________________
લક્ષ લક્ષ મૂલ્યના છે. વળી આવા અલંકાર રોહિણેશ પાસે હેવાને પણ સંભવ નથી, દાસ બે કે ત્યારે તેના માલ્યથી સર્ચ, મને મારી અલંકારો શીધ્ર પાછા આપે. શેઠે તેને અલંકાર પાછી ન આપ્યાં, અને તેને લઈને અલકાર સહિત રાજા પાસે ગયા. રાજાએ બંને પક્ષની હકીકત સાંભળી અને અલકા યા પછી તે દાસને અને પરશુરામને કહ્યું–આ અલંકારો દિવ્ય છે, તે દિવ્ય કરવાથી તમને મળી શકશે, માટે આ ડીકાદેવીના મંદિરની પાસેના તળાવમાંથી કમળ લઈ આવવારૂપ (દાય તમે કરી બતાવે. ” તે દેવીનું એવું મહામ્ય હતું કે દિવ્ય કરવા માટે તે વળાવમાં કમળ લેવા પેસનાર જે ખેટે હેાય તો તે ગ્રાહ વિગેરે જળચર જતુઓને ભક્ષ થઈ પડતો અને સાથે હોય તો કમળ લઈને નિ. વિંનપણે બહાર આવી શક્તિ. પેલા કાળિકાસુને અતિ ધી હોવાથી હિંમત ધરીને તે તળાવમાં વિધિ પૂર્વક કમળ લેવા પ્રવેશ કર્યો પરંતુ તે ખોટે હેવાથી તકાળમહાદૂર રાહુ (ગરમ) વિગેરે જળ જતુએ ભક્ષ થઈ પડશે, રાજાએ તે અલકાના લોભથી મંત્રીપુત્ર પરશુરામને પણ કહ્યું કે જો તમારું આ અલંકાર હોય તે તમે પણ આ મહાદૂર દિવ્ય કરે, તેજ વખત પરશુરામ નવકાર મંત્રનું સ્મરણ કરીને તળાવમાં પડે, તે વખતે મગરમ છે પિતાની પીઠ ધરીને પોતાની ઉપર બેસાડ્યો અને કમળ સુધી લઈ ગયો. તેણે કમળ લઈ લીધું એટલે કાંઠા સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com