Book Title: Agam Jyot 1975 Varsh 11
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 168
________________ ૩૦. આગમત અર્થાત્ તે તે જીવને તેવાં તેવાં સહકારી કારણ મળવાથી તે તે જીવે છે તે રૂપે થાય છે. એટલે જીના સ્વભાવમાં તે કઈ ફરક નથી, માત્ર સહકારી કારણે અને જીવની ગ્યતાની વિચિત્રતાને લીધે જુદાં જુદાં કાર્યો થાય છે. અર્થાત મૂકકેવલી થનારા જીવને પણ જે ગણધરપણું અને તીર્થંકરપણું થવાને લાયકના વિચારો મળ્યા હતા તે તે ગણધર થાત, અને તીર્થકર પણ થાત, એવી જ રીતે ગણધર થવાવાળાને પણ મૂકકેવલી અને તીર્થકર થવાને લાયકના વિચારે થયા હેત તે તે મૂકેવલી અને તીર્થંકર પણ થાત. અને તીર્થકરના જીવને પણ જે મૂકકેવલી અને ગણધરપણુના લાયકને વિચારને વેગ મળે હેત તે તે મૂકકેવલી કે ગણધર થાત. આવું માનીને સર્વ ને સરખી ગ્યતાવાળા માનવાવાળા જે હતા તેવા બેમતવાળાના ખંડનને માટે એટલે કેઈપણ જીવ કઈ પણ પદવી આદિને માટે અયોગ્ય નથી. તેમ “અનાદિની વિશિષ્ટ યોગ્યતાવાળા અમુક જી હોય એમ પણ નથી. એવું માનવાવાળા તે બોદ્ધોના ખંડનને માટે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજીએ તથાભવ્યત્વની સાથે “સહજ' શબ્દ જોડીને સ્પષ્ટ કર્યું છે કે જીવમાં તેવા તેવા પ્રકારનો અનાદિથી તથા ભવ્યત્વરૂપે પારિણુમિક સ્વભાવ હોય છે. અને તેના પ્રતાપે ગ્યતા, સહકારી વિગેરે મળે છે, આવી રીતે માત્ર સહકારી ભેદથી કાર્યભેદ નથી, પરંતુ સ્વભાવ ભેદથી કાર્યભેદ છે અને તે સ્વભાવભેદ સહકારિયેળ નહિ પણ અનાદિને છે એમ જણાવવા માટે ત્યાં સહજ એવું વિશેષણ તથાભવ્યત્વને આપવામાં આવેલું છે. પરંતુ તે પ્રકરણને સમજ્યા સિવાય તથાભવ્યત્વના

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172