Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આને ટીકાર્થ મૂલાઈમાં જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. છતાં એ કેટલાંક પદને અર્થ મૂલાર્થમાં સ્પષ્ટ થયું નથી તેમને અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે. વિમર્શ પ્રધાનમતિનું નામ ઈહામતિ છે. અદૃષ્ય, અનનુભૂત, અશ્રત વગેરે પદાર્થોને વિષયભૂત બનાવનારી અને તેમાં પોતાની મેળે જ ઉત્પન થનારી સ્વાભાવિક બુદ્ધિનું નામ ઓત્પત્તિકી બુદ્ધિ છે. આને હાજિર જવાબી પણ કહે છે. ગુરૂજની સેવા શુશ્રષા વગેરેથી પ્રાપ્ત થયેલી અને શાસ્ત્રાર્થ ચિંતનથી પ્રાપ્ત થયેલી બુદ્ધિ નચિકી કહેવાય છે. કૃષિ વાણિજ્ય વગેરે કર્મો કરતાં કરતાં જે બુદ્ધિ પ્રાપ્ત થાય છે તેનું નામ કર્મ જા બુદ્ધિ છે. આયુષ્યની વૃદ્ધિ સાથે સાથે જે બુદ્ધિ પ્રાપ્ત થાય છે તે પરિણામિકી બુદ્ધિ છે. એટલે કે વય પરિણામ જનિત બુદ્ધિનું નામ જ પારિણમિકી બુદ્ધિ છે. પ્રસૂ૦૧૦રા
તે ફાસ્ટે તેમાં સમgr” યાર
સૂત્રાર્થ(તેf wાટેનું તેનું સમgr') તે કાળે–અવસર્પિણીના ચોથા આરામાં અને કેશિસ્વામીના વિહારના સમયે (Mાઢા જામં બળવા તથા) કુણાલા નામે દેશ હતો. (રિબ્રિધિંધપતિ) આ દેશ જીદ્ધ સ્તિમિત અને સમૃદ્ધ હતે યાવત પ્રતિરૂપ–સર્વોત્તમ હવે તા VTV ગળવા સાવરથી નામ ના રોથા) તે કુણાલદેશમાં શ્રાવસ્તી નામે નગરી હતી. (દ્વિરિથમિયત મિા કાર ડિવા) આ નગરી પણ અદ્ધ સ્તિમિત અને સમૃદ્ધ હતી અને યાવતું પ્રતિરૂપ હતી. (તસે માત્રથg urg વાિ ઉત્તરકુરિયને રિસી માણ કોઇ નામ રૂપ હોલ્યા) તે શ્રાવસ્તી નગરીની બહાર ઈશાન કોણમાં કેઠક નામે ચિત્ય હતું. (કુરાને જાવ Flag૪) આ ચિત્ય પ્રાચીન હતું યાવત્ પ્રાસાદીય હતું. દર્શનીય હતું, અભિરૂપ હતું અને પ્રતિરૂપ હતું (તથf Eાવસ્થા नगरीए पएसिस्स रन्नो अंतेवासी जियसत्त नाम राया होत्था, महया દિકરંત રાવ વિદ) તે શ્રાવસ્તી નગરીમાં પ્રદેશ રાજાને અતેવાસી જિતશત્રુ નામે રાજા હતે. તે મહાહિમવાનું વગેરે જે બળવાન હતે.
ટીકાર્ય–આ સૂત્રને ટીકાર્થ સ્પષ્ટ જ છે. પપાતિક સૂત્રમાં ચંપાનગરીનું જે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે તેમજ શ્રાવસ્તી નગરીનું વર્ણન પણ સમજવું જોઈએ. ચૈત્યનું વર્ણન પણ પપાતિક સૂત્રના વર્ણનની જેમ સમજવું જોઈએ.
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૧૩