Book Title: Agam Jyot 1969 Varsh 04
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 283
________________ આથી બસને અ ક્ષરદેરી સાર અર્થની રપર આગમત માગે તે વખતે જે કે ધનિકની પાસે બીજે ધનિક જે દુકાનને કે ઘરને માલિક છે તેની પાસે તે લેણદારને કે યાચનારને અપાય એવી વસ્તુ છે, છતાં તે મૂલ ધનિક પેલા ધનિક પાસેથી ઉછીની લઈને આપવાનું ન કરે પણ તે લેણદાર તથા વાચકને પિતાને ઘેર આવવાનું જ જણાવે, તેવી રીતે ભગવાન જિનેશ્વર મહારાજા કેવલજ્ઞાન પામી શાસનને અર્થ થકી નિરૂપણ કરવાને શક્તિમાન હેવાથી અન્યશાસનના આલંબને ધર્મોપ્રદેશ પ્રવર્તાવે નહિ તે અસ્વાભાવિક નથી. આજ કારણથી શાસ્ત્રકાર મહારાજાએ ભગવાન જિનેશ્વરદેવને અર્થની પ્રરૂપણ કરનાર માને છે, તથા અર્થના આત્મારામવાળા માને છે. જિનેશ્વરદેવને અર્થની પ્રરૂપણ કરનાર માને છે તથા અર્થના આત્માગમવાળા માને છે. જિનેશ્વરદે સૂત્રના આત્માગમ અનતરાગમ કે પરંપરાગમવાળાએ ન હોય અને અર્થની અપેક્ષાએ પણ અનનરાગમ કે પરંપરાગમવાળાએ ન હોય. ભગવાન જિનેશ્વરે તે કેવલ અર્થની અપેક્ષાએ કેવલ આત્માગમપણાની સ્થિતિ તે સ્વયંસંબુદ્ધપણું થઈ શાસનપ્રવર્ત. કપણાની દશા કેવલજ્ઞાન મેળવ્યા પછી થાય ત્યારેજ થાય.. માટે શ્રી જિનેશ્વર ભગવાને છઘસ્થપણામાં ઉપદેશ આપતા નથી. આ ઉપદેશ શાસન સ્થાપવાની અપેક્ષાએ સમજ. જેથી સામાન્ય રીતે ઉત્પલ અને દ્વિશર્માને અગાર ધર્મ અને અણધાર ધર્મ કહો ચડકેશિયાને “સુણ ગુજ હaોરાયા” કહી બુઝ સ્વાતિદત્તને જીવસિદ્ધિને અંગે જે પ્રશ્નના ઉત્તરે જણાવ્યા એ સર્વ હકીકતને અવિરોધ રહેશે. ભગવાન મહાવીર મહારાજે કેવલજ્ઞાન ઉત્પન્ન થવા સુધી કરેલ મૌનને અભિગ્રહ પણ આપેક્ષિક હો તે પણ આના અનુસાર સમજી લેવાય તે છે, અને તેથી જ તેમાં ગોશાલા વગેરેની હકીકતમાં ભગવાનનું બોલવું એ અભિગ્રહને બાધક નથી. અર્થાત ભગવાન મહાવીર મહારાજાનું મૌન જેમ કુલપતિ અને એમના

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340