________________
(૩૫)
અને તિચિની એમ ત્રણે પ્રકારની સ્ત્રીઓને ત્યાગ રહેલા છે, એ વ્રતના મુખ્ય પાંચ અતિચાર છે. ૧ અપરિગ્રહિતા ગમન કે
કરેલી એવી વિધવા કે વેશ્યાન સાથે ગમન - રવું તે
ઇવર પરિગ્રહિતા ગન–ડા કાળ માટે કેઈએ અમુક રકમ ઠાવી પિતાની કરી રાખેલી વેશ્યા સાથે ગમન કરવું તે.
સ્વદારા સંતવાળાને આ બે અતિચાર નથી, પણ શ્રત ભંગ જ છે,
૩ અનંગડા–પરસ્ત્રીને એષ્ટચુંબન આલિંગનાદિ કરવું તે; અથવા કામ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ચારાશી આસન વિગેરે ક્રિયાવડે સ્વન્સી સેવન કરવું તે,
૪ પર વિવાહ કરણ–પારકા અપને સ્નેહાદિવડે વિવાહ કરે છે અથવા પોતાના અપત્ય સંબંધી સંખ્યા અભિગ્રહાદિનું ઉલ્લંઘન કરવું તે
૫ તીવ્રાનુરાગ–શબ્દ, રસાદિ પાંચ ઈતીઓના વિષય ભેગને વિષે તીવ્ર અનુરાગ કરવો-તગત અધ્યવસાય રાખવો તે,
શ્રીઓને તે સર્વને આ ત્રણજ અતિચાર જાણવા પ્રએના બેત્રત લંગરૂપ જ સમજવા, પરંતુ સેક્યના વારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com