________________
(૨૩):
આ પ્રમાણેનાં સાગરનાં વચન સાંભળીને ક્રોધવડે સાક્ષાત અગ્નિની જે પ્રજ્વલિત થશે તે અગ્નિશિખ બોલ્યો“ અત્યારથી તારી સાથે બેસવાથી સ” સાગરે પણ એને અયોગ્ય જાણીને મન ધારણ કર્યું. અન્યદા તે નગ૨માં ગુણસાગર નામના આચાર્ય ભગવંત પધાર્યા.
સાગર આદર પૂર્વક તેમની પાસે છે અને તેમને નમીને તે સ્વચ્છ બુદ્ધિવાળાએ પૂછ્યું-“હે મહારાજ ! ગૃહસ્થને પાળવાના સત્યવ્રતનું સ્વરૂપ કહે ” ગુરૂ બોલ્યા- ગ્રહ. કન્યાલિક વિગેરે પાંચ મોટાં જૂઠાં દ્વિવિધ ત્રિવિધેયાત જીવિત ન બોલવાં, અને તે વ્રતને સહસાવ્યાખ્યાન વિગેરે પાંચ અતિચાર દોષ નિષ્કપટ સુકૃતના અર્થી બુદ્ધિવંત મનુએ પ્રયત્ન પૂર્વક પરિહરવા. જે પ્રાણુ આ ભવમાં એ વ્રત સમ્યક્ પ્રકારે પાળે તે પ્રાણી પરભવમાં વિશ્વનો પૂજનિક થાય અને આદેય વિચનાળે થાય, અને જે પ્રાણી એ વાતને હણ ન કરે અથવા ગ્રહણ કરીને અતિચાર દેષ લડે તે પાણી ભ. વિભવને વિષે મુગ, ગુંગણે અને મુખરેગી થાય.”
આ પ્રમાણે સૂરિ કહે છે તેવામાં બીજા લેકની સાથે અગ્નિશિખ પણ ત્યાં આવ્યો અને સૂરિ પ્રત્યે બેસત્ય બલવાનું કાંઈ પણ ફળ નથી. ' સૂરિએ કહ્યું
શ્રનિમાં મન શુદ્ધિ કરનાર, કલેશનો નાશ કરનાર અને બ્રહ્મવના હેતુભૂત સત્યને કહેવું છે. વળી કહ્યું છે કે જ્યારે સર્વ પ્રકારનું અતિ તજી દે, મૃા ભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com