાધ્યાયી હતો તે રાજા થયો છે. અન્યદા નારદ નાના બ્રહ્મચારી તાપરા છે કે પ્રથમ તે પાકનો ડાયારી હ તે ફરતો ફરતે ત્યાં આવે અને પવતકનો આત થયે, તે વખતે બીજા ઘાને વણાવતાં મધ્યે એ વાકાનો અર્થ મંદ બુદ્ધિવાળા પતકે એવો કર્યો કે “ પશુથી યજ્ઞ કરે. તે સાંભળીને નારદ બોલે-“હે ભાઈ ! તું આવે જુઠો અર્થ કેમ કરે છે ? અજ' શબ્દનો અર્થ તો ત્રણ વર્ષના શાળ” એ ગુરુએ કહેલ છે. આ બાબત તે બંનેને બહુ વિવાદ થયો. બને પિત પોતાના અર્ધને ખરે કહેવા લાગ્યા. છેવટે વાત બહુ આગ્રહમાં પડવાથી
જે ખેટ કરે તેનું મસ્તક જાય એવું સામસામું બંનેએ પણ કર્યું. પછી તે વાતને ઈન્સાફ કરાવવા માટે પિતાના સહાધ્યાયી અને સત્ય બોલનારા તરીકે પ્રસિદ્ધિ પામેલા વસુરાજ પાસે તેઓ રાજ્ય સભામાં ગયા અને બંનેએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com