Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગોઠવી દીધા. (તe of મહું નવા જીવાણું નેવ ના મમી તેવ યુવા છાનિ) થડા દિવસો બાદ હું ફરી તે લેખંડના નળાની પાસે ગયે (ä ૩ ૩રબિં ) તે લેખંડના નળને ઉઘાડ (તં अयकुभि किमिकुभि पिव पासामि, णो चेव णं तीसे अउकुंभीए केइ छिड्डइ वा, जाव राईइ वा जओ णं ते जीवा बहियाहिती अणुप्पविहा) ઉદઘાટિત કરતાની સાથે જ મેં તે લેખંડના નળામાં કૃમિકુને જોયા–તે નળ કીટયુકત થઈ ગયે હતે. હવે આ વાત વિચાર કરવા યોગ્ય છે કે જ્યારે નળામાં કઈ પણ છિન્દ્ર યાવત્ કઈ પણ રેખા (તરાડ) નહોતી કે જેથી તે જીવો બહારથી તેમાં પ્રવિષ્ટ થઈ શકે (ii તીરે માડમીરોના શેફ છે વા કાવ 4grgવિરા) જો તેમાં છિદ્ર વગેરે હોત તે આવી વાત માનવામાં પણ આવી શકે તેમાં થઈને તે નળામાં કૃમિઓ પ્રવિષ્ટ થયાં છે. (તો જ મરં રહે-ના -अन्नो जीवो तं चेव, जहाणं तीसे अउकुंभीए गथि केइ छिड्डे
वा जाव अणुप्पविठ्ठा तम्हा सुपइडिया मे पइण्णा जहा तं जीवो तं सरीरं જેવ) અને એથી જ મને પણ આ વાતમાં ફરી શ્રદ્ધા છે કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. જે કારણથી તે લોખંડના નળામાં છિદ્ર વગેરે નહોતા છતાંએ તેમાં જીવે પ્રવેશ પામ્યા તે કારણથી મને તે એ જ લાગે છે કે જીવ શરીર રૂપ છે. અને શરીર જીવરૂપ છે. એ કથન પર મારો સંપૂર્ણપણે વિશ્વાસ સુપ્રતિષ્ઠિત છે.
આ સૂત્રને ટીકાર્થ મૂલાર્થ પ્રમાણે જ છે. અહીં વાળનાસાણ ગાજર ના આ “કાવત્ પદથી પૂર્વોકત અનેક ગણનાયક વગેરેનું ગ્રહણ થયું છે. તથા વરજવું ગાવ'ના આ યાવત્પદથી સોઢાદિ વિશેષણોનું ગ્રહણ થયું છે. જિલ્લાસેમિ વાવ” માં આવેલ યાવત પદથી દ્રવિત લેખંડથી અને દ્રવિત રાંગાથી મેં તેને અંકિત કરાવી દીધા આ પાઠનું ગ્રહણ થયું છે. આ સૂત્રનો ભાવાર્થ આ પ્રમાણે છે કે જ્યારે તે લોખંડના નળામાં કઈપણ છિદ્ર વગેરે ન હતા છતાંએ તેમાં બહારથી આવે કેવી રીતે પ્રવેશ પામ્યા. ત્યાં તે ફકત ચારનું મૃત શરીર પડયું હતું એથી જીવ અને શરીર ભિન્ન નથી, આ વાત સમુચિત છે. સૂ.૧૩૭
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૯૫