Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કે મેં આ શરીરને કાંત, પ્રિય, મનેઝ, મન આમ, ધર્યસ્વરૂપ, વિશ્વાસ એગ્ય, સંમત-અનુત્તમ તેમજ બહુમત જા અને રત્ન મૂકવાની પેટીની જેમ બહુ મૂલ્યવાન માન્યું એથી જ આની મેં બધી રીતે સંભાળ રાખી. આને ઠંડીથી પીડા ન થાય, ઉષ્ણતાથી સંતાપ ન થાય, સુધાથી કષ્ટ ન થાય, તરસથી વ્યાકુળ ન થાય સર્પાદિકૃત ઉપદ્રવથી આ પીડિત ન થાય રે વડે આ આફતમાં ન ફેંસાઈ પડે, દેશ-મશક આને કષ્ટ ન આપે વાત સંબંધી રેગાતક-જ્વરાદિ રોગ, સઘોઘાતિ ચૂલાદિકથી આ શરીર દુ:ખિત ન થાય, પૈતિક સ્લમ્બિક, સાનિપાતિક રાગાતંક આ શરીરને મલિન ન કરે, કર્કશ કઠોર વગેરેના સ્પર્શથી એના સૌન્દર્યનું અપહરણ ન કરે આ પ્રમાણે મે બધી રીતે આ શરીરની ખૂબ રક્ષા કરી હતી પણ હવે હું આ એવા પ્રિય શરીરની સાથે પિતાને સંબંધ જીવનના અંતિમ ક્ષણ સુધી છોડી દઉં છું. આમ વિચાર કરીને તે પ્રદેશી રાજા આચિત પ્રતિકાત થઈને સમાધિમાં તલ્લીન થઈ ગયા અને કાલ માસમાં મરણ પામીને સૂર્યાભવિમાનમાં ઉપપાત સભામાં દેવ પર્યાયથી ઉત્પન્ન થયે. સૂ.૧૬૪
પ્રદેશ રાજાનું વર્ણન સમાપ્ત. પ્રદેશી રાજાના જીવ-સૂર્યાભદેવનું આગામી ભવનું વર્ણન.” "तएणं से सरियामे देवे अहुणोववन्नए" इत्यादि.
મૂલાર્થ–“તws રિલામે ” ત્યાર પછી ઉત્પન્ન થતાં જ તે સૂર્યાભદેવ પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી યુકત થઈ ગયે. “તં કદા–, સાર પ. પિઝા, શાળા જ પત્ત, મમUપss” તે પાંચ પપ્તિઓ આ પ્રમાણે છે-આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પ્રર્યાપ્તિ, શ્વાસ
૨છવાસ પર્યાપ્તિ અને ભાષા મન: પર્યાપ્ત “R Uર્ષ વહુ મો! રિયમે વેળ ઢિવાવિ-દ્વિવ્યાઃ વઝુરિ દેવાળુમાર મિસ ના આ પ્રમાણે
તે સૂર્યાભદેવે પ્રદેશ રાજાના ભવમાં આસ્તિક ભાવપૂર્વક શ્રાવક ધર્મની આરાધના કરી હતી અને પછી આલોચિત પ્રતિકાત થઈને તે સમાધિ પ્રાપ્ત થયો હતો. આ બધા કારણોથી તેણે સૂર્યાભદેવના પર્યાયમાં દિવ્ય દેવદ્ધિ વિમાનાદિ દિવ્યદેવદ્યુતિ શરીરાભરણાદિ કાંતિ અને દિવ્ય દેવાનુભાવ દેવપ્રભાવ ઉપાર્જિત કર્યા છે, મેળવ્યાં છે. સ્વાધીન બનાવ્યાં છે. અને તેને ભાગ્યરૂપ હોવાથી સારી રીતે તેનો ઉપભેગ કર્યો છે.
ટીકાર્થ સ્પષ્ટ છે. પાંચ પ્રકારની પર્યાસિઓનું સ્વરૂપ પહેલા ૮૩ માં સૂત્રમાં પ્રકટ કરવામાં આવ્યુ છે. ૧૬પા
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૧૫૦