Book Title: Charitavali athva Katha Sangraha Part 02
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 57
________________ (૫૪) હોય તે કરતાં વધારે અજાણપણે જવું થાય તો તે ઉધદિગ પ્રમાણાતિક્રમ અતિચાર. અધ દિશામાં રાખેલાપ્રમાણથી અજાણપણે ભૂલથી વધારે જવું થાય તો તે અદિ પ્રમાણતિક્રમ અતિચાર ૩ તિર્યંમ્ દિશાએ (ચારે દિશાએ જવા આવવાનું જેટલું પ્રમાણુ બાંધ્યું હોય તેના પ્રમાણથી અજાણપણે વધારે જવું થાય તે તે તિયંગદિશા પ્રમાણતિક અતિચાર ૪ ચારે દિશાએ જવા આવવાનું જે પ્રમાણ બાંધ્યું હેય તેમાંથી એક દિશાએ વધારે જવું થવાથી તેની સામેની દિશામાં રાખેલા પ્રમાણમાં ઘટાડવું; બંને દિશાને. મળીને સરવાળે રાખેલા પ્રમાણ જેટલે કરવો તે ક્ષેત્ર વૃદ્ધિ અતિચાર, • ૫ સ્મૃતિભ્રંશ એટલે પૂર્વ દિશાએ સો યોજનનું પ્રમાણું રાખ્યું હોય છતાં તે તરફ જવાને વખતે સ યોજન રાખેલ છે કે પચાસ રાખેલ છે? એમ શંકા ઉત્પન્ન થાય, તે વખતે પચાસ યોજન ઉપરાંત જવાથી સ્મૃતિભ્રંશ ના મે પાંચ અતિચાર, | નેટ–એ વખતે સે જન ઉપરાંત ગમન કરે તો તે વ્રત ભંગજ થાય, આ વ્રત ગ્રહણ કરવાથી પૂર્વે લખ્યા પ્રમાણે અનેક લાભ રહેલા છે; તે વ્રત ગ્રહણ કરીને પાળવા ન પાળવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126