SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) છે, તે તિવ્ર કર્મના બંધક હેવાથી શ્રાવકે જાણવા યોગ્ય છે. પણ આચરવા ગ્ય નથી. તે કર્મદાનનું અનાગપણે જે થવું તે અતિચાર ગણાય છે. એટલે પંદર કર્માંધાન સંબંધી પંદર અતિચાર છે તે આ પ્રમાણે ૧ અંગારકર્મ– અંગાર કરવા તે. ઉપલક્ષણથી અગ્નિના સમારંભ વડે જે આજીવિકા ચલાવવી તે સર્વ અંગાર કર્મ. તેમાં કુંભાર, લુહાર, સનાર, ભાડભુંજા વિગેરેનો સમાવેશ થાય છે. ૨ વનકર્મ-કુલ, ફળ, પત્ર, તૃણ, કાષ્ટ, કંદમૂળ ઇત્યાદિને વ્યાપાર કરે તે વનકર્મ, તેમાં માળી, કાછીઆ વિગેરેને સમાવેશ થાય છે. ૩ શકકર્મ–ગાડાં ઘડવાં, ઘડાવવા અને વેચવા તેમજ ગાડાંનાં અંગ પૈડાં વિગેરે વેચવાં તે શકટકર્મ, ૪ ભાટકકર્મ–પિતાનાં અને પારકાં ગાડાં વિગેરે લઈને ભાડાં કરવાં કરાવવાં તે ભાટકકર્મ, ૫ ટકકર્મ–જવ, સાળ, ગેધમ, મગ, અડદ, વિગેરે ધાન્યને સાથે, દાળ, લેટ કરાવ, ચેખા કરાવવા તે ફટકકર્મ; અથવા હળે કરીને જમીન ખેડાવવી, ખાણે દાવવી અને મીઠાના અગર વિગેરે કરવું તે કેટકકર્મ. ૬ તવાણિજ્ય–કેઇપણ પ્રાણીના નખ ત, ચર્મ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034791
Book TitleCharitavali athva Katha Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1905
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy