________________
વર્ષ ૪-૫,૪
તેને બાહુ-કપાળ-છાતી વગેરેમાં તિલકાદિ રૂપ ધારણ કરી શરીરની રક્ષાનું કાર્ય ભૂતિકર્મ કહેવાય.
૬. શંકા-જીત એટલે શું?
સમાધાન-જીત એટલે પિતાપિતાના (ગુણસ્થાનકાનુસારી) ધમને અનુકૂળ જે સારી પ્રવૃત્તિ.
આ ઉપરથી “રો કહે કે અમારા બાપદાદાથી ચાલ્યા આવતે બાપને ચારીને ધંધે અમારો છત છે” એ વાત બરાબર નથી એમ જાણવું.
કેમકે ચોરી આદિને અનાચાર છે, છત શબ્દ તે આચાર માટે છે, તેથી સદાચારની પ્રવૃત્તિ જ છત શબ્દથી વ્યવસ્થિત કરી શકાય.
તા. ક–પ્રશ્નોત્તર તે આ પત્ર સંગ્રહમાં ઘણુ હતા, પણ બીજા ખૂબ ગહન અને સૂક્ષ્મ બુદ્ધિગમ્ય હેઈ સર્વસાધારણ ઉપયોગી કેટલાક પ્રશ્નોત્તરે જ અહીં રજુ કર્યા છે.
[ '
-
wwwત
SIJI