________________
આગમત
જો કે તે લૌકિક-દષ્ટિની અપેક્ષાએ થયેલી યશ-કીતિ વિશ્વમાં વ્યાપેલી અને દિગંત સુધી પ્રસરેલી હોય છે, અને તે યશ-કીતિનાં ગાયને તે કાલના ભાટચારણ અને કવિઓ તથા કાલાન્તરે થવા વાળા ભાટચારણ અને કવિઓ ગાય છે, ગવડાવે છે, અને તે કીર્તિ ગાન દ્વારા પિતાને કૃતાર્થ મનાવવા સાથે ઈ-પુરૂષાર્થની સિદ્ધિ થઈ ગણે છે. આવી યશ-કીતિને અંગે જ દુનિયામાં કહેવત પ્રચલિત થઈ છે. “ કાં તે નામ ભીડે કાં તે નામ ગીતડે' પરંતુ આવી રીતની જીવનનિર્વાહને અંગે થયેલી સાધ્ય-સિદ્ધિ યશ-કીર્તિ અને તેના કિલ્લાઓ કે કૌમુદી હોય છે, તેની કિંમત આત્માના સ્વરૂપથી વંચિત થયેલા પુરૂષોના હૃદયમાં જ અસર કરે છે. પરંતુ આત્માના સ્વરૂપ તરફ કે તેના ભવિષ્યના ઉદય તરફ જેની નજર એક અંશે પણ હેય તે મહાપુરૂષ કે જેને યથાસ્થિત રીતિએ મહાત્મા કહી શકાય. તેને આ બધાની મુદ્દલ અસર હોતી નથી.
યાદ રાખવું કે જગતમાં મહાત્મા નામ ધરાવવાવાળા પણ ઘણુ નિકળે છે અને નિકળશે.
પરંતુ જે દષ્ટિ-એક અંશે પણ આત્માના સ્વરૂપ તરફ વળેલી ન હોય
જેની દૃષ્ટિ–યથાસ્થિત ધર્મને ઓળખવા માટે એક ક્ષણ પણ તૈયાર થતી ન હોય–
જેની દષ્ટિ-હિદુપણાની સંસ્કૃતિને હચમચાવવા જ તૈયાર થયેલી હોય
જેવી રીતે જીવન અને કલચર મેતીને એકઠા કરવામાં આવે સાચા હીરા કે ઈમીટેશનને ભેળા કરવામાં આવે, પાણી અને પિશાબને મિશ્ર કરવામાં આવે, ખેરાક અને વિષ્ટાને ભેળસેળ કરવામાં આવે–
એવી રીતે જેની ષ્ટિ–હિન્દુધર્મ અને હિન્દુત્વને નાશ નાશ કરવાની ભેળસેળ જનમાં જ રાત-દિવસ મચી રહે—