SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિ) અને ધર્મનો નાશ કરનાર છે. માંસ પણ અત્યંત નિંદ્ય છે. એને માટે પણ કહ્યું છે કે-માંસ પંચેંદ્રિયના વધથી ઉત્પન્ન થયેલું, દુર્ગધી, અપવિત્ર, બીભત્સ, રાક્ષસ જેવાનું ભક્ષ, વ્યાધિઓને ઉત્પન્ન કરનાર અને દુર્ગતિનું મૂળ છે. આ પ્રમાણે હેવાથી મદિરા, માંસ અને બીજા પણ અભક્ષ અનtત કાયાદિને શ્રાવકે સર્વથા ત્યાગ કરે. આ વ્રતના ભેગા સંબંધી પાંચ અતિચાર છે તે આ પ્રમાણે ૧ સચિત્તનું પ્રત્યાખ્યાન કરનારને અનાભેગથી સચિત્ત ખવાઈ જાય અથવા પ્રમાણુ કરેલું હોય તેને પ્રભાણનું અતિક્રમ થાય તો તે સચિત્તાહાર અતિચાર, ૨ સચિનના ત્યાગીને વૃક્ષે લાગેલો ગુંદર ઉખેડીને તરત ખાવાથી અથવા ઠળિયા સહિત રાયણાદિ મુખમાં પ્રક્ષેપ કરવાથી લાગે તે સચિત્ત પ્રતિબદ્ધ આહાર અતિચાર, ૩ અગ્નિ વડે પકવ થયા વિનાની કણક વિગેરે ખાવાથી લાગે તે અપષધિ અતિચાર, ૪ પાંખ વિગેરે ખાવાથી લાગે તે દુ:પષિધિ અતિચાર. ૫ સાર વિનાના અથવા વલ્પ સારવાળા કોમળ મગની શિંગ વિગેરે પદાર્થો ખાવાથી લાગે તે તુઠોષધિ અતિચાર, આજ વ્રતમાં, ભેગને ઉત્પન્ન કરનારા હેવાથી અતિ સાવદ્ય ( પાપ ચુત ) વ્યાપારમાળા પંદર કર્મીદાન ગણેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034791
Book TitleCharitavali athva Katha Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1905
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy