Book Title: Charitavali athva Katha Sangraha Part 02
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 76
________________ (૭૩) આઠમા અનર્થદંડવિરમણવ્રત ઉપર ચિત્રગુપ્તની કથા. દહ અને સ્વજનાદિને માટે જે કરવું તે અર્થ અને તેના અભાવે જે કરવું તે અનર્થ. તેનાથી પ્રાણી નિ:પ્રજન પુણ્ય ધનને હારી જવાવડે દંડાય છે અને પાપ કર્મવડે લેપાય છે તેથી તે અનર્થ દંડ કહેવાય છે. તેના અપધ્યાન, પ્રમાદાચરિત, હિંસપ્રદાન અને પાપોપદેશ એ ચાર ભેદ છે, એ ચારે પ્રકારને મુહૂર્તથી માંડીને પાવજછવિત પર્યત ત્યાગ કરવો તે અનર્થદંડ વિરમણ નામનું આઠમું વ્રત સમજવું, અનર્થ દંડના ચાર પ્રકારનું વિવરણ આ પ્રમાણે– ૧ આર્તધ્યાન અને રેઢથાનના વશવાર્તિપણાથી વરી સમુદાયને વિનાશ અને વિદ્યાધરેંદ્રપણું તથા રાજ્યા.. વસ્થા વિગેરેની પ્રાપ્તિની ઈચ્છા કરવી તે અપધ્યાન, ૨ આ ક્ષેત્રમાં દાહ ઘો જેથી અનાજ સારૂં ઉગે, આ ધેડાઓના વૃષણને વિનાશ કરે, આ બળદને બરાબર દમ, પરેણાદિકથી પ્રહાર કરે ઇત્યાદિક અનેક પ્રકારનો જીવહિંસાદિ કરનારે ઉપદેશ આપવો તે પાપપદેશ. ૩ શ, અગ્નિ, મુશળ, યંત્ર (શેરડી પીલવા વિગેરેના), ત્રણમાં રહેલા કૃમિ વિનાશક વસ્તુ, અરષદના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126