________________
રરર-૨
આગમ પાત સાચા સેકસી બને
પરંતુ સાચા ધર્મ અને તેની નકલને ઓળખતાં પ્રથમ શીખવું પડશે. દુનિયાદારીમાં રહેલે શાક પણ તપાસીને લે છે છતાં ખરાબ નીકળે તે તેને દિવસ બગડે છે તેવી જ રીતે ભોજનનું પણ બને છે. અથાણું બગડે તે તેનું વરસ બગડે છે. લગ્ન કર વામાં છેતરાય તે ફક્ત આ ભવ બગડે છે. જ્યારે ધર્મ લેતાં ઠગાય તે તેને ભભવ બગડે છે. ધર્મ કિંમતી છે માટે જ તેની થપ્પડ પણ કિંમતી એટલે ભવ સુધી યાદ રહી જાય એવી. જે મેંદામાં થપ્પડ ખાવાથી વધારે નુકશાની થતી હોય તે સદા માં વધારે સાવચેતી રાખવી પડે છે. શાક લેવાને માટે બજારમાં સામાન્ય નેકરને મોકલાય છે, દાગીનાની ખરીદી માટે ભાઈને મોકલાય છે અને ઝવેરાતને વેપાર કર હેય તે? તે તે જાતે જ જવું પડે, કેમકે ત્યાં ઠગાય તે જબરૂં નુકશાન સહન કરવું પડે અને વખતે પેઢી પણ ડુલી જાય તે પછી જ્યારે તમે આ લેકના કાલ્પનિક સુખને મેળવવાને માટે બાટલી ચેકસી રાખે છે તે પછી પરાકના અવ્યાબાધ સુખને એટલે શાશ્વત સુખના ધામરૂપ મેક્ષ નગરીને બતાવનાર ધર્મને મેળવવા માટે કેટલી ચેકસી રાખવી પડશે? નકલીઓથી સાવધાન
ધર્મ સૌથી વધારે કીંમતી હોવાથી તેની આજે નકલો કરી નારા ઘણા કુટી નીકળ્યા છે. કયું સાચું કે કયું ખોટું એ પારખવું આજે સામાન્ય માણસને માટે મુશ્કેલ થઈ પડયું છે. સાચા મતી, માણેકની દુકાને કરતાં આજે કલચર-માણેકની દુકાને કેર કેર નજરે પડે છે. બેટાને દરેડ હેય તેથી શું સાચા ઝવેરીએ પિતાને વેપાર છોડી દે? નકલીના દરોડા દેખી મૂળ વસ્તુને છેડી દેવી ? કલચર જોઈ સાચા મોતીને ધંધે છોડી દે? એવું કહી બને ખરું? અને એથી ગભરાઈને કેઈએ વેપાર