Book Title: Charitavali athva Katha Sangraha Part 02
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 38
________________ (૩૫) અને તિચિની એમ ત્રણે પ્રકારની સ્ત્રીઓને ત્યાગ રહેલા છે, એ વ્રતના મુખ્ય પાંચ અતિચાર છે. ૧ અપરિગ્રહિતા ગમન કે કરેલી એવી વિધવા કે વેશ્યાન સાથે ગમન - રવું તે ઇવર પરિગ્રહિતા ગન–ડા કાળ માટે કેઈએ અમુક રકમ ઠાવી પિતાની કરી રાખેલી વેશ્યા સાથે ગમન કરવું તે. સ્વદારા સંતવાળાને આ બે અતિચાર નથી, પણ શ્રત ભંગ જ છે, ૩ અનંગડા–પરસ્ત્રીને એષ્ટચુંબન આલિંગનાદિ કરવું તે; અથવા કામ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ચારાશી આસન વિગેરે ક્રિયાવડે સ્વન્સી સેવન કરવું તે, ૪ પર વિવાહ કરણ–પારકા અપને સ્નેહાદિવડે વિવાહ કરે છે અથવા પોતાના અપત્ય સંબંધી સંખ્યા અભિગ્રહાદિનું ઉલ્લંઘન કરવું તે ૫ તીવ્રાનુરાગ–શબ્દ, રસાદિ પાંચ ઈતીઓના વિષય ભેગને વિષે તીવ્ર અનુરાગ કરવો-તગત અધ્યવસાય રાખવો તે, શ્રીઓને તે સર્વને આ ત્રણજ અતિચાર જાણવા પ્રએના બેત્રત લંગરૂપ જ સમજવા, પરંતુ સેક્યના વારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126