________________
સમુશ, અનુજ્ઞા કરતાં નથી. આ એક વ્યાખ્યા તે ચારાને ઉદેશ સમૃદેશ, અનુજ્ઞાદિ થયાં નથી માટે તે જ્ઞાને સ્થાપ્ય છે.
વાકયમાં બેમાંથી એક પણ સ્થાને તિ શબ્દ સંભવ . આ બને માખ્યા ઉલટ પલટ, પ્રથમ વાકયમાં સિદ્ધાંત બ્રશના બીજા વાકયમાં હેતુ અને ફરીને પ્રથમ વાકયમાં હેતુ તથા કવિ વાકયમાં સિદ્ધાંતને અનુલક્ષીને છે. મતિજ્ઞાન, મન વિજ્ઞાન તથા કેવલજ્ઞાન લેવડ–દેવડમાં બીન ઉપયોગી છે, અરૂને આધીન નથી, તે જ્ઞાને માટે ગુરૂ આદિના ઉપદેશની અપેક્ષા નથી.
ગુરૂએ કહ્યું હોય તે જ તે જ્ઞાન થાય તે નિયમ નથી, તેમજ શત વિના તેનું વરૂપ અગોચર માટે તે જ્ઞાને સ્થાપ્ય છે, ચુતજ્ઞાનમાં તે નિયમજ કે બીજા પાસેથી જ્યાં મળે છે. ગુરૂને આધીન છે. ગુરૂ વિના શ્રુતજ્ઞાન, મળતું જ નથી, પણ મતિજ્ઞાન અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવળજ્ઞાન તે ગુરૂ વિના પણ મળે છે. પતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન અર્થવજ્ઞાન તથા કેવલજ્ઞાન, શુરૂના ઉપદેશ વિના મળે ખરા પણ તે જ્ઞાન થાય છે શાથી?
જેમ મતિજ્ઞાન મતિજ્ઞાનાવરણીયના ક્ષયે પશમ તથા ક્ષયથી થાય છે. યાવત કેવલજ્ઞાન કેવલજ્ઞાનાવરણીયના ક્ષપશમાં તથા ક્ષયથી થાય છે. આથી શ્રુતજ્ઞાન માટે પશમને નિયમ નથી, તે જ્ઞાન ક્ષાપશમિક નથી. એમ નહિં, ત્યાંથ કારણ કર્મને ક્ષારોપશમ જ છે, પણ તે ક્ષારોપથમિક નથી. એમ નહિ, ત્યાં ય કારણ તે કર્મને ક્ષાયોપશમ પણ ગુરૂથી થાય છે. આપ આપ થતું નથી.
જ્યારે મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાત પ્રાપ્ત થવામાં, હેતુભૂત ક્ષયપશમને ગુરૂના આલંબનની આવશ્યકતા નથી, અને તેથી જ તે જ્ઞાને માટે ઉદ્દેશ સમુશ, અજ્ઞાની જરૂર રહેતી જ નથી.