Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આત્માને ભાવિત કરતાં તે ભગવાન દકુમારને “સાતે રજુત્તરે કસિ હિપુ નિરાવર શિવાધાણ જેવઢવરનાઢય સમુકિહિ” અનંત અનુત્તર કૃત્ન પ્રતિપૂર્ણ નિરાવરણ નિર્ભાધાત એવાં કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થશે.
તા રે મળવું શાહ વિ જેવી વિસ” ત્યારે તેદઢકુમાર ભગવાન અહંત જિન કેવલી થઈ જશે. સવામણુ સુરત પરિવાર્થ વાણિફિફ, તં નહીં લાગવું, ડું, દિડું, , વઢવા, તાવ, ઉં, મગામ સિય વિશે સુત્ત પરિસેવિ?? મજ, દેવ, અસુર સહિત લેકની પર્યાયને જાણી લેશે, એટલે કે આગતિને, ગતિને, સ્થિતિને, ચ્યવનને, ઉપપાતને, તને, કૃતને, મને માનસિક ખાદિતને, ભક્તને, પ્રતિસેવિતને પ્રત્યક્ષમાં કૃતને, એકાન્તકૃતને, આમ તે મનુજ દેવ, અસુર સહિત લેકની પર્યાયને જાણશે. “સા બત મારી તં માત્ર भणवयणकायजांगे वट्टमाणाण सबलाए सव्वजीवाण सव्वभावे जाणमाणे પરમાણે વિ”િ આ પ્રમાણે તે અનગાર કે જેમના માટે પ્રત્યક્ષ એવી કઈ વસ્તુ બાકી રહેશે નહિ સાવદ્યાચારથી વર્જિત હોવા બદલ સુસ્પષ્ટ સકલ આચારવાળા થઈને તે તે કાલમાં મનવચન, કાય, એગમાં વર્તમાન આ લેકના સમસ્ત જીવને સમસ્ત ભાવને જાણતાં અને જોતાં ભૂમંડલમાં વિહાર કરશે.
ટીકાર્થ સ્પષ્ટ છે. પણ આમાં જે વિશેષતા છે તે આ પ્રમાણે છે. તે દઢપ્રતિજ્ઞા દારક તે વિપુલ અનૂભેગમાં યાવત્ પાનભોગમાં, લયભોગમાં, વસ્ત્રગેમાં તેમજ શયનભોગમાં આસક્ત થશે નહિ, ગૃદ્ધિયુક્ત બનશે નહિ, મૂચ્છભાવયુક્ત થશે નહિ અને તેમાં તલ્લીન પણ થશે નહિ. એજ વાતને દષ્ટાંત વડે આ પ્રમાણે સમજાવવામાં આવી છે કે જેમ પદ્મોત્પલ અથવા પદ્મ યાવત્ કુસુમ; અથવા નલિન કે સુભગ, કે સુગંધ, કે પુંડરીક, કે મહાપુંડરીક, કે શતપત્ર, કે સહમપત્ર આ બધા કમલ જાતિના કમળ કર્દમ (કાદવ)માં ઉત્પન્ન હોય છે, પાણીમાં વૃદ્ધિ પામે છે,
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૧૬૬