Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એકમત-વ્યકત જાગૃત કરતા અઢાર પ્રકારની દેશીય ભાષાઓમાં વિશારદ થશે. " गीयरई - गंधव्वणकसले सिंगारागारचारुवेसे संग यगयहसियभणियचे ट्ठिय વિજાતસહાનુષ્ઠાનિકળનુોવયા તછે” ગીત અને રતિમાં અનુરાગયુકત થયેલા, ગાંધર્વાંગાનમાં અને નાટયક્રિયામાં પારંગત થયેલેા તેમજ શૃંગાર ગૃહની જેમ સુદર વેષથી સુસજ્જ થયેલા તે દૃઢપ્રતિજ્ઞ સમુચિત ગમનમાં, સમુચિત હાલમાં સમુચિત ખેલવામાં વાતચીત કરવામાં, સમુચિત ચેષ્ટામાં, સમુચિત વિલાસમાં-નેત્રજનિતવિકારમાં, સમુચિત સલાપમાં અને સમુચિત કાકુ-ભાષણમાં પણ દક્ષ થઇ જશે. આ પ્રમાણે તે સમુચિત વ્યવહારામાં કુશળ થશે. તેમજ થનોદી-યજ્ઞોદી-ર૬जोही-बाहुजोही बाहुप्पमदी - अलंभोग समत्थे - साहस्सिए विशलवारी यानि भनि, સરૂ હયયુદ્ધ કરવામાં ગજ યુદ્ધ કરવામાં કુશળ થશે. તે રથયેાધી થશે, ખાડુયાધી થશે, બહુદી થશે, ખાડુથી અતિ કઠોર વસ્તુને ચું વિચૂર્ણ કરવામાં સમર્થ થશે. ભાગમાં સમથ થશે. એકલા જ તે સહસ્ર સંખ્યક ભાની સાથે યુદ્ધ કરવામાં સમ થશે. અથવા સાહસિક-અધિક સાહસયુક્ત થશે. આમ તે મધ્યરાત્રિમાં પણ વિચરણ કરનાર થશે.
19
આ
ટીકા – ~~~આ સૂત્રના અર્થ સ્પષ્ટ છે. “નવા મુતપ્રતિયોષ :”ના અ છે કે બાળપણમાં શ્રોત્ર (કાન) વગેરે અંગેા સુપ્ત જેવાં હાય છે તેજ યુવાવસ્થામાં જાગૃત જેવાં થઈ જાય છે. તાત્પર્યં આ છે કે યુવાવસ્થામાં એ અંગેા પેતાતાના વિષયને ગ્રહણ કરવામાં સમથ થઈ જાય છે. વિહામો નેત્રનો જ્ઞેયઃ સંહાને માળ નિશા'' આ કથન મુજબ નેત્રજ વિકારનું નામવિલાસ અને ભાષણનું નામ સભળાય છે. ‘જાપાડમાષળમ્' મુજબ કાકુભામણુ સારગર્ભિત વ્યંગપૂ વચનાને કહે છે. અથવા બાળકો વડે કા-કા-કુ કુ વગેરે જે તેાતડી ખેાલીને પણ કાકુ ભાષણ કહે છે. સૂ. ૫ ૧૭૨ ॥
‘તપ |ઢવાં વાળ” હત્યાતિ ।
મૂલા‘તદ્ નૅ'' ત્યાર પછી તે પફળ વાર ” તે પ્રતિજ્ઞ દારકને ‘‘અમ્માવિયરો” માતા પિતા ઉમુળવાજમાવ નાવ વિયાયાર વિયપિત્તા ઉન્મુકત બાલભાવ યુકત યાવત્ વિકાલચારી જાણીને વિહે હૈં બન્નમોોર્િં ય પાળમોનેિ
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૧૬૪