Book Title: Agam Jyot 1975 Varsh 11
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 154
________________ આગમત સવાલ-૩ કેમ ? –સિંધુ નદી આખા ભારતમાં વ્યાપક નથી. વળી સિંધુ નદીની પેલી બાજુથી આવનારા માટે કદાચ આ વ્યાખ્યા સંગત થાય! પણ ગંગા નદીથી કે હિમાલય બાજુથી કે અરબી સમુદ્ર તરફથી આવે તેના માટે શું? સવાલ-૪ તે દિ ની વ્યાખ્યા શી? –એક ગતિમાંથી બીજી ગતિમાં જીવાત્મા કર્મપરાધીન પણે ફરે છે–રખડે છે એવી માન્યતા જેની તે હિંદુ સવાલ-૫ ઉપરના અર્થની પ્રામાણિક્તા માટે કંઈ પ્રમાણે ખરું? –હા! જુઓ ! વ્યાકરણ એ ભાષાશાસ્ત્રનું પ્રધાન અંગ છે. દરેક શબ્દ વ્યાકરણના ધાતુ દ્વારા કે શબ્દસાધન વ્યુત્પત્તિના નિયમ દ્વારા પ્રામાણિત થાય. –ર્દિ શબ્દ માટે ધાતુપાતમાં ગુિરુ-તો એવું મળે છે. તેથી ગતિ-જવાના અર્થમાં રહેલ દિ ધાતુથી હિંદુ શબ્દ થયેલ સ્પષ્ટ રીતે જણાય છે. વળી કાઠિયાવાડમાં તળપદી ભાષામાં ચાલવા અર્થમાં “હાલને! હેડચને !”_“હાલો! હે ડે” આવા પ્રાગે આજે પણ જોવા મળે છે. સવાલ-૬ આ ઉપરથી જીવાત્માને એક ભવથી બીજા ભવમાં જવાની માન્યતાવાળો જ હિંદુ કહેવાયને! –હા, બરાબર. સવાલ-૭ હિંદુથાર એટલે? ઉપર જણાવેલ માન્યતાવાળા હિંદુઓને રહેવાની જગ્યા તે હિંદુરથાન

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172