SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫) અને તિચિની એમ ત્રણે પ્રકારની સ્ત્રીઓને ત્યાગ રહેલા છે, એ વ્રતના મુખ્ય પાંચ અતિચાર છે. ૧ અપરિગ્રહિતા ગમન કે કરેલી એવી વિધવા કે વેશ્યાન સાથે ગમન - રવું તે ઇવર પરિગ્રહિતા ગન–ડા કાળ માટે કેઈએ અમુક રકમ ઠાવી પિતાની કરી રાખેલી વેશ્યા સાથે ગમન કરવું તે. સ્વદારા સંતવાળાને આ બે અતિચાર નથી, પણ શ્રત ભંગ જ છે, ૩ અનંગડા–પરસ્ત્રીને એષ્ટચુંબન આલિંગનાદિ કરવું તે; અથવા કામ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ચારાશી આસન વિગેરે ક્રિયાવડે સ્વન્સી સેવન કરવું તે, ૪ પર વિવાહ કરણ–પારકા અપને સ્નેહાદિવડે વિવાહ કરે છે અથવા પોતાના અપત્ય સંબંધી સંખ્યા અભિગ્રહાદિનું ઉલ્લંઘન કરવું તે ૫ તીવ્રાનુરાગ–શબ્દ, રસાદિ પાંચ ઈતીઓના વિષય ભેગને વિષે તીવ્ર અનુરાગ કરવો-તગત અધ્યવસાય રાખવો તે, શ્રીઓને તે સર્વને આ ત્રણજ અતિચાર જાણવા પ્રએના બેત્રત લંગરૂપ જ સમજવા, પરંતુ સેક્યના વારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034791
Book TitleCharitavali athva Katha Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1905
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy