Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
"जयाणं वणसंडे नो पत्तिए-न' पुष्फिए-नो फलिए नो हरिए-नो हरियगरेरिज्जमाणे, णो सिरीए अईव उवसोभमाणे चिट्टई" પણ તેજ વનખંડ જ્યારે પત્રિત રહેતું નથી, પુષ્પિત રહેતું નથી, ફલિત રહેતું નથી, લીલું રહેતું નથી અને લીલા લીલા પાંદડાઓ વગેરેથી અતિશય શોભાયમાન રહેતું નથી ત્યારે તે પિતાની શોભાથી રહિત થઈ જાય છે તથા "जया णं जुन्ने झडे पडिसडियपंडुपत्ते सुक्करुक्खे इच मिलायमाणे चिट्टई" જ્યારે તે વન જીર્ણપત્રાદિકથી યુકત થઈ જાય છે, પાંદડાઓ વગેરે બધા ખરી પડે પડે છે, તેમાં પાંદડાઓ વિકૃત તેમજ પાંડુવર્ણવાળા થઈ જાય છે તેમજ શુષ્ક વૃક્ષની જેમ જ્યારે તે પ્લાન થઈ જાય છે “શાળ વસંહે શમ્ભળિ ને મારૂ” ત્યારે તે વનખંડ અમરણીય થઈ જાય છે. “જ્ઞાન ક્િલાજા વિભિન્ન વનસ્ નગ્નિન્ન
નિરુ મિન તથા દક્ષાિં રમજિજ્ઞા મg' આ પ્રમાણે છે પ્રદેશિન જયાં નાટયશાળામાં સંગીત ચાલતું રહે છે, તેમાં વાજિંત્રે વાગતા રહે છે, તેમાં નાચ થતું રહે છે, પાત્રોના હાસ્યથા જયાં સુધી તે મુખરિત થતી રહે છે અને વિવિધ પ્રકારની કીડાઓની તે ક્રીડા સ્થલી રહે છે. ત્યાં સુધી તે નાટયશાળા સહામણી લાગે છે "जयाणं णसाला णो गिज्जइ, जाव णो रमिज्जा तयाणं णसाला अरमणि
ન્ના મવડું ર” અને જ્યારે નાટયશાળ ગીતરહીત થઈ જાય છે, વાજિ ની તુમુલ તુમુલ ધ્વનિ રહિત થઈ જાય છે યાવત વિવિધ પ્રકારની ક્રીડાઓથી શૂન્ય થઈ જાય છે, ત્યારે તે જ નાટયશાળા અરમણીક થઈ જાય છે. ૨ “નયા રુકુવાડે છે जइ भिजइ, पीलिजइ खन्नइ पिजइ, दिज्जइ, तयाण इक्खुवाडे रमणिज्जे भवइ, નવા વાડે જો છિન્ન જાવ તા લુવા કરણબિન્ને મવડું રૂ” આ પ્રમાણે હે પ્રદેશિન્ ! જ ત્યાં સુધી ઇક્ષુ શેરડીના ખેતરમાં શેરડી કપાતી રહે છે, પાંદડાઓ વગેરેની સાફસૂફી થતી રહે છે, યંત્રમાં નાખીને તેમાંથી રસ નીકળતો રહે છે, તૈયાર થયેલ ગોળ ત્યાં લેકે વડે ચખાતે રહે છે, ત્યાંથી પસાર થતા લેકે શેરડીમાંથી નીકળેલ રસ પીતા રહે છે, તથા મળવા માટે આવનારાઓને શેરડી અપાતી રહે છે ત્યાંસુધી તો તે ઈક્ષવાટ રમણીય રહે છે અને જયારે તે ઈક્ષવાટમાં પૂર્વોકત
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૨
૧૪૦