Book Title: Agam Jyot 1969 Varsh 04
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 278
________________ વર્ષ ૪-૫, ૪ ઝલકે છે તેવી મનેહરતા હલકા રત્નને મેલ સર્વથા નાશ પામે તે પણું ઝલકતી નથી. એવી રીતે ભગવાન જિનેશ્વર મહારાજના અને જે કાલે મિથ્યાત્વમેહનીયને મેલ નાશ પામી સમ્યક્ત્વની ઝલક પ્રાપ્ત થાય છે તે કઈ એવી વિચિત્ર થાય છે કે તેવી અન્ય મિક્ષગામી એવા ભવ્ય જીવમાં ન હોય. જોકે મિથ્યાત્વના ક્ષયથી તત્ત્વશ્રદ્ધારૂપ સમ્યકૃત્વમાં કોઈ જાતને અતીર્થકર અને તીર્થકરના જેને અંગે હેતું નથી. છતાં કઈ એ વિચિત્ર ફરક રહેલેજ છે કે જેને લીધે એક જીવ તીર્થંકરપણને પ્રાપ્ત કરીને જ મોક્ષપદ મેળવશે જ્યારે બીજા જ સર્વ કર્મને ક્ષય કરી સિદ્ધિ પદ મેળવશે પણ તીર્થંકરપણાને પ્રાપ્ત કર્યા સિવાય મેળવશે. તીર્થંકરનામ નિકાચિત કરવું. જો કે કેટલાક જીવે કુવલયપ્રભ આચાર્ય જેવા પણ હોય છે કે જેઓ અત્યન્ત શુભતર અધ્યવસાયથી શ્રી. જિનનામકમને બાંધે છે, અને પછી કુવલયપ્રભ આચાર્યની માફકજ ઉસૂત્રભાષણ આદિથી તે બાંધેલા તીર્થંકરનામને નાશ કરે છે અને તીર્થંકરપદ મેળવતા નથી અને સામાન્ય કેવલી થઈ મોક્ષે જાય છે, પણ તેવા આત્મામાં તેવીજ તથા ભવ્યતા સમજવી, પણ એવી રીતે બાંધેલું તીર્થંકરનામ નાશ પામી જાય છે અને કેટલાક જીવેને ફળ દેતું નથી માટે શાસકારોએ તે તીર્થંકરનામકર્મને નિકાચિત કરવાનું શ્રી તીર્થકર મહારાજના ભાવથી પાછલા ત્રીજે ભવે જણાવ્યું છે. અર્થાત્ બાંધેલું તીર્થ કરનામકર્મ તે તીર્થકરપણું આવ્યા સિવાય વિખરાઈ જાય પણ નિકાચિત કરેલું એવું તીર્થંકરનામકર્મ તીર્થકર૫ણારૂપફળ આવ્યા સિવાય વિખરાયજ નહિ. ભગવાન જિનેશ્વરેની આઘસમ્યક્ત્વ પ્રાપ્તિ જે જે જીવેને મોક્ષ પ્રાપ્ત થયે છે કે જે જે જીવેને મોક્ષ પ્રાપ્ત થવાને છે તે બધા જ ચહાય તે પછી તે જીવ તીર્થંકરપણે મોક્ષ પામવાને હેય કે સામાન્ય કેવલીપણે મોક્ષે જવાને હોય

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340