________________
(૩૧)
અન્યદા પશુઓને અને જયદેવને એકાંતમાં ખેલાવીન કાલિકાસ્તૃત નામના એક ના...સે કેટલાંક ખલકારો બતાવ્યાં, તે અલકાર અને મહાદેશાડી જય” શ્રેષ્ઠી માલ્ટાઆવાં મૂલ્યવાન્ અવકાશ ફેલાય વળ પશુ સમય નર્શી. પછી પશુસે તે અલકા! અધ ્યાથી તે સાધી પ્રસ્ટ પણે બધી વાતુ દેવ કહી બતાવી. આટલે જયદેવું કાઈ કાનુને પડ્યું કે હું અલકાર કયાંગી લાગ્યા છે ? આવે પ્ર શાંભવીને રાસ ભ્રમપણે અલ્યે ને તે કાકાચુત બેા કે પછ વાતુ તમારે શું કામ છે ? તે વખત પામ કાંઈક હસીને એલ્યો કે-હજી થોડાક વખતમાંજ તું શું બધુ ભૂલી ગયા છે ? યાદ કર ! કપુર નાના અન નામના મારા પિતા અને ત્યાંના રાજાના મતીના તુ કાળકા સુત નામને દાસ છે. આવાં તેનાં વચા સાંઢણીને ધાતુ અવલ’બન કરી ચપળ નેત્રવાળે તે ફાળકામુત આટ્યા કે હે ભદ્ર ! અને તે દાસની જે જોઇને તમે ડાહ્યા છતાં પણ હુસણા ભૂલાવા ખાએ છે. આવી તેની ધૃષ્ટતા જોઇને જયદેવે તેને પૂછ્યુ કે-ત્યારે તુ કયાંને રહેનાર છે ? તારૂ નામ શું છે ? આ અલકારે કેનાં છે ? અને તેનુ મૂલ્ય શું કલ્પેલુ છે ? તે બાલ્યા કે હુ રોહિણેશના ગગ નામે સેવક છુ; આ અલકારા માન્ય સ્વામીનાં છે અને તેનું લક્ષ મૂલ્ય છે. શ્રેષ્ઠી મેલ્યા કેતુ ખાટા છે અને આના મૂલ્યના પણ અજાણ છે; કારણ કે આમાં રહેલા એક એક માણિક્ય પણ
•
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com