Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay, 
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ [૭] જી અમારી પ્રવર્તન. આ આઠ દિવસમાં નાની-મેટી હિંસા તદ્દન બંધ, દુકાન બંધ, પ્રવૃત્તિ બધી જી AS બંધ. આ આઠ દિવસમાં જેટલાં જીવ છોડાવાય તેટલા છોડાવવા જોઈએ. વધુ ના બને તે જ છેવટે એક જીવ પણ છોડાવો જોઈએ. (૨) બાદશાહ અકબર : એક વાર અકબર બાદશાહ હીરસૂરીશ્વરજી મહારાજા પાસે કાકલુદીપૂર્વક વિનવણી કરે STછે કે આપ મારી પાસે કંઈક માંગે, આચાર્ય શ્રી તે ના જ કહે છે. પણ જ્યારે અકબરે ખૂબ જ આગ્રહ કરીને કહ્યું, કે કાંઈ તો માંગવું જ પડશે. ત્યારે આચાર્યે કહ્યું, “માંગવાનું તે કંઈ જ નથી. વળી અમારે સાધુને જોઈએ પણ શું ? છતાં તમારે ખૂબ જ આગ્રહ છે તે માંગુ છું કે પર્યુષણના આઠ દિવસમાં કતલખાનાં સંપૂર્ણ બંધ રખાવો. આ પર્વ દિવસોનું પ્રથમ VAS કર્તવ્ય અમારી પ્રવર્તન છે. બંધનમાં પડેલા નિર્દોષ અને નિરાધાર છને બને તેટલી વધુ સંખ્યામાં મુકત કરવા જોઈએ, એટલે એ પવિત્ર દિવસમાં આઠ દિવસ કતલખાનાં સંપૂર્ણ ] બંધ રખાવે.” અકબરે તેમાં બીજા ચાર દિવસ ઉમેરીને દર વરસે બાર દિવસ કતલ બંધ છે કરાવી. બધા આચાર્ય મહારાજની પહેલી તે એક જ વાત હોય છે. કે અમારી પ્રવર્તાવા. પહેલાં પ્રભાવક સંધ નીકળતા. તે વખતે રાજાઓ તરફથી સહાય મળતી. તંબુ, પિોલિસપાટી

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 172