________________
તપ્રેમી જિજ્ઞાસુઓ
માટે ૦ રસથાળ ૦
[આગના તલસ્પશી વ્યાખ્યાતા પૂ. આગમેદારકશ્રીએ સિદ્ધચક (વર્ષ ૬ અંક ૪ થી)માં “તીર્થયાત્રા અને સંઘયાત્રા” નામથી ઘણુ–મેટી લેખમાળા લખેલ.
મલ,
જેમાં તીર્થની મહત્તા, આરાધક જીવોને તેની ઉપયોગિતા તથા તે અંગેના મહત્વના શાસ્ત્રીય-દષ્ટિકોણે જણાવવા સાથે તીર્થની યાત્રા કરનારાનાં કર્તવ્ય, છરી પાળતા સંઘને લઈને જવાની આદર્શ વિધિ વગેરેનું અદ્ભુત વર્ણન સુંદર રીતે કરેલું.
આગમતના પ્રથમ પુસ્તકમાં આવી સળંગ લેખનમાળા આપવાનું ધારાધોરણ છે.
તે મુજબ આઠ વર્ષ સુધી “આગમ રહસ્ય” લેખમાળા ચાલી, તે પૂરી થયેથી નવમા વર્ષથી “તીર્થયાત્રા-સંઘયાત્રા'' નામની લેખમાળા શરૂ કરેલ છે, તેને ત્રીજો હપ્ત આ પુસ્તકમાં અપાય છે.
જિજ્ઞાસુ-વાંચકે ગુરૂગમથી આ લેખેને વાંચે!! વિચાર!!! ઉં..
-
-
--