Book Title: Charitavali athva Katha Sangraha Part 02
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ (૨૨) થતી વાતચીત સાંભળીને ઋષિ વિચારવા લાગ્યાપૂર્વે શું પાપ કર્યું હતું કે જેથી મારે શુળીએ ચડવું પડયું?” તરતજ જ્ઞાનવડે તેને જણાયું કે-“પૂર્વે વસંપાળના ભાવમાં મેં કટાવડે જૂને વિંધી હતી તે પાપનું આ ફળ મને પ્રાપ્ત થયું છે. આ પ્રમાણે પોતાના પૂર્વ દુષ્કતને જાણવાથી તે કષિ નાગના દર્શનથી દીપક શાંત થઇ જાય તેમ શાંતા થઇ ગયા અને સમાધિએ મૃત્યુ પામ્યા. ” આ દષ્ટાંતથી હે સાગર ! એમ રમજવું કે સર્વ જીવોનો પિતાનાં કરેલાં કમાંથી છુટકે થતો નથી, તેથી કે બીજાં પૂર્વ કર્મથી વન અને પર્વતને દુ:ખની પ્રાપ્તિ થઈ છે; કાંઈ ટી વ્યાખ્યા કરવાથી થઈ નથી. તેણે તે મુખ્ય વ્યાખ્યા જે હતી તેજ કરી છે તો તેમાં તેને શો સાગર બોલ્યો-“હે ભાઈ ! તું કદાહથી એવું ન બેલ, કેમકે જ્યાં હિંસા છે ત્યાં નિ ધર્મ નથી, એ વાત યુક્તિયુક્ત છે.' અનિશિખ છેષથી કહે કે“શું તે નથી સાંભળ્યું કે–પુરાણ, માનવધર્મ, સામવેદ અને ચિકિત્સા શાસુ એ ચારે. આજ્ઞા સિદ્ધજ છે; તેમાં કાંઇ હેતુ વિગેરેને વિચાર કે આક્ષેપ કરે નહીં.” સાગર કહે કે- આ તમારું વચન જ કહી આપે છે કે એમાં કાંઈક વક્તવ્યતા ( કહેવાપણું ) છે, નહિતો જેનું નિર્દેષ કાંચન હોય છે તે પરિક્ષા કરાવતાં ભય રાખે છે નથી રાખતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126